________________
કારની ઉત્પત્તિ
33
શ્રી રામકઠાચાર્યે નાદારિકામાં કહ્યું છે કે ‘પ્રમાળ - प्रमातृ - प्रमेयरूपे विश्वप्रपचविलासे प्रवृत्तस्य सृष्टयुन्मुखस्य પશિવેચ્છાવસ્યા ક્ષોમિતો વિન્તુટેવ ત્રાવ કન્યતે । -પ્રમાણુ, પ્રમાતા અને પ્રમેયરૂપ આ વિશ્વપ્રપંચના વિલાસમાં પ્રવૃત્ત, સૃષ્ટિ કરવાની ભાવનાથી પ્રેરિત, પરશિવની ચ્છિાશક્તિવર્ડ ક્ષેાસને પ્રાપ્ત બિંદુ, તે.જ ‘ પ્રણવ ' કહેવાય છે.’
,
તાત્પ કે નાદ અને હિંદુ પ્રકટ થતાં જ એક પ્રકારને ક્ષેાભ થાય છે, કંપન થાય છે અને આકાશમ’ડળમાં એક પ્રકારના વિશિષ્ટ ધ્વનિ વ્યાપી જાય છે. આ ધ્વનિને જ પ્રણવ” કહેવામાં આવે છે.
'
નિર્ગુણું પરમાત્મા સગુણ થયા અને તેમાં શક્તિ વડે ઉદ્ભવેલા નાદ મુખ્ય નિમિત્ત અન્યા, તે ખરેખર —પ્રકૃતિની, રવ—નવીન ઘટના છે, એટલે તેનુ ઃ પ્રણવ ? એ નામ સાઈક છે; અથવા તા એ નાદ હવે પછી ત્ર-પ્રકૃષ્ટતાએ નવનૂતન ક્રિયાને જન્મ આપનારા છે, એટલે તેનુ ‘પ્રવ' એ નામ સાર્થક છે.
પ્રણવને મહાન્ પ્રતિષ્ઠા પ્રાપ્ત થયા પછી અને તે ઈશ્વરાપાસનાનું શ્રેષ્ઠ સાધન ગણાયા પછી તેને અનુસરતી ખીજી પણ અનેક વ્યાખ્યા કરવામાં આવી છે, પરં'તુ
* કૃષ્ણયજીવે અમૃતનાદાપનિષમાં કહ્યું છે કે~ત્રાળાન સર્જન પહ્માત્મનિ પ્રણામયતીત્વેસ્માત પ્રાયઃ। સવ પ્રાણીને પરબ્રહ્મમાં સ્થિર કરવા માટે નમાવી દે છે, તેથી તેને પ્રણવ કહે છે.
↓