________________
મત્રચિંતામણિ
ૐકાર બધા મ ંત્રામાં પહેલે છે, તેથી તેને મન્ત્રાધ
કહેવામાં આવે છે.
ૐકાર અને ‘ પ્રણવ ’ એક-બીજાના પર્યંચશબ્દો કેવી રીતે ખની ગયા ? તેનું વિવેચન ખીજા પ્રકરણમાં વિસ્તારથી થઈ ગયુ છે.
જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે; એ દૃષ્ટિએ બ્રહ્મ સ્વરૂપ ૐકારને સત્ય' કહેવામાં આવે છે, અથવા જેના વડે પરમાનું જ્ઞાન થાય તેને સત્ય કહેવામાં આવે છે, એ દૃષ્ટિએ કારને સત્ય' સંજ્ઞા અપાયેલી છે. અથવા તા પરમેશ્વર ‘સત્યં શિવ સુન્દરમ્'ની ઉક્તિને ચરિતાર્થ કરે છે, તેથી પરમેશ્વરતુલ્ય કારને સત્ય ' તરીકે ઓળખવામાં આવે છે.
'
ૐકારમાં હિંદુ એટલે શિવની મૂળભૂત શક્તિ રહેલી • છે, તેથી તેને બિંદુશક્તિ' કહેવામાં આવે છે.
ૐકારમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતા"આનેા વાસ છે, તેથી તેને ત્રિદેવત કહેવામાં આવે છે.
'
ૐશ્વારમાંથી સ` મ`ત્રખીની ઉત્પત્તિ થયેલી છે, તેથી તેને સવ બીજોત્પાદકની સંજ્ઞા અપાયેલી છે.
2
ૐકારમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને પરપ્રા એ પાંચ દેવાની સમષ્ટિ રહેલી છે, તેથી તેને પંચદેવ કહેવામાં આવે છે. જા = બ્રહ્મા. ૩ = વિષ્ણુ. મ્ = મહેશ. ~ = શક્તિ અને ૦ = પદ્મા.