SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ મંત્રચિંતામણિ રાત્રિએ મન્ત્રજપ કરવાથી પણ મ`ત્રસિદ્ધિ સત્વર થાય છે. કાર્તિક શુક્લપક્ષની વૈકુંઠ ચતુર્દશીની રાત્રિ પણ તે માટે સંઢ કરવા ચેાગ્ય છે. જો કોઈ પણ કારણે આ ચેગ ન સધાય તેા નીચે જણાવેલા સમયે અવશ્ય મત્રજપ કરવા, તેથી પણ સત્વર સિદ્ધિ મળવા સંભવ છે. ← રાત્રિના વખત દિશા તિથિ વાર ૧ શુક્રવાર ૬ થી ૧૦ વાગતાં સુધી પશ્ચિમાભિમુખ બેસીને ૨ બુધવાર ૬ થી ૯ ૩ મંગળવાર ૮ થી ૧૧ ,, "" ૪ શનિવાર ૧૨ થી ૪ ૫ ગુરુવાર ૧૦ થી ૧ ૬ શુક્રવાર ૬ થી ૯ ૭ બુધવાર ૬ થી ૯ ૮ મંગળવાર ૯ થી ૧૧, ,, ૯ શનિવાર ૧૨ થી ૪ ૧૦ ગુરુવાર ૧૦ થી ૧ ૧૧ શુક્વાર ૬ થી ܕ ,, "" 29 '' 77 ' ૧૨ યુધવાર ૬ થી ૯ ૧૩ શનિવાર ૮ થી ૧૧,, ૧૪ શનિવાર ૧૨ થી ૪ ૧૫ ગુરુવાર ૧૦ થી ૧ 3 "9 ?? 79 "" 39 99 "" "" "" "} "" "" "" ,, ઉત્તરાભિમુખ "" પૂર્વાભિમુખ અન્યભિમુખ નૈઋત્યાભિમુખ પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ ઉત્તરાભિમુખ 99 ઈશાનાભિમુખ પૂર્વાભિમુખ "" AAA 17 ' 17 36 27 "" r 77 h 17 22 પંચાંગમાં જણાવેલા શુભ ચેગે. પણ આ ખાખતમાં સહાયક નીવડે છે. વળી મન્ત્રવિશારદોએ તા એ પણ કહ્યું
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy