SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ મંત્રચિ’તામણિ - સિંહથી જેમ મદોન્મત્ત ગધસ્તિ, સૂર્યથી જેમ રાત્રિ સમધી અધકારના સમૂહેા, ચંદ્રથી જેમ તાપના સમુદૃાયે, કલ્પવૃક્ષથી જેમ મનની ચિંતાએ, ગરુડથી જેમ ફણાધારી વિષધરા અને મેઘસમુદાયથી જેમ અરણ્યના દાવાનલા શાંત થાય છે, તેમ પરમેષ્ઠિમત્રના તેજથી પ્રાણીઓનાં ઉપદ્રવા નાશ પામે છે.' વળી એમ પણ કહેવાયું છે કે અત્યાર સુધીમાં જે માક્ષે ગયા છે, જાય છે તથા જશે, તે સ નમસ્કાર–મહામંત્રના પ્રભાવ જાણવા. શ્રી નમસ્કાર મહામત્રને પરમેષ્ઠિ મંત્ર, પંચપસેષ્ઠિ મંત્ર, પચ્ચગુરુનમસ્કૃતિ, પચમ ગલ, પોંચનમસ્કાર, નમસ્કાર, નવકાર આદિ અન્ય નામેાથી પણ એળખવામાં આવે છે. તેના મૂલપાઠ આ પ્રમાણે જાણવા : પકૅમ નમો અહિંસાનું | नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं ॥ एसो पंच-नमुकारो । સવ્વ-બાવળાલનો 1 मंगलाणं च सव्वेसिं । पढमं हवइ मंगलं ॥ ૧ ૨ ૩ ૫ G U ૯ અક્ષરસ ખ્યા ♠ ♠ રહ ૯=૩૫ V v↓ . . ર ૯=૩૩ d € €
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy