________________
મંગલકારી મંત્રપ્રયાગ
૨૧
ચાદ આવ્યે નહિ, પરંતુ થાડી વાર પ્રયત્ન કરતાં ઘમાચનનુ સ્મરણ થયું અને તે ઘમેાચનના જપ કરવા મ'ડી પાયે. તેનું મન એ જપમાં એટલું લીન થઈ ગયુ કે તેને ખાવાપીવાનું પણ યાદ આવ્યું નહિ. તેના અ ંતરમાં ઘમેાચનને જ રણકાર થવા લાગ્યા. તેની આવી પ્રખલ નિષ્ઠા જોઈને પરમાત્મા પ્રસન્ન થયા અને તેમણે દશન આપ્યાં તથા તેની સર્વ ભીડ ભાંગી નાખી.
ખીજમ`ત્રમાં ઉચ્ચારની કંઈ પણ ભૂલ થાય તેા ચાલતી નથી, પણ નામમંત્રમાં ક્દાચ એમ અની જાય તે પશુ, ઉપર જણાવ્યુ તેમ, ખાસ વાંધા આવતે નથી. તેની આ જાતની સરલતાને લીધે જ સાધુસ ંત તેના વિશેષ પ્રચાર કરે છે અને જનતાને પણ તે વધારે અનુકૂલ પડે છે.
પ્રિય પાટો! તમે આ મંગલકારી મ`ત્રપ્રયાગ કરવાનું” ચૂકશેા નહિ.