________________
જાવિધિ
આ પદ બેલતાં કનિષ્ઠા એટલે ટચલી આંગળી પર દષ્ટિ રાખવી અને તેમાં ૪ રૂપી શક્તિની સ્થાપના થાય. છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે.
ॐ मं करतलकरपृष्ठाभ्यां नमः।
આ પદ બોલતાં કરતલ એટલે હથેળી અને કપૃષ્ઠ: એટલે તેની પાછળ ભાગ તેના પર દષ્ટિ રાખવી અને. તેમાં જ રૂપી કીલની સ્થાપના થાય છે, એમ ચિંતવવું તથા બંને હાથના પૃષ્ઠભાગ તથા તળિયાં એક બીજાને મેળવવાં. આ રીતે કરન્યાસની ક્રિયા પૂરી થયા પછી અગન્યાસની ક્રિયા શરૂ કરવી. તે આ પ્રમાણે ઃ
છે દયા મિર!
આ પદ બોલતાં હૃદય પર હાથ રાખવા અને તેમાં ચ રૂપી બીજની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું.
૩ ફિરસે સ્વાર્થી
આ પદ ઓલતાં કપાળને સ્પર્શ કરે અને તેમાં રૂપી શક્તિની સ્થાપના થઈ રહી છે, એમ ચિતવવું.
* જે ફિ વફા
આ પદ બેલતાં શિખાને સ્પર્શ કરો અને તેમાં રૂપી કીલકની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું.
૩ વાર હું
આ પદ બેલતાં કવચ એટલે હાથના મધ્ય ભાગને સ્પર્શ કરશે અને તેમાં જ રૂપી બીજની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું.