SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રચિંતામણિ .. ... દેવતા પરમાત્મા છે, બીજ જ છે, શક્તિ છે અને કલક જ છે. આવા કારને સત્વ, રજસ અને તમારૂ માયામય બંધથી મુક્તિ પામવા માટે ન્યાસરૂપમાં જપ કરવાને નિશ્ચય કરું છું.” કરન્યાસ કરવાને વિધિ આ પ્રમાણે સમજવોઃ : ૩૦ –અંગુઠાભ્યાં ન આ પદ લતાં તર્જની આંગળી પર દૃષ્ટિ રાખવી. અને તેમાં જ રૂપી બીજની સ્થાપના થાય છે, એમ ચિંતવવું. તથા તર્જની આંગળી વડે તેને સ્પર્શ કર. ૪ તન ના આ પદ ખેલતાં તર્જની આંગળી પર દૃષ્ટિ રાખવી અને તેમાં ૩ રૂપી શકિતની સ્થાપના થાય છે, એમ ચિંતવવું. તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે. ॐ मं मध्यमाभ्यां नमः। આ પદ બેલતાં મધ્યમા આંગળી પર દષ્ટિ રાખવી. અને તેમાં શું રૂપી કિલકની સ્થાપના થાય છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કર. - જે વનવિખ્યાં ન આ પદ બોલતાં અનામિકા પર દૃષ્ટિ રાખવી અને જ રૂપી બીજની સ્થાપના થાય છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે. - ૩ ૪ શનિવ્યાં નમઃ
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy