SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ શેષકથન શ્કારને જપ કરતાં પહેલાં કઈ સાધક-ઉપાસક આ ગાયત્રીને ૨૪ કે ૧૦૮ વાર પાઠ કરે તે લાભ થવા સંભવ છે. જેની આંતરિક શ્રદ્ધા ગાયત્રી પર વિશેષ છે, તેણે તે આ પાઠ અવશ્ય કરે. પ્રણવકલ્પમાં શ્કારના એક યંત્રનું વર્ણન પણ આવે છે અને શ્રી હેમચંદ્રાચાર્યે ચગશાસ્ત્રમાં કારના એક યંત્રનું વર્ણન કરેલું છે, તેને પ્રયોગ કેઈ ઉપાસક કરવા ધારે તો તેથી લાભ થવા સંભવ છે, પણ તે કરવું જ જોઈએ એવું નથી, એટલે જ અમે ઉપાસનાવિધિમાં તેને ખાસ નિર્દેશ કરેલ નથી. મૂળ તે મનને સ્થિર કરવા માટે જ યંત્રનું આજના છે અને કારની આકૃતિ પણ એક ચંદ્રરૂપ જ છે, એટલે ચિત્તની સ્થિરતાપૂર્વક તેનું ચિંતન કરવાથી ધ્યાન ધરવાથી યંત્રને હેતુ સરે એમ છે. કેટલાક “ોડ મંત્ર પર ખૂબ ભાર મૂકે છે અને તેને અહર્નિશ જપ કરવાને ઉપદેશ આપે છે, પણ અનુભ એનું કથન છે કે “જોઉંમંત્રનું ઉચ્ચારણ પણ છેવટે . જો + =ો એ પ્રકારે કારમાં જ પરિણમે છે, લે તે બેમાં વાસ્તવિક કંઈ ભેદ નથી. તત્રકારે પણ | માંથી ૪ અને દુને લેપ થતાં શો-કાર અવધ રહે છે, એમ માનીને એ બંનેની એકવાર્યતાનું પાદન કરે છે. એ તે સુજ્ઞ પાઠકો જાણતા જ હશે કે આપણે શ્વાસ છે ત્યારે લો અને મૂકીએ ત્યારે એ અવાજ થાય
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy