________________
૧૫
ખીજો ખંડ પૃષ્ઠ ૧૪૭ થી ૨૪૨ ના છે. તેમા હી કાર અને તેની ઉપાસનાના વા છે. શ્વાર એ સિદ્ધિસાધન છે, તા હી કાર એ પણ સિદ્ધિસાન્નન છે. પણ હી શક્તિબીજ છે. એના ઉપર નગ્રન્થાના અવતરણામા ી કાર વિદ્યાસ્તવન, તારાકપૂરાજ સ્તોત્ર, ભૂતડામાક્ત ખીન્નભિધાન વગેરેના ઉલ્લેખા લેખકનુ વિશાળ વાચન અને તેને અનુભવ દર્શાવે છે. માયાબીજકલ્પમા હી કારને મહિમા અપૂર્વ સ્વરૂપે વર્ણવેલા છે. લેખકે તેની સરળ અને સુદર રજૂઆત પૃષ્ઠ ૨૦૭ ઉપર કરી છે. હી કારમા નવે ગ્રહોની સ્થાપના પૃષ્ઠ ૨૧૧ ઉપર આપી દાિલાથી હી કાર સુરક્ષિત છે, તે પણ અરેાખર રજૂ કરાયુ છે. લેખકે જૈનધર્મમા હી કારની ઉપાસનાનુ વન બહુ જ મુર સ્વરૂપે આપ્યુ છે
ત્યાર બાદ ખડ ત્રીજો પૃષ્ઠ ૨૪૩ થી પૃષ્ઠ ૩૪૮ સુધી આપ્યા છે, જેમા અન્ય મા અને પ્રયાગ આપ્યા છે જેમા કેટલાક શક્તિ— શાળી મંત્રા તેની વિધિ સાથે આપ્યા છે તેમા નામસ્મરણને મહિમા પણ વર્ણવ્યા છે. અહી ત્રીજા પ્રરણમા રામનામનેા મહિમા સુપેરે વર્ણવાયા છે. ત્યારાદ વ્યાધિનાશક નારાયઅત્ર, પચાક્ષરીમત્ર, શ્રી નમસ્કાર મહામત્ર વર્ણંવી ગાયત્રીમત્રનુ અજન્મ સામર્થ્ય એ પ્રકરણમા ગાયત્રીના મહિમા ખૂબ જ સક્ષેપમા આપ્યા છે. ઋદ્ધિ-સિદ્ધિદાયક ગણપતિ મત્રે સારી રીતે આપી સ્વપ્નમાતગી, બુદ્ધિસ્મૃતિ વધારનારા પ્રયાગે આપ્યા છે કન્યા માટે ઈચ્છિત વરપ્રાપ્તિના પ્રયાગ આપી, પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધિ પ્રયાગા આપ્યા છે
.
આયુર્વેદમા પણ મન્ત્રવિષયક ઉલ્લેખા મલે છે સારવારમા પણુ મત્રને ઉલ્લેખ છે
ઈદમાગમસિદ્ધાત્
પ્રત્યક્ષલદર્શનાત્, મત્રવત્સ પ્રયાતવ્ય ન મીમાંસ્ય કાચન
""
ઉપરના વચનામા “મત્રવત્ ” પ્રયોગ કરવા, એ અનુરાધ
'