________________
-૨૮
મંચિંતામણિ
- -
-
-
-
-
- -
-
આ જગતને પિતા, માતા, ધાતા (કર્મ ફળ આપનાર) અને પિતામહ અર્થાત્ દાદો હું છું; જાણવા ચોગ્ય પવિત્ર ૩ષ્કાર જવેદ, સામવેદ અને યજુર્વેદ પણ
ગદર્શનમાં કહ્યું છે કેतस्य वाचकः प्रणवः । तज्जपस्तदर्थभावनम् ।
-સમાધિપાદ ર૭–૨૮ તે પરમાત્માને વાચક શબ્દ પ્રણવ છે. તેથી તેને જપ કરવો જોઈએ તથા તેની અર્થભાવના પણ કરવી જોઈએ.'
અગ્નિપુરાણમાં કહ્યું છે કે'ओं' युतं वा सर्वमन्त्रा: पूजनाज्जपतः स्मृताः। होमात्तिलघृताद्यैश्च धमकामार्थ मोक्षदाः ॥
અ. ૨૧, શ્લે. ૩૬. શ્કારની સાથે બધા મંત્રને જેડી પૂજન, જપ તથા -તલ અને ઘી વડે હેમ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.”
આ જ પુરાણના અઠ્ઠાવીમા અધ્યાયમાં કહ્યું છે કેओङ्कारं वाचकं विष्णोः ।
કાર એ ભગવાન વિષ્ણુને વાચક છે.”
માર્કડેય પુરાણનાબેંતાલીશમાં અધ્યાયમાં કારને -મહિમા વિસ્તારથી વર્ણવ્યું છે. તેમાં કહ્યું છે કે
ओमित्येतत् त्रयोवेदास्त्रयो लोकास्त्रयोऽग्नयः ।।