________________
મંત્રચિંતામણિ
..
...
દેવતા પરમાત્મા છે, બીજ જ છે, શક્તિ છે અને કલક જ છે. આવા કારને સત્વ, રજસ અને તમારૂ માયામય બંધથી મુક્તિ પામવા માટે ન્યાસરૂપમાં જપ કરવાને નિશ્ચય કરું છું.”
કરન્યાસ કરવાને વિધિ આ પ્રમાણે સમજવોઃ : ૩૦ –અંગુઠાભ્યાં ન
આ પદ લતાં તર્જની આંગળી પર દૃષ્ટિ રાખવી. અને તેમાં જ રૂપી બીજની સ્થાપના થાય છે, એમ ચિંતવવું. તથા તર્જની આંગળી વડે તેને સ્પર્શ કર.
૪ તન ના
આ પદ ખેલતાં તર્જની આંગળી પર દૃષ્ટિ રાખવી અને તેમાં ૩ રૂપી શકિતની સ્થાપના થાય છે, એમ ચિંતવવું. તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે.
ॐ मं मध्यमाभ्यां नमः।
આ પદ બેલતાં મધ્યમા આંગળી પર દષ્ટિ રાખવી. અને તેમાં શું રૂપી કિલકની સ્થાપના થાય છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કર. - જે વનવિખ્યાં ન
આ પદ બોલતાં અનામિકા પર દૃષ્ટિ રાખવી અને જ રૂપી બીજની સ્થાપના થાય છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે. - ૩ ૪ શનિવ્યાં નમઃ