________________
-
-
-
-
-
- -
-
શ્રી નમસ્કાર મહામંત્ર
૨૯૫ હવે નરક કે તિર્યંચ (પશુ-પક્ષી આદિની) ગતિમાં પરિબ્રમણ નહિ કરવું પડે તેને કેલ આપે છે.
જીવનને અંતસમય નજીક આવે ત્યારે આ મંત્રની ગણુના અવશ્ય કરવી જોઈએ, કારણ કે તેથી મતિ લક્ષ્યા) સુધરે છે અને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાંથી અનેક મંત્ર અને અનેક વિધાઓ પ્રકટેલી છે અને તે જુદાં જુદાં કાર્યોને સિદ્ધ કરે છે. દાખલા તરીકે
(१) 'अरिहंत सिद्ध आयरिय उवज्ज्ञाय साहू' थे. શાક્ષરી વિદ્યા છે. તેનું ધ્યાન ધરતાં વિદ્યુત જે પ્રકાશ થાય છે અને તે લાખે જન્મ-મરણને નાશ કરે છે.
(૨) “ રિહંત-સિદ્ધ-સોપી વહી રહ્યા” એ પંચદશાક્ષરી વિદ્યા છે અને તેને જપ કરવાથી સાધક સર્વજ્ઞ જેવું બને છે.
(૩) “ ફ્રી નમો રિહંતા નમઃ” એ ચૌદ અક્ષરવાળી કેવલિવિદ્યા છે અને તેનાથી કોઈ પણ પ્રશ્નને ઉત્તર જાણી શકાય છે.
(૪) “ નમો અરિહંતાણં ” એ નવ અક્ષરેનું કાન પર ધ્યાન ધરતાં કર્ણપિશાચિની વિદ્યાનું કામ આપે છે.
(૫) “અરિહંત સિદ્ધ” એ ષડક્ષરી વિદ્યા છે. તે ત્રણ વાર જપવાથી એક ઉપવાસનું ફળ મળે છે. “રિહંત-સાદૂ” અને “બિસિદ્ધહૂ' એ ષડક્ષરી–વિદ્યાને જપ કરતાં પણ એવું જ કુલ મળે છે.