________________
૧૯૨
મંત્રચિ’તામણિ
અને તેની ઉપાસના કરનારને અવનવા ચમત્કાર બતાવે છે. શ્રી નમસ્કાર મહામત્ર વિષે પણ આમ જ સમજવાનુ છે.
પ્રાતઃકાલમાં નિદ્રાના ત્યાગ કર્યાં પછી આ મ ંત્રનું સાત—આઠ વાર સ્મરણ કરવાથી દિવસ સારી જાય છે. તેમાં કાઈ વિઘ્ન આવતું નથી.
જો આ મંત્રની અષ્ટકમલદલમાં નીચે મુજબ સ્થાપના કરીને તેના જપ કરવામાં આવે તે ફલ ઘણુ વધારે મળે છે.
નમો સિદ્ધાણ
!rnine-pake peh00
પઢમં હવઇ મંગલ
*
beelc
હતા.
નમો ઉવ ભાયાણ
એસો પંચ નમુક્કા
*
નમો આ
ચાણ
dellow blh we
આ મજપને કમલમ ધ જપ કહેવામાં આવે છે.