Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
93
એ વર્ષ ૧૧ અંક-૩૪ તા. ૧-૯-૯૮ : 6 દલા તરવાડી ! પછી કલાકાકા કહે-“રીંગણા લઉ બે-ચાર ! પછી વાડી વતી કહે–અરે! છે છે લે ને દા–બાર.”
બસ આ રીતનો ક્રમ ચાલ્યો હશ-બાર દિવસ તે લેર પડી ગઇ. પણ પછી જ જ વાડીના રી ગણ ઓછા થવા લાગ્યા એટલે વાડીના માલિક શામજી ભૂવાએ ચારને ૨ રિ પકડવા નક્કી કર્યું અને કલા તરવાડી રોજના કમથી રીંગણ લેતા ઝડપાઈ ગયા. પછી જ છે તે ભૂવાએ દલા કાકાને દેરડાથી બાંધીને કુવામાં ઉતાર્યા અને કહેવા માંડ્યા કે કુવા
રે ભાઈ કુવા! કુવા વતી ભૂવા જ જવાબમાં બેલ્યા-બેલો રે ભાઈ શામજી ભૂવા. ૬ કે પછી ભૂવા કહે-ડુબકી ખવડાવું બે-ચાર.” પછી કુવા વતી ભૂવા કહે–અરે ! ખવડાવોને છ ઠશ-બાર.”
બંનેએ એક સરખી રીતે અપનાવી છતાં બિચારા દલા તરવાડીને લેકેએ આ ચોર ગણ્યા. તમને કેવું લાગે છે? આ તે કઈ રીત છે?
આ વાત મેં મારા શાસ્ત્રીય કાલ્પનિક મિત્રને ધ્યાનમાં રાખીને લખી છે. મારા ? મિરાના પિતાની શ્રાદ્ધતિથિ વખતે તેણે તેના પિતાશ્રીના ફોટાને બધે ફેરવવા માંડેલે વ છે એટલે મેં તેને સમજાવ્યો હતો કે આ રીતે બાપુજીના ફેટાને ફેરવ્યા કરવો યોગ્ય છે
નથી. એટલે ઘડી તે તેણે મારી વાત માનેલી. અને મને હું તેને સમજાવી શકવામાં % સફળ થયો તેના આનંદની સીમા નો'તી. પણ હું જેવો તેના ઘરમાંથી બહાર નીકળ્યા ર ૮ કે તરત જ તેણે ફેટો મુકવાનું શરૂ કરી દીધો. શેઠની શિખામણ ઝાંપા સુધી એવું થયું. આ છે પણ હવે તે મારા તે મિત્ર થોડે આગળ વધે છે તેના પપ્પાની કેડીટને સદુપયોગ જ કરી રહ્યો છે.
તેણે મને પૂછયુ કે–પપ્પાના ફેટા આગળ ધરાવેલા પૈસા ક્યા ખાતામાં જાય? મેં કીધું કે - પપ્પા સાધર્મિક હતા માટે સાધારણ ખાતે જાય. મિત્ર કહે-એમ તો ભાવસાધુ જેવા જ હતા. મેં કહ્યું તો-તે રકમ વૈયાવચ ખાતે જાય. મિત્ર કહેપણ એમને જીવયાના પરિણામે વધુ હતા. આ મેં કીધું-તે જીવદયા ખાતે જાય. મિરા કહે-અને હોસ્પિટલે, માનવ સેવામાં વધુ માનતા. મેં કીધું–તે તે રકમ અનુકંપામાં જવા દે.
મિર કહે–ચાર! આમાં તું મન ફાવે તે રીતે ખાતા બદલ્યા કરે છે તે છે શાસ્ત્રીય મર્યા શું છે? એ તે બેલ?