________________
૩૩૬
મંત્રચિંતામણિ
ઘરે લાવે અને કન્યાને દેખાડે કે તે ના જ પાડી દે. તેમણે પાંચ-છ વર્ષ આ રીતે પ્રયત્ન કર્યાં, પણ તેમાં સફલતા મળી નહિ. તેમણે કન્યાનું વજન ઘટાડવાના પ્રયાસે કર્યાં, તેમાં કેટલીક સફલતા મળી, પણ કુદરતના આપેલા રૂપ રોંગમાં થાડા જ ફેર પડે છે? આખરે તેમણે મંત્રાપાસન'ના રસ્તા લીધા અને છ માસમાં જ એ કન્યા માટે મનપસંદ સારા મુરતિયા મળી ગયા.
તાત્પર્ય કે સસારના આ અતિ અટપટા પ્રશ્નમાં મત્રસાધન ઘણું ઉપયાગી છે, તેથી તેના પ્રયાગ અવશ્ય કરવા.