________________
કારને મહિમા
શુકલયજુર્વેદના પ્રાતિશાખ્ય મંત્રવિભાગમાં પણ તેને મહિમા જોવા મળે છે. જેમ કે –
ओकारः स्वाध्यायादौ ।॥ ८॥
સ્વાધ્યાયના પ્રારંભમાં સંસ્કારનું ઉચ્ચારણ કરવું, કારણ કે તે પરમ માંગલિક છે.”
શોટ્ટાર ; / ૧ / સર્વ વેદમાં ઋાર શ્રેષ્ઠ છે. મિરિ નામનિશ ત્રહાર | ૨૨ ! “કાર એ પરબ્રહ્મને નામ નિર્દેશ છે.” શુકલયજુર્વેદ કપસૂત્રમાં કહ્યું છે કે— %ાયાચિય પ્રવેશ મળ: कण्ठं मित्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ ॥
ઉષ્કાર” તથા “અ” શબ્દ આ બંને સૌથી પહેલાં બ્રહ્માના કંઠનું ભેદન કરીને નીકળેલા છે, તેથી બંને માંગલિક છે?
શુક્લ યજુર્વેદના તારસારે પનિષદમાં જણાવ્યું
ओमित्येदक्षरं परं ब्रह्म तदेवोपासितव्यम् ।
કાર મંત્ર પરબ્રા રૂપ છે, તેથી તેની જ ઉપાસના કરવી જોઈએ.”
શુક્લ યજુર્વેદની શાટત્યાયનીય ઉપનિષદ્દમાં જણાવ્યું છે કે