SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મત્રચિંતામણિ આ વ્યાખ્યા મૂળભૂત ઘટનાને સંગત કરનારી છે, એટલે તેના ખાસ નિર્દેશ કરવામાં આન્યા છે. નાઇમાંથી રજસ, સત્ત્વ તથા તમમ્ એ ત્રણ ગુણાની ઉત્પત્તિ થઈ અને તેમાંથી સર્જન, સ્થિતિ અને સ'હાર નામની ક્રિયા શરૂ થઈ. તેના આધિપત્ય ધરાવનારાં દૈવી તત્ત્વ (Divine forces) અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર કહેવાયા. તેમણે આ સૃષ્ટિની અદ્ભુત લીલાના વિસ્તાર કર્યો. શિવપુરાણ-વિઘેશ્વરી સહિતામાં કહ્યું છે કે प्रो हि प्रकृतिजालस्य संसारस्य महोदधेः । नवं नावान्तरमिति प्रणवं વર્તુળુંયા: || ૧૦~~? || प्र प्रपंचो न नास्ति वो युष्माकं प्रणवं विदुः । प्रकर्षेण नयेद् यस्मान् मोक्षं वः प्रणवं विदुः ॥ १०-५॥ (૧) પ્ર-પ્રકૃતિની લીલારૂપ સ’સારસાગર, તેને માટે નવ એટલે નૌકા સમાન તેથી પડિત પુરુષા તેને પ્રભુવ કહે છે. (૨) અથવા કાર પાતાના જપ કરનારને એમ કહે છે કે, ૬ = પ્રપંચ, મૈં = નથી, = = તમને તમારા માટે. હૈ ઉપાસકા ! હવે તમારા માટે સ સારતા કાઈ પ્રચ નથી. તાત્પ કે તમે સ ંસારસાગર તરીને જરૂર પાર ઊતરી જવાના, તેથી પશુ પ તિ પુરુષો પ્રણવ કહે છે T (૩) અથવા જે ગ–પ્રકષ`પણે, જ્ઞ—નયેત્–મેક્ષ પ્રત્યે લઈ જાય છે, વઃ-તમને ઉપાસકાને તે પ્રણવ. તાત્ક્ષય કે ૐકાર તેના બધા ઉપાસકોને બળપૂર્વક મેક્ષ સુધી પહોંચાડનારા હાઈને તેને પતિ પુરુષ પ્રણવ કહે છે. આ સિવાય બીજી પણ કેટલીક વ્યાખ્યા આ પ્રકારે થયેલી છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy