________________
[૩] રામનામની બલિહારી
ભીર, ગેસ્વાસી
અદાસ
પાત્ર છે. તે
નામના
રામ” એ બે અક્ષરોને મહામંત્ર છે. તેનો મહિમા ભારતવર્ષમાં ખૂબ પ્રસરે છે. તેમાં મહાત્મા કબીર, ગોસ્વામી તહસીદાસ, સમર્થ સ્વામી રામદાસ આદિ મહાપુરુષને હિસ્સો નેંધપાત્ર છે. તેઓ કહે છે કે આ કલિકાલમાં રામનામની બલિહારી છે. મનુષ્યના સર્વ સંકટોનું હરણ કરવા માટે તથા તેને સુખ-સંપત્તિ-આરેગ્યશ-આનંદ આપવા માટે તેના જે સમર્થ મંત્ર અન્ય કેઈ નથી. તમે વિશુદ્ધ ભાવે–પવિત્ર અને તેનું સમરણ કરવા લાગે કે તેનું ફલ દેખાવા લાગે છે.
સ્મરણ (કીર્તન), જપ, મનન, અને લેખન એ ચાર રીતે તેની ઉપાસના થઈ શકે છે. આ ઉપાસના દરમિયાન ઉપાસકે સદાચારી, જિતેન્દ્રિય, ફ્લાહારી, તથા એકાહારી રહેવું જોઈએ, તેમ જ મૌનનું બને તેટલું સેવન કરવું જોઈએ. પરિણામે સિદ્ધિ થાય છે અને તેના પ્રભાવે મનુષ્યને અભિનવ મંગલની પ્રાપ્તિ થાય છે.