________________
મંત્રચિંતામણિ એકાક્ષર ગણવામાં આવે છે, તે વાસ્તવમાં ઘણું અક્ષરનું સંજન હોય છે અને તે દરેક અક્ષર અમુક અર્થનું પ્રતિપાદન કરનારે હેઈને સમસ્ત અક્ષરનું અર્થગૌરવ વધી જાય છે. કારને જ દાખલે જુઓને ! તે એકાક્ષરી હેવા છતાં કેટલું અર્થૌરવ ધરાવે છે? હ્રીંકારનું પણ તેમજ સમજવું.
હી કારને અર્થ તેમાં રહેલા અક્ષરેના આધારે થાય છે, એટલે પ્રથમ તેનું અક્ષરસજન સમજી લઈએ. હી કારમાં પ્રથમ અક્ષર શું છે, તેમાં 7 જોડાતાં હૂ એ સંયુક્તાક્ષર બને છે. તેમાં હું જોડાતાં તે હૃીનું રૂપ ધારણ કરે છે અને -તેના પર નાદાદિસૂચક ચંદ્રક્લા તથા બિંદુજોડાતાં હીં એવે મંત્રાલર તૈયાર થાય છે.
હીં કારવિદાસ્તવન તથા માયાબીજસ્તુતિમાં -પહેલે શ્લેક આ પ્રમાણે દૃષ્ટિગોચર થાય છે?
सवर्णपाच ल-यमध्यसिद्धमधीश्व(स्व)र भास्वररूपमासम् । खण्डेन्दुविन्दुस्फुटनादशोम,
त्वां शक्तिबीजं प्रमनाः प्रणौमि ॥ ‘જેની પાશ્વમાં “a” વર્ણ છે (એ દુ), જે ૪ અને જેના મધ્યમાં સિદ્ધ (નિકિત) છે (એ), જેની -વચ્ચે “” સ્વર છે, જેની કાંતિ દેદીપ્યમાન સૂર્યના જેવી છે અને અર્ધચન્દ(કલા), બિટ અને સ્પષ્ટ નાદથી શોભી