________________
૩so
મંત્રચિંતામણિ
-
-
પતિને સંગ કરતાં એ સ્ત્રી અવશ્ય ગર્ભ ધારણ કરશે. ઉપર જે નિયમો દર્શાવ્યા છે, તેનું અહીં પાલન કરવું.
પરંતુ આ બે પ્રયોગો પૈકી કોઈ પણ પ્રવેશ કરતાં પહેલાં કેઈ વિદ્વાન સદાચારી બ્રાહ્મણે પાસે નીચેના મંત્રને ૧૨૫૦૦ જપ કરાવ:–
છે તમ સિદ્ધિા રમુજ (સ્ત્રીનું નામ બેલે) पुत्रवती कुरु कुरु स्वाहा ।
ત્યાર બાદ જે ઔષધિનું સેવન કરવાનું ય તેને આ મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરવું અને પછી જ તેનું સેવન કરવું.
જે બ્રાહ્મણ પાસે જપ કરાવવું ન હોય તે પતિ પોતે શુદ્ધ થઈને પવિત્ર મને એ જ કરી શકે છે.