SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના અર્થવિસ્તાર ૫૩ ભાષાવિશારદોએ ઋારની ઉત્પત્તિ “હા રક્ષ ધાતુ પરથી માની છે અને તેથી “જાતિ રક્ષતિ સંસારના ર શો-જે સંસારસાગરમાંથી રક્ષા કરે, તેથોકાર એ અર્થ કર્યો છે. માંડૂપનિષદ્દમાં કહ્યું છે કેसोऽयमात्माध्यक्षरमोङ्कारोऽधिमात्रम् । વાવા પાત્ર માત્રા પરવાના ૩જા મારફતિષ્ઠા તે આ આત્મા બ્રહ્મને અધિકૃત અક્ષર કારમાં છે અને તે કાર માત્રાઓમાં વિરાજમાન છે. તે આત્માના ત્રણેય પાદ માત્રારૂપ છે અને માત્રાઓ પાદરૂપ છે, તે આ કાર, ૩ કાર અને એ કાર છે.' સામવેદ ચોગચૂડામણિ ઉપનિષમાં કહ્યું છે કેअकार-उकार-मकारश्चेति त्रयो वर्णाः। “ મંત્રના ઉચ્ચારણમાં અકાર, કાર અને મકાર એ ત્રણ અક્ષરે રહેલા છે ચોગદર્શનના “ વાવ કળવા” એ સૂત્રના વિવેચનમાં કારને ૧, ૩ અને ૪ એ ત્રણ માત્રાઓ કે વર્ણવાળે જ જણાવ્યું છે. શિવપુરાણ-વિદેશ્વરસંહિતાના દશમા અધ્યાયમાં શિવજી બ્રહ્મા અને વિષ્ણુને કહી રહ્યા છે કે “મારા ઉત્તરવતી મુખથી કાર, પશ્ચિમ મુખથી ૩ કાર, દક્ષિણ મુખથી કાર, પૂર્વવતી મુખથી બિંદુ અને મધ્યવતી મુખથી નાદનું
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy