________________
સૉંગલકારી ભત્રપ્રયાગ
अजियजिण सुहृप्पवत्तण, મુખવાળ, तव पुरिमुत्तम नामकित्तणं । સચ શિક્—અ—વાળ, तव य जिणुत्तम संति कित्तणं ॥
પ
હૈ પુરુષોત્તમ અજિતનાથ! તમારું નામ કીર્તનનામ-સ્મરણુ સવ શુભને અથવા સર્વ સુખને આપનારું છે તથા કૃતિ અને મતિતુ' પ્રવર્તન કરનારું છે, હું જિનેત્તમ શાંતિનાથ ! તમારું નામકીન પણ આવું જ છે. '
અહીં ચાવીશ તીકરા પૈકી બીજા તીથકર શ્રી અજિતનાથ અને સેાળમા તીર્થંકર શ્રી શાંતિનાથની સ્તવનાના પ્રસંગ છે, એટલે તેમના નામના ઉલ્લેખ કરેલા છે, પણ આ વસ્તુ સર્વ જિના—અર્હતા—તીથ કરો કે પરમાત્માને લાગુ પડે છે.
ગાવામી શ્રી તુલસીદ્યાસજીએ એક સ્થળે જણુાવ્યું છે કે नाम जपत मंगल दिशा दश हु ।
પરમાત્માનું નામ લેતાં દશેય દિશામાં મંગલ પ્રવર્તે છે.? અહીં વ્યાસજીના નિમ્ન શબ્દનુ ઉદ્ધરણ કરીએ તે તે ચાગ્ય જ લેખાશે :
केचिद् वदन्ति धनहीननरो जघन्यः । केचिद् वदन्ति गुणहीननरो जघन्यः ॥ व्यासोऽवदन्निखिलवेदपुराणवेत्ता ' नारायणस्मरणहीननरो
વન્ય