SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જાવિધિ આ પદ બેલતાં કનિષ્ઠા એટલે ટચલી આંગળી પર દષ્ટિ રાખવી અને તેમાં ૪ રૂપી શક્તિની સ્થાપના થાય. છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે. ॐ मं करतलकरपृष्ठाभ्यां नमः। આ પદ બોલતાં કરતલ એટલે હથેળી અને કપૃષ્ઠ: એટલે તેની પાછળ ભાગ તેના પર દષ્ટિ રાખવી અને. તેમાં જ રૂપી કીલની સ્થાપના થાય છે, એમ ચિંતવવું તથા બંને હાથના પૃષ્ઠભાગ તથા તળિયાં એક બીજાને મેળવવાં. આ રીતે કરન્યાસની ક્રિયા પૂરી થયા પછી અગન્યાસની ક્રિયા શરૂ કરવી. તે આ પ્રમાણે ઃ છે દયા મિર! આ પદ બોલતાં હૃદય પર હાથ રાખવા અને તેમાં ચ રૂપી બીજની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું. ૩ ફિરસે સ્વાર્થી આ પદ ઓલતાં કપાળને સ્પર્શ કરે અને તેમાં રૂપી શક્તિની સ્થાપના થઈ રહી છે, એમ ચિતવવું. * જે ફિ વફા આ પદ બેલતાં શિખાને સ્પર્શ કરો અને તેમાં રૂપી કીલકની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું. ૩ વાર હું આ પદ બેલતાં કવચ એટલે હાથના મધ્ય ભાગને સ્પર્શ કરશે અને તેમાં જ રૂપી બીજની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy