________________
કાકલ્પ
૧૧૭
(૬) આવી કુટીની ચારેય બાજુ કુશ ઘાસની જ મનાવવી. (૭) આ પ દરમિયાન કુશનાં બનેલાં જ વજ્ર વાપરવાં. તાત્પર્ય કે લંગાટી તથા ઉત્તરીય વસ્ત્ર વાપરવાં પડે તે તે કુશમાંથી જ બનાવેલાં હાવાં જોઈ એ.
(૮) આ પ દરમિયાન કુશના અનાવેલા આસન “પર જ બેસવું.
(૯) મંત્રજપ હાથમાં કુશ રાખીને કરવા, (૧૦) આ પ દરમિયાન કેડ પર કુશના બનેલા કંદોરા ધારણ કરવા.
(૧૧) પ્રાતઃ, મધ્યાહ્ન અને સાધ્યા એમ ત્રણ વાર સ્નાન કરવું.
(૧૨) કુશની શય્યા પર જ સૂવું.
(૧૩) શાક અને યાદિ દેવધાન્યની ભિક્ષા લઈને આહાર કરવા. આ ૫ મુખ્યત્વે સાધુઓને માટે હાઇ તેમાં ભિક્ષાનુ વિધાન છે. જો ગૃહસ્થ આવા કલ્પ કરે તે શાક અને ચવાદિ દેવધાન્ય પર નિર્વાહ કરે એમ સમજવાનુ છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે આ વખતે ફૂલ, સાત્ત્વિક વનસ્પતિ તથા ચવ અને ચાખાના ઉપયાગ કરે, પણ અન્ય ધાન્ય વાપરે નહિ. ચિત્તવૃત્તિઓને શાંત રાખવામાં આહાર પણ અગત્યના ભાગ ભજવે છે, એ ભૂલવાનું નથી.
(૧૪) સૂર્યની સામે મુખ રાખીને ૐકાર મંત્રના ૧૦૦૦ જપ કરવા,
(૧૫) બાકીના સમયમાં શું કરવું ? તેના અહીં સ્પષ્ટ