SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મત્રચિંતામણિ જોઈએ. તે અ ંગે શ્રીમતુંગસૂરિવિરચિત સૂરિષુખ્ય સલ્પમાં નીચેના શબ્દો દૃષ્ટિગોચર થાય છેઃ सर्वत्र स्तुत्यादौ प्रणवाः स्वपरेषु शान्तितुष्टिकृते । · સત્ર સ્તુતિ આદિમાં સ્વપરના કલ્યાણનિમિત્તે થતાં શાંતિકમ અને તુષ્ટિકમ માં પ્રણવા હોય છે. ' ખીજા સૂરિમંત્રમાં પણ આ વસ્તુના ખાસ નિર્દેશ કરવામાં આવ્યા છે. જેમકે एवं ज्ञात्वा सर्व स्तुतिपदप्रारम्भे विद्याविभागप्रारम्भे ओमिति સર્વજો ત્યાત્મનસ્ત્ર શાન્તિપુઽદ્ધિવૃદ્ધિ-સ્ફૂર્તિ શિવાયો च्चारणीयः । - ૮ એમ જાણીને સર્વ સ્તુતિપદના પ્રારંભમાં તથા વિદ્યાવિભાગના પ્રારંભમાં સલાકની તથા પેાતાની શાંતિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, સ્ફૂર્તિ ( મત્રદ્વારા પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ) અને કલ્યાણુ માટે ના ઉચ્ચાર કરવા.’ મંત્રવિશારદ શ્રી સિંહતિલસૂરિએ તેમની પ્રસિદ્ધ કૃતિ શ્રીમત્રરાજ-રહસ્યમાં કહ્યું છે કે अर्हददेहाचार्योपाध्यायमुनीन्द्रपूर्ववर्णोत्थः । પ્રાયઃ સર્વત્રાવો જ્ઞેયઃ મેથ્રિન્સસ્પૃહૈં ॥ ૨૨૪ ॥ • અર્હત, દેહ (અશરીરી સિદ્ધ), આચાય, ઉપાધ્યાય અને મુનીન્દ્રના પૂર્વ વાંથી બનેલા પ્રણવ અર્થાત્ ૐકાર પક્ષ્મણીના સ્મરણ અર્થે સત્ર આદિમાં ભણવા. ’ તાપ કે કાર સવમત્રાની આદિમાં ઓલવા
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy