________________
કારનાં વિવિધ નામેા
૪૭
ૐકાર વણુ માતૃકાઓને જન્મ આપનારા હાઈ ‘ માતૃકાસૂર કહેવાય છે. કેટલાક વિદ્વાનાનુ એવુ મંતવ્ય છે કે જગતની તમામ લિપિ કારમાંથી જ ઉદ્દભવેલી છે.
*
ૐકારની પરબ્રહ્માસ્વરૂપે આદિ નથી, તેથી તેને અનાદિ કહેવામાં આવે છે.
4
ૐકાર દ્વૈતભાવથી રહિત એવા પરપ્રાના વાચક હાવાથી અદ્વૈત કહેવાય છે, અથવા તે એની કોટિના અન્ય કાઈ મંત્ર નથી, તેથી પણ એ અદ્વૈત' કહેવાય છે. ૐકાર પાતાના ઉપાસકાને મેાક્ષ દેનારા છે, તેથી માક્ષદ' કહેવાય છે.
'
શ્રી મધ્વાચાર્ય કૃત માતૃકાનિઘંટુમાં ક્યુ છે કે ध्रुवस्तारस्त्रिवृद् ब्रह्मवेदादिस्तारकोऽव्ययः । प्रणवश्च त्रिमात्रोऽपि ॐकारो ज्योतिरादिमः ॥
• ધ્રુવ, તાર, ત્રિવૃત્, બ્રહ્મ, વેદાદિ, તારક, અવ્યય, પ્રણવ, ત્રિમાત્ર, જ્યાતિ અને આદિમ એ કારના પર્યાય— શબ્દો છે.
¿
ૐકાર ત્રણ માત્રા કે ત્રણ અક્ષરથી ગુથાયેલા છે, તેથી ‘ત્રિવૃત્ ' કહેવાય છે; વેદ્યનું આદિ સ્વરૂપ છે, તેથી વેદાદિ” કહેવાય છે; સર્વે ઉપાસકાને તારનારું છે, તેથી ‘તારક’ કહેવાય છે; કદી વ્યય એટલે વિકાર પામે તેવા નથી, તેથી આવ્યય ’ કહેવાય છે; ચૈાતિસ્વરૂપે તેનુ