________________
૧૩૪
મત્રચિંતામણિ
જોઈએ. તે અ ંગે શ્રીમતુંગસૂરિવિરચિત સૂરિષુખ્ય સલ્પમાં નીચેના શબ્દો દૃષ્ટિગોચર થાય છેઃ
सर्वत्र स्तुत्यादौ प्रणवाः स्वपरेषु शान्तितुष्टिकृते ।
· સત્ર સ્તુતિ આદિમાં સ્વપરના કલ્યાણનિમિત્તે થતાં શાંતિકમ અને તુષ્ટિકમ માં પ્રણવા હોય છે. '
ખીજા સૂરિમંત્રમાં પણ આ વસ્તુના ખાસ નિર્દેશ કરવામાં આવ્યા છે. જેમકે
एवं ज्ञात्वा सर्व स्तुतिपदप्रारम्भे विद्याविभागप्रारम्भे ओमिति સર્વજો ત્યાત્મનસ્ત્ર શાન્તિપુઽદ્ધિવૃદ્ધિ-સ્ફૂર્તિ શિવાયો
च्चारणीयः ।
-
૮ એમ જાણીને સર્વ સ્તુતિપદના પ્રારંભમાં તથા વિદ્યાવિભાગના પ્રારંભમાં સલાકની તથા પેાતાની શાંતિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, સ્ફૂર્તિ ( મત્રદ્વારા પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ) અને કલ્યાણુ માટે ના ઉચ્ચાર કરવા.’
મંત્રવિશારદ શ્રી સિંહતિલસૂરિએ તેમની પ્રસિદ્ધ કૃતિ શ્રીમત્રરાજ-રહસ્યમાં કહ્યું છે કે
अर्हददेहाचार्योपाध्यायमुनीन्द्रपूर्ववर्णोत्थः । પ્રાયઃ સર્વત્રાવો જ્ઞેયઃ મેથ્રિન્સસ્પૃહૈં ॥ ૨૨૪ ॥ • અર્હત, દેહ (અશરીરી સિદ્ધ), આચાય, ઉપાધ્યાય અને મુનીન્દ્રના પૂર્વ વાંથી બનેલા પ્રણવ અર્થાત્ ૐકાર પક્ષ્મણીના સ્મરણ અર્થે સત્ર આદિમાં ભણવા. ’
તાપ કે કાર સવમત્રાની આદિમાં ઓલવા