________________
૧૯૬
સકલ્પમ ત્ર
जाय
अशक्त्ये ँ विनियोगाय
મંચિંતામણિ
નમઃ ।
નમઃ ।
नमः ।
આ મંત્ર ખેલતી વખતે આચમની વડે જળ મૂકવુ અને નમસ્કાર કરવા. ત્રણેય વખત આ પ્રમાણે ક્રિયા કરવી. ત્યાર પછી કરચાસ વિધિ કરવા. તે આ પ્રમાણે ઃ ટ્રી અનુષ્ઠાભ્યાં નમઃ। (આમ ખેલી તર્જની આંગળી વડે અંગૂઠાને સ્પર્શ કરવા.)
ટ્રી તનનીઝ્યાં નમઃ। ( આમ ખાલી અંગૂઠા વડે તર્જની આંગળીને સ્પર્શ કરવા.)
મધ્યમાભ્યાં નમઃ । ( આમ ખાલી અ ંગૂઠા વડે. મધ્યમા આંગળીને સ્પર્શ કરવા. )
ટ્રી અનામિશમ્યાં નમઃ । (આમ ખેલી અંગૂઠા વડે અનામિકા આંગળીને સ્પશ કરવા.)
ૐ દો. નિષ્ઠિામ્યાં નમઃ । (આમ ખેલી અંગૂઠા વડે કનિષ્ઠિકા એટલે ટચલી આંગળીને સ્પશ કરવા. ) ફ્રી" તરૃણામ્યાં નમઃ । (આમ ખાલી અને હાથના પૃષ્ઠભાગ તથા તલિયાં એકબીજાને મેળવવાં.) અહી' કરન્યાસના વિધિ પૂરા થયેલા સમજવા. હવે અંગન્યાસના વિધિ કરવા, તે આ પ્રમાણે : ૐ દી ાથાય નમઃ । ( આ મંત્ર મેલીને હૃદયને સ્પશ કરવા,)