SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] ૐકારના અ વિસ્તાર હષ્કાર એ મહિમાશાળી મંત્ર છે, એ વસ્તુ પ્રારંભમાં જ સ્પષ્ટ કરવામાં આવી. તે પછી તેની ઉત્પત્તિ જણાવી અને તેનાં વિવિધ નામેાના પરિચય કરાવ્યેા. હવે તેના અથ પ્રકાશવા ચ્છિીએ છીએ. શબ્દ જાણીએ પણ તેના અથ ન જાણીએ, તે સ્થિતિ તુ'ખડીમાં કાંકરા જેવી થાય છે. વાસ્તવમાં શબ્દના અથ જાણ્યા વિના કઈ ઉપયાગી હેતુ સરતા નથી, તેથી જ મહાપુરુષાએ શબ્દની સાથે તેના અથ પણ જાણી લેવાની હિમાયત કરી છે. પોપટ મુખથી રામ–ામ' આવે છે, પણ રામના અથ શા ? રામ કોણ હતા? તેમણે શું કર્યું"? તેમની મહત્તા શી? વગેરે જાણતા નથી, તેા તેના હૃદયમાં રામ પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ કે આંતરિક બહુમાનની લાગણી પ્રગટતી નથી. તે તા યંત્રવત્ રામ–રામ મલ્યે જ જાય છે. તેવા શ્ચમ કે પશ્ચિમનું ફળ લેાકર'જન સિવાય ખીજું શું? '
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy