SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કારને મહિમા શુકલયજુર્વેદના પ્રાતિશાખ્ય મંત્રવિભાગમાં પણ તેને મહિમા જોવા મળે છે. જેમ કે – ओकारः स्वाध्यायादौ ।॥ ८॥ સ્વાધ્યાયના પ્રારંભમાં સંસ્કારનું ઉચ્ચારણ કરવું, કારણ કે તે પરમ માંગલિક છે.” શોટ્ટાર ; / ૧ / સર્વ વેદમાં ઋાર શ્રેષ્ઠ છે. મિરિ નામનિશ ત્રહાર | ૨૨ ! “કાર એ પરબ્રહ્મને નામ નિર્દેશ છે.” શુકલયજુર્વેદ કપસૂત્રમાં કહ્યું છે કે— %ાયાચિય પ્રવેશ મળ: कण्ठं मित्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ ॥ ઉષ્કાર” તથા “અ” શબ્દ આ બંને સૌથી પહેલાં બ્રહ્માના કંઠનું ભેદન કરીને નીકળેલા છે, તેથી બંને માંગલિક છે? શુક્લ યજુર્વેદના તારસારે પનિષદમાં જણાવ્યું ओमित्येदक्षरं परं ब्रह्म तदेवोपासितव्यम् । કાર મંત્ર પરબ્રા રૂપ છે, તેથી તેની જ ઉપાસના કરવી જોઈએ.” શુક્લ યજુર્વેદની શાટત્યાયનીય ઉપનિષદ્દમાં જણાવ્યું છે કે
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy