SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ મંત્રચિંતામણિ ધ્યાન ધરાય છે, તેથી ‘જ્યાતિ' કહેવાય છે; અને સહુથી પહેલા ઉદ્દભવેલા છે, તેથી ‘આદિમ ' કહેવાય છે. વણુનિટુમાં કહ્યું છે કે आदिमच ध्रुवकारो मूलज्योतिः शिवादिकः । । त्रिवृद् ब्रह्म त्रिमात्रश्च शब्दाः प्रणववाचकाः ॥ · આદિમ, ધ્રુવ, કાર, મૂલજ્ગ્યાતિ, શિવાદિક, ત્રિવૃત, બ્રહ્મા અને ત્રિમાત્ર એ પ્રણવવાચક શબ્દો છે.’ ૐશ્વારમાંથી સર્વ ચૈાતિ પ્રકટેલી છે, તેથી તેને સૂલન્ત્યાતિ' કહેવાય છે અને તે શિવ, વિષ્ણુ અને બ્રહ્મ એ ત્રણ દેવાનુ પ્રતીક હાવાથી, તેમજ શિવમાંથી જ વિષ્ણુ અને બ્રહ્માના વિસ્તાર અને વિષય હોવાને કારણે તેને શિવાદિક કહેવાય છે. સત્રવ્યાકરણમાં ક્યું છે કે तेजो भक्तिर्विनय: प्रणव ब्रह्म प्रदीपवामाश्च । वेदोऽब्जदहनध्रुवमादिद्युर्भिरोमिति स्यात् ॥ - ૐકાર તેજ, ભક્તિ, વિનય, પ્રણવ, બ્રહ્મ, પ્રદીપ, વામ, વેદ, અજ્જ, દહન, ધ્રુવ, આદિ, દ્યુઃ આકાશ ) એ સંજ્ઞાઆથી આળખાય છે. ન્યાતિ અને તેજ ના અથ સમાન છે. ' ૐકાર પરમેશ્વર કે પરમાત્મા પ્રત્યે ભક્તિ જગાડનાર છે, એટલે ‘ ભક્તિ કહેવાય છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy