SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ મત્રચિંતામણિ પુસ્તકો વગેરેમાં પણ આ આકૃતિ એક માઁગલ ચિહ્ન તરીકે છપાયેલી હાય છે, પરં'તુ આ આકૃતિ પર ઊંડું ચિંતનમનન કરનારાં કેટલા ? આ આકૃતિનું વાસ્તવિક રહસ્ય સમજનારાં કેટલા ? અલૈ અનુભવથી જોયુ છે કે સારા સુશિક્ષિત ગણાતા માણસાના મનમાં પણ તે અંગે ગરમા છે. તે અંગે જેવા અને જેટલે સ્પષ્ટ ખ્યાલ હાવા જોઈ એ, તેવા કે તેટલા સ્પષ્ટ ખ્યાલ નથી; તેથી જ અમે પ્રસ્તુત પ્રકરણનું આલેખન ઉચિત માન્યું' છે. પ્રથમ તે એ સમજી લેવુ' જોઈ એ કે માત્ર ભાષાના ધારણે ૐકાર લખવા હાય તા દેવનાગરી લિપિ અનુસાર ‘કોર્’ આ પ્રમાણે લખી શકાય છે અને તેના ઉચ્ચાર ખુત એટલે દીર્ઘાથી દોઢો લાંખા કરવા હાય તાજોરમ્ આ રીતે લખી શકાય છે. (અહીં રૂ ના જે આંક મૂકાય છે, તે ૧ હ્રસ્વ, ૨ દીર્ઘ અને ૩ દ્યુત એ ત્રણુ પ્રકારના ઉચ્ચારણા પૈકીના ત્રીજા પ્રકારના સંકેત કરે છે.) પરંતુ આ પંડિતાના *કાર છે, ઉપાસકાના નહિ. ઉપાસકો તા ઉપર રજૂ થયેલી આકૃતિના જ ૐકાર તરીકે સ્વીકાર કરે છે અને ધ્યાનાદિ સવ પ્રક્રિયામાં તેને જ આધાર લે છે. આ આકૃતિમાં ૭૦ એ અ તથા ૬ નું સંચેાજન છે અને તેના ઉપર રહેલ બિંદુ એ મૈં તુ અનુનાસિક સ્વરૂપ છે. એ હિંદુની નીચે જે ચ`દ્રકલા છે, તે સાધકો દ્વારા ધ્યાનને માટે પાયેલી છે. આ ચંદ્રકા નાદ, બિંદુ આદિનુ પ્રતિ ' *નિધિત્વ કરે છે. આપણે અ, ૬ અને ના સતરૂપ કારનુ
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy