________________
૨૯૬
મંત્રચિંતામણિ (૬) “રિહંત” એ ચતુરક્ષરી વિદ્યા છે. તેને ચાર વાર જપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.
(૭) નમસ્કાર મહામંત્રના પ્રથમ પાંચ પદોને નીચે પ્રમાણે જપ કરતાં ગમે તેવી ઘેર વિપત્તિનું પણ નિવારણ થાય છે: ૩૦ ફ્રી નમો અરિહંતાઈ !
હૃી નો સિદ્ધાળે .. ॐ हीं नमो आयरियाणं ।
શ્* નમો રવજ્ઞાસા | છે ફ્રી રમો છો સાહૂળ
(૮) “ ફ્રી નમો સિદ્ધાળ, # ફ્રી સિદ્ધ 7 આ મંત્ર સાત વાર બોલીને વસના છેડે ગાંઠ બાંધતાં ગમે તેવા ઘેર જંગલમાં પણ શેરને ભય થતું નથી.
'ॐ नमो अरिहंताणं धणु धणु महाधणु महाधणु ”િ આ મંત્રનો જપ કરવાથી ચેરને ઉપદ્રવ થતું નથી.
(૧૦) “ ફ્રી વો રિહંતા મન અદ્ધિ કૃદ્ધિ સમીહિર્ત હે ગુરુ સ્વાહ” આ મંત્ર પવિત્ર થઈને સવારે તથા સાંજે બત્રીશ વાર જપવાથી સર્વ પ્રકારની ઋદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
એક જૈન મુનિએ આ મંત્ર એક ગુરખાને શિખો હતે. તે પિતાના મુલ્કમાં એટલે નેપાળ ગયે, ત્યાં પિતાના એક સંબંધીને વીછીં કરડતાં તેણે આ મંત્રની મનમાં ત્રણ