________________
મત્રચિંતામણિ,
તે ઘણા મંત્રાથી શુ' ? અને તે ઘણાં તેથી પણ શુ' ? ૐ નમો ના ચળાય ? એ મ`ત્ર સ` અર્થાના સાધક છે. તાત્પર્ય કે તેનાથી ધમ, અથ, કામ અને મેક્ષ એ ચારેય વની પ્રાપ્તિ થાય છે.
૧
♦ ૐ નમો નાચળાચ' એ મંત્રને જેએ શાશ્વત પ્રશ્ન સમજે છે અને અંતકાલે તેના જપ કરે છે, તે વિષ્ણુનુ પરમ પદ્ધ પામે છે.’
ગૃહાતિસ્મૃતિમાં કહ્યુ` છે કે
व्यापकानां च सर्वेषां ज्यायानष्टाक्षरो मनुः । अष्टाक्षरस्य जप्त्वा तु साक्षान्नारायणस्वयम् ॥
સર્વે વ્યાપક મંત્રામાં અષ્ટાક્ષરવાળે મત્ર શ્રેષ્ઠ છે. તે આઠ અક્ષરાના જપ કરીને સાધક સ્વય' નારાયણ ખની જાય છે.’
નારદીય પમાં કહ્યું છે કે
यथा सर्वेषु देवेषु नास्ति नारायणात्परः । तथा मन्त्रेषु सर्वेषु नास्ति चाष्टाक्षरात्परः ॥
૮ જેમ સર્વ દેવામાં નારાયણથી શ્રેષ્ઠ કાઈ દેવ ની, તેમ સ મંત્રામાં અષ્ટાક્ષરથી કઈ શ્રેષ્ઠ માઁત્ર નથી.’ નારાયણ ઉપનિષમાં તા એવા સ્પષ્ટ શબ્દો જોવામાં આવે છે કે ૐ નમો નારાયળાયેતિ મન્તોષાતો વૈજ્યું ગરિષ્યતિ । ’- ૐ નમો નારાયણાય એ મત્રના ઉપાસક વૈકુંઠમાં જશે.’
1