SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સૉંગલકારી ભત્રપ્રયાગ अजियजिण सुहृप्पवत्तण, મુખવાળ, तव पुरिमुत्तम नामकित्तणं । સચ શિક્—અ—વાળ, तव य जिणुत्तम संति कित्तणं ॥ પ હૈ પુરુષોત્તમ અજિતનાથ! તમારું નામ કીર્તનનામ-સ્મરણુ સવ શુભને અથવા સર્વ સુખને આપનારું છે તથા કૃતિ અને મતિતુ' પ્રવર્તન કરનારું છે, હું જિનેત્તમ શાંતિનાથ ! તમારું નામકીન પણ આવું જ છે. ' અહીં ચાવીશ તીકરા પૈકી બીજા તીથકર શ્રી અજિતનાથ અને સેાળમા તીર્થંકર શ્રી શાંતિનાથની સ્તવનાના પ્રસંગ છે, એટલે તેમના નામના ઉલ્લેખ કરેલા છે, પણ આ વસ્તુ સર્વ જિના—અર્હતા—તીથ કરો કે પરમાત્માને લાગુ પડે છે. ગાવામી શ્રી તુલસીદ્યાસજીએ એક સ્થળે જણુાવ્યું છે કે नाम जपत मंगल दिशा दश हु । પરમાત્માનું નામ લેતાં દશેય દિશામાં મંગલ પ્રવર્તે છે.? અહીં વ્યાસજીના નિમ્ન શબ્દનુ ઉદ્ધરણ કરીએ તે તે ચાગ્ય જ લેખાશે : केचिद् वदन्ति धनहीननरो जघन्यः । केचिद् वदन्ति गुणहीननरो जघन्यः ॥ व्यासोऽवदन्निखिलवेदपुराणवेत्ता ' नारायणस्मरणहीननरो વન્ય
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy