________________
પ્રકારના અર્થવિસ્તાર
૫૩
ભાષાવિશારદોએ ઋારની ઉત્પત્તિ “હા રક્ષ ધાતુ પરથી માની છે અને તેથી “જાતિ રક્ષતિ સંસારના ર શો-જે સંસારસાગરમાંથી રક્ષા કરે, તેથોકાર એ અર્થ કર્યો છે.
માંડૂપનિષદ્દમાં કહ્યું છે કેसोऽयमात्माध्यक्षरमोङ्कारोऽधिमात्रम् । વાવા પાત્ર માત્રા પરવાના ૩જા મારફતિષ્ઠા
તે આ આત્મા બ્રહ્મને અધિકૃત અક્ષર કારમાં છે અને તે કાર માત્રાઓમાં વિરાજમાન છે. તે આત્માના ત્રણેય પાદ માત્રારૂપ છે અને માત્રાઓ પાદરૂપ છે, તે આ કાર, ૩ કાર અને એ કાર છે.'
સામવેદ ચોગચૂડામણિ ઉપનિષમાં કહ્યું છે કેअकार-उकार-मकारश्चेति त्रयो वर्णाः।
“ મંત્રના ઉચ્ચારણમાં અકાર, કાર અને મકાર એ ત્રણ અક્ષરે રહેલા છે
ચોગદર્શનના “ વાવ કળવા” એ સૂત્રના વિવેચનમાં કારને ૧, ૩ અને ૪ એ ત્રણ માત્રાઓ કે વર્ણવાળે જ જણાવ્યું છે.
શિવપુરાણ-વિદેશ્વરસંહિતાના દશમા અધ્યાયમાં શિવજી બ્રહ્મા અને વિષ્ણુને કહી રહ્યા છે કે “મારા ઉત્તરવતી મુખથી કાર, પશ્ચિમ મુખથી ૩ કાર, દક્ષિણ મુખથી કાર, પૂર્વવતી મુખથી બિંદુ અને મધ્યવતી મુખથી નાદનું