________________
હવે પછી પ્રકટ થશે-મંત્રશાસ્ત્રને એક અદ્દભુત ગ્રંથ
મંત્રદિવાકર
લેખક : વિદ્યાભૂઘણુ ગણિતદિનમણિ શતાવધાની
પંડિત શ્રી ધીરજલાલ શાહ ટૂંક સમયમાં અતિ લોકપ્રિય થઈ પડેલા મંત્રવિજ્ઞાન ગ્રંથની પૂતિ રૂપે મંત્રચિંતામણિ ગ્રંથ લખાયો અને તેની પૂતિ રૂપે મંત્રદિવાકર નામનો એક અતિ મનનીય ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. આ ગ્રંથ સને ૧૯૬૮ ના ડિસેમ્બર માસમાં પ્રકટ થશે.
આ ગ્રંથમાં અનેક જાતના અનુભવસિદ્ધ મંત્રપ્રયોગો રજૂ કરવામાં આવશે, જેમાં વિવિધ રોગ મટાડવાના, વિષ ઉતારવાના, લક્ષ્મી વધારવાના, જિત મેળવવાના તથા બીજા પણ એવા જ પ્રયોગેનો સમાવેશ થશે. ઉપરાંત કેટલાક મહત્ત્વના યંત્ર તથા તંત્રપ્રયોગ પણ આપવામાં આવશે કે જેના આધારે મનુષ્ય સુખ, સંપત્તિ, આરોગ્ય, યશ વગેરેની પ્રાપ્તિ કરી શકે અને અચિંત્ય કામે કરવાને શક્તિમાન થાય.
આ ગ્રંથની છપાઈ સુઘડતા, બાંધણી તથા પૃષ્ઠસંખ્યા મંત્રચિંતામણિ જેવી જ રહેશે અને મૂલ્ય પણ તેટલું જ રહેશે, અર્થાત રૂ. –૫૦ પૈસા રહેશે. તેનું રજી. પિસ્ટે જ ખર્ચ રૂા. ૧–૨૫ સમજવું.
અગાઉથી ઓર્ડર નોંધાવનાર પાસેથી રૂા. ૬–૧૫રૂા. ૧–૨૫ પિસ્ટેજના મળી કુલ રૂા. ૫૦ પૈસા લેવામાં આવશે, તે લવાજમની રકમ મોકલી ઓર્ડર નોંધાવી દેશે.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચ બંદર, મુંબઈ