Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala
Catalog link: https://jainqq.org/explore/006069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નાગાબST. તેથી 23 ૩૫ ૨૪ આણોદ્ધારકશ્રી ની પુનિત જીવનગાથા, ધન્ય અહોભાગ્ય અમારાકે આ વિષમ પંચમઆરામાં સર્વજ્ઞ પ્રભુની વાણીના વારસારૂપ આગમે અમને જ્ઞાની-ગુરૂઓના મુખથી સાંભળવા મળે છે. જેમાંથી વિવેકને દીવે સતેજ રહે છે. શ્રી આરામોદ્ધારક ગ્રંથમાળ કપડવંજ-(જિ.ખેડા). i 1IIPTIlill Page #2 -------------------------------------------------------------------------- ________________ :: PUS આગમ દ્વારક ગ્રંથમાલા પુષ્પ-૪૯ BBPL Bileks [વિભાગ-દ્વિતીય [પૂ. આગમાધારક આચાર્યદેવશ્રીની જીવનગાથાનું ભવ્ય સંકલન) સંપાદકે : સંકલનકરે : પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મ. ર્ડ છે. રૂદેવ ત્રિપાઠી ,, ,, , દિલહી પૂ. ઉપ શ્રી સૂર્યોદયસાગરજી મહારાજ > ૫. રતિલાલ ચી. દેશી. અમદાવાદ પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજ દિનેશચંદ્ર નગીનદાસ પરીખ. કપડવંજ મહાપુરૂષોના આદેશથી આપણું જીવનનું ભવ્ય ઉદાત્ત ઘડતર થાય છે. વીર નિ. સં. ૨૫૦૯ પ્રથમવૃત્તિ વિક્રમ સં ૨૦૧૯ મૂલ્ય ૭૫ રૂપિયા આગમ અવલંબને જીવતાં રે જીવન હાયે ઉદાત્ત સલુણા. Page #3 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશક :રમણલાલ જેચંદભાઈ મુખ્ય કાર્યવાહક શ્રી આરામોદ્ધારક ગ્રંથમાલા . કાપડબજાર, પિસ્ટ કપડવંજ (ખેડા) -: પ્રાપ્તિસ્થાન :શ્રી આરામોદ્ધારક ગ્રંથમાલા શેઠ મી. ગુ. જૈન ઉપાશ્રય દલાલવાડા પિસ્ટ-કપઢવંજ (ખેડા) હો રાજ ખાસ સૂચના વિષમ કળિકાળમાં વિષય અને કષાયના તાપથી બચવા આદર્શ શીતધર સમા આગમન મંગળમય વારસાને શ્રમણસંઘમાં વાચના આદિ દ્વારા જીવંત રાખનાર અને કાળના ઘસારાથી આગમોને સુરક્ષિત રાખનાર, આગમમંદિરના સંસ્થાપક, પૂ. આગામે દ્વારક આચાર્યદેવશ્રીના જીવનચરિત્રમાંના દક્ષા પહેલાંના જીવનની ખુટતી કડીઓ રજૂ કરનાર આ ગ્રંથને ખૂબ જ ગંભીરતાથી વાંચી વિચારી વિરલ વિભૂતિ તરીકે પૂ આગમ દ્વારકશ્રીની સાચી ઓળખાણું મેળવી આગામે પ્રતિ હાર્દિક કૃતજ્ઞતાને ભાવ મેળવવા પ્રયત્નશીલ થવું હિતાવહ છે. ફટાઓ તથા ટાઈટલ પ્રસ્તાવના અનુક્રમણિકા વગેરે દીપક પ્રિન્ટરી ૨૭૭૬૧, રાયપુર દરવાજા પાસે અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુદ્રક શકિત પ્રિન્ટરી ૬, સુરેન્દ્ર હાઉસ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. IT. Page #4 -------------------------------------------------------------------------- ________________ 0טטעטן UKE FJ माणिक्यतुल्वो जिनराजशासने चन्द्रद्युति हैमसमाच्छसयंमः । देवेन्द्रवन्द्यश्च सुतत्वहं सः । आनंदसुरिर्जयतात् श्रुताब्धिः । LUUUU m0000 (to) Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોતિર્ધર-આગમપારદશ્વા–આગમસમ્રા શ્રીદેવસૂરતપાગચ્છસામાચારીસંરક્ષક–આમિકકવર વ્યાખ્યાતા | ૦ ૮૨૧૪૫૭ શ્લેક–પ્રમાણુ જય હો આગમધરસૂરિ ! ! ! ૦ ૨૦૦૦૦૦ બે લાખ શ્લોક ૧૭૫ નાના-મોટા પ્રમાણ આગમા-પ્રકરણઆગમ-પ્રકરણગ્રંથો અંગેનું આરસની ૬૪ર૪ની સિદ્ધાંતિક ગ્રંથે આદિનું શિલાઓ પર કોતરણી મુંદર સંપાદન ૦ બે લાખ શ્લોક-પ્રમાણુ ૦ ૭૦ હજાર શ્લોક પ્રમાણ આગમ આદિનું ૩૬૪૧૫” આ ગમિક-પ્રાકરણિક ગ્રંથો ના તામ્રપત્રો ઉપર અંકન અનેકવિધ–સંકલના ગ્રંથોનું અભિનવ-સજન ૦ બે લાખ લેક પ્રમાણ ૦ ૬૦ થી ૭૦ હજાર લેક આગમ આદિનું ૨૪૩૦ ના લેઝર પેપર ઉ૫૨ પ્રમાણ સર્વાંગ-શુદ્ધ મુદ્રણ ૧૫૦ ગ્રથા-પ્રકરણોનું મૌલિક સજન ૦ પ્રાચીન ૮૦ ગ્રંથ ઉપર ૦ ૨૦ હજાર લોક-પ્રમાણ પ્રૌઢ-સંસ્કૃત-ભાષામાં ગુજ, હિંદી સાહિત્યના ૧૫૦૦૦ કલેક-પ્રમાણુ પચીશ ગ્રંથનું સર્જન શ્રી આગમાદ્વારકાચાર્ય નમઃ વિદુર્ભાગ્ય પ્રસ્તાવના આગમ-વાચનાદાતા શિલા-તામ્રપત્રુત્કીર્ણાગમમંદિર-સંસ્થાપક, શાસન પ્રત્યેનીક-વાદિવિજેતા શિલાણાનરેશ–પ્રતિબંધક સાગરજી મહારાજના હુલામણા નામથી પ્રખ્યાત પૂ. આગમાદ્ધારકશ્રી ધ્યાનસ્થ સ્વર્ગત ૯ શ્રી આનંદસાગર–સૂરીશ્વરજી મહારાજ ઃ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાંજલિ... પુણ્યનામધેય, ખ્યાતનામ, શાસન-શાલ વાદવિજેતા, પ્રખર પ્રવચનપ્રભાવક આગમિક-સૂકમ- તના વિવેચક, પ્રવર-વ્યાખ્યાતા શિલા-તામ્રપત્રોકર્ણાગમ-મંદિર સંસ્થાપક, છેલ્લા પંદરદિવસ અર્ધપાસન-મુદ્રાએ કાર્યોત્સર્ગ-ધ્યાનસ્થ-અવસ્થામાં નિમમત્વભાવે શરીર સિરાવનાર, પ્રવચનિકશિરમણિ, ગીતાર્થમૂર્ધન્ય આગમસમ્રા. આગમાવતાર ધ્યાનસ્થ-સ્વર્ગત પૂજ્યપાદ આગમ દ્વારકા 25 ( 2) આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજના પાવન ચરણ-કમલેમાં ભાવભરી.....શ્રદ્ધાંજલિ आगमोद्धारकर्तारं शैलाणेश-प्रबोधकम् । ध्यानस्थ-स्वर्गतं नौमि, सूरिमानन्द-सागरम् ।। DDDDDDDDDDDDDDDDDDDDDDYGGGGGGGGGGGS Page #7 -------------------------------------------------------------------------- ________________ 添添添添添添添添添添添添添。 પૂ. આગમાદ્ધારશ્રીના ગુરૂદેવ શાસન-શાર્દૂલ આગમજ્ઞ–શિરોમણિ 議樂樂樂樂樂樂樂樂樂不樂來樂樂樂樂樂樂樂樂樂樂機 | TITLETTIPPENT"] INTAMIAE4IT AMAHA T: 出一 પ્રવર–વાદિવિજેતા પૂજ્ય મુનિશ્રી ઝવેરસાગરજી મહારાજ સાહેબ Page #8 -------------------------------------------------------------------------- ________________ S પગારમી છરી પાલક ., R ities વિભાગ બીજે અનુક્રમણિકા પ્રકરણ નામ પાન ૨૫ ચરિત્રનાયકીના ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મ.ને પરિચય ૧ થી ૧૫ર ૨૬ ૫. શ્રીચરિત્રનાયકની દીક્ષા-ગ્રહણ માટે સાહસભરી અપૂર્વ તૈયારી ૧૫૩ થી ૨૭૩ ૨૭ અંયમ–ગ્રહણની તમન્નાની ચકાસણી ૧૭૪ થી ૧૭૮ ૨૮ ૫. ચરિત્રનાયકશ્રીની કટીભરી દીક્ષા ૧૭૯ થી ૧૮૨ ૨૯ ૫. ચરિત્રનાયકશ્રીની દીક્ષાથી થયેલ ખળભળાટ ૧૮૩ થી ૧૮૬ ૩૦ ૫. ચરિત્રનાયકશ્રીની શોધ માટે દોડધામ ૧૮૭ થી ૧૯૩ ૩૧ ચરિત્રનાયકશ્રીની આકરી કસોટી ૧૯૪ થી ૨૦૧ ૩૨ ૫. ચરિત્રનાયકની અપૂર્વ ધીરતા ૨૦૨ થી ૨૦૬ ૩૩ શ્વસુર–પક્ષ તરફથી થયેલ ભારે ઉપસર્ગ અને તેને ટાળવા પૂ. ચરિત્રનાયકીને પ્રયત્ન ૨૦૩ થી ૨૦૯ ૩૪ ૫. ચરિત્રનાયકશ્રીની વિષમ પરિસ્થિતિ ૨૧૦ થી ૨૨૦ ૩૫ ન્યાયાલયમાં પૂ. ચરિત્રનાયકશ્રીએ દાખવેલ અપૂર્વ મનોબળ ૨૨૧ થી ૨૨૮ ૩૬ : ૫. ચરિત્રનાયકશ્રીનું વિચિત્ર ભાવિયોગે સાધુવેશે ગુહાગમન ૨૨૯ થી ૨૩૩ ૩૭ પૂ. ચરિત્રનાયકશ્રીની કપરી કસોટી ૨૩૪ થી ૨૪૫ ૩૮ મર્યાદા–પાલન ન કરવાનું દુષ્પરિણામ ૨૪૬ થી ૨૫૧ ૩૯ કર્મની વિષમ-પરિણતિને અજબ પ્રભાવ ૨૫૨ થી ૨૫૫ ૪૦ પિતાજીની કુનેહથી પૂ. ચરિત્રનાયકશ્રીને આજોદ્ધાર ૩૫૦ થી ૨૫૯ ૪૧ ચરિત્રનાયકશ્રીની પુન:જાગૃતિ, દીક્ષાના પંથે પ્રયાણ ૨૭૦ થી ૨૬૪ ૪૨ ૬. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે મગન ભગતની પૂર્વ તૈયારી ૨૬૫ થી ૨૬૮ ૪૩ પૂ. ચરિત્રનાયકશ્રીની ચારિત્રગ્રહણની તીવ્ર આતુરતા છતાં સહયોગની પ્રબળ ભીંસ ૨૬૯ થી ૨૬૬ ૪૪ ૫. ચરિત્રનાયકશ્રીની ચારિત્રગ્રહણની તીવ્ર તમન્ના ૧૭૭ થી ૨૮૦ ૪૫ પૃ. ચરિત્ર-નાયકશ્રીને દીક્ષા અંગે પૂ શ્રી ઝવેરસાગરજી મ.શ્રીની પૂર્વ તૈયારી ૨૮૧ થી ૨૮૩ ૪૬ ૫. ચરિત્રનાયકશી ની દીક્ષાભૂમિ લબડીને ઐતિહાસિક પરિચય ૨૮૪ થી ૨૯૬ ૪૭ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે લીંબડી સંઘને ભવ્ય ધર્મોત્સાહ ૨૯૭ થી ૩૦૩ પ્ર. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે વષીદાન મહોત્સવ ૩૦૪ થી ૩૦૭ ૪૯ પૂ. ચરિત્રનાયકશ્રીનું ચારિત્રગ્રહણ ૩૦૮ થી ૩૧૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ श्रीवर्धमानस्वामिने नमः । विजयतां जिनशासनम् ॥ | નમોનમઃ ઇવ-સ્ત્રાવરનિ સામણા શરાર્થન્ગઃ || 99999999999 છે આ...મુ....ખ.... જિનશાસનના તેજસ્વી ઝળહળતા સૂર્યસમા, વિષમ કલિકાળમાં પરમાધારસ્વરૂપ-હિતનાગમના સારતાવના અઠંગ પ્રરૂપક, આગમ-સમ્રાટ, આગમના તલસ્પર્શી વિવેચક, ધ્યાન-સ્વર્ગત ૫. આગમ દ્વારક આચાર્યદેવશ્રાના સમુદ્રની જેમ વિશાળ અથાગ જીવનકાંગાના વિશિષ્ટ પુણ્યપ્રવાહને સાંકળી લોકભાગ્ય મનહર-શૈલિમાં વિશિષ્ટ જીવનચરિત્ર તૈયાર કરવાનો મંગળ સંકલ્પ મૂળીનરેશપ્રતિબોધક શારદંપર્યજ્ઞાતા વાત્સલ્ય સિંધુ પૂ. આ. શ્રી. માણિયસાગર સુરીશ્વરજી ભગવંતોના મંગળ-આશીર્વાદથી વિ. સં. ૨૦૨૧ કપડવંજના ચોમાસામાં પ્રાદુભવેલ. પૂ. ગચ્છાધિપતિશ્રીએ મહાકૃપા કરી અમે ત્રણેયને આ સંકલ્પને સાકાર બનાવવા આજ્ઞા ફરમાવેલ. પૂ. ગચ્છાધિપતિશ્રીની કરૂણાના ઓશીગણ બનેલ અમો ત્રણએ જીવનના પરમ-સૌભાગ્ય તરીકે આજ્ઞાને શિરોધાર્ય કરી ૫. આગમારક આચાર્યદેવશ્રીના બહુમુખી વ્યકિતત્વ અને સર્વગ્રાહી પ્રતિભાની છત્રછાયા તળે અપૂર્વ ગુરૂભકિત ઉત્કૃષ્ટ ગુણાનુરાગ અને પૂ. ગચ્છાધિપતિ ની આજ્ઞાને સાકાર બનાવવાના પ્રમોદભાવ ની ત્રિવેણીમાં શુદ્ધ બની યથાશક્ય એકસાઈ રાખી પૂ. આગમ દ્વારકશ્રીની જીવનગંગાના પાવન-પ્રવાહને સંકલિત કરવાનાં સાધનો ટાચા હોવા છતાં દેવ-ગુરૂકૃપાએ વ્યવસ્થિત રૂપમાં જીવનભાગીરથીને પુણ્યપ્રવાહ યથાશકય સંતે સુબદ્ધ કરી જિજ્ઞાસુ-વાચકો સમક્ષ રજુ કર્યાના આત્મસંતોષનું સંવેદન અનુભવીએ છીએ. અરિત્ય-શકિતશાળી દેવ-ગુરૂની વરદકૃપા, પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ કરૂણા અને પૂ. આગમોદ્ધારક આચાર્યદેવની અદ્રશ્ય સહાય આદિના પ્રતાપે આ વિરાટ કાર્યમાં કંઈક સફળતા મેળવ્યાનો સંતોષ અનુભવીએ છીએ આ કાર્યમાં નામી-અનામી ઘણા પુણ્યશ્લોક ઉદારચરિત મહાનુભાવોના ગુણાનુરાગભર્યા સહકારની અનુમોદના સાથે આ જીવનકથાના આલેખનમાં હકીકતદોષ કે કોઈ વિગતની વિકૃત રજુઆત બદલ હાર્દિક ક્ષમા માંગવા સાથે વર્તમાનકાળનાં અદ્વિતીય આગમજયોતિર્ધર મહાપુરૂષના ઉદાત્ત જીવન-ચરિત્રને વાંચી વિચારી સુજ્ઞ વિવેકી વાચકો અભુત પ્રેરણા મેળવી જીવનને ઉચ્ચકક્ષાએ લઇ જવા સતત પ્રયત્નશીલ બને એ મંગલ અભિલાષા. વીરનિ. સં. ૨૫૦૯ વિ. સં. ૨૦૩૯ પ્ર. ફા. વ. ૧૪ આ. કંચનસાગરસૂરિ ઉપ સૂર્યોદયસાગર ૫. અભયસાગર Page #10 -------------------------------------------------------------------------- ________________ DEEO ********** आगमनबाट आगमन्योतिर्धर शैलाणा नरेशप्रतिबोधक गीतार्थ सार्वभौमं श्रीदेवसूरत पागच्छसामाचारी संरक्षक ध्यानस्थस्वर्गत आगमोद्धारक आचार्य श्री आनंदसागर सूरीश्वरजी महाराज आगमोद्वारकर्तार शैलाणेशप्रबोधकम्। ध्यानस्थस्वर्गत नौमि सागरानंद सूरिणम् || जन्म स. १९३१ - सायद गुजरात दीक्षा १९४७ सुद बडी (सौराष्ट्र) धन्यारापद १९६० ०५० 5 धनुर्मासो of stus seye sty १८५ sec 29 50 5 20 AGY HIT gesels te Este 2000 પૂ. આગમાદ્ધારક આચાય દેવશ્રી (विशिष्ट मुद्राखे) बाद समाधी आगम मंदार शैत्ञणेश प्रबो द्वारममलमतिभरादागमोद्धारदक्षम्, सिद्धाद्री सूर्यपुर्यां वरभवनकर शैठताम्रागमानाम्। मृत्युजेतारमुच्चैर्निजतनुजहनादयान मुद्रासमाद्यौ, सिद्धान्तोको सुधीरे नुत भविक जनाः सागरानंद सूरिम् ॥ आचार्य पद वि.सं. १९७४ वैशारव सुद१०सुरत आगमवाचना () वि.सं. १९७१ भी १९७७ पाटण कपड अमदाबाद सुरल पालीताणा म बेलापंदर दिवस अर्धपद्मासने ध्यानस्यवशामा स्वर्गवास वि.सं. २००६६ शारद लहान उपाय सुरत 5 चातुर्मासो १९६४ १६७४.१९८२२००० मुंबई. १९६४ १९७७ १९७१ १९६ seesseev, sees gee, gee fr १९७७ १९७८ १९७९म १९८३ साडी. १९८५ १९९३ भर जामनगर १९९० मा अ. 'रुममेट પૂજ્યપાદ, આગમાના તલસ્પર્શી વ્યાખ્યાતા, જીવંત આગમિક-જ્ઞાનકોશ સમાન, પૃ. આગમસમ્રાટ આચાર્ય દેવશ્રીની સ્વર્ગવાસ પૂર્વે અઢી વર્ષની અને સ્વર્ગવાસ વખતની છેલ્લા ૧૫ દિવસની અ પદ્માસન મુદ્રાને વિશિષ્ટ-કલાથી સયુક્તરીતે જણાવનાર અત્યદ્ભુત વિરલ ચિત્ર............. Page #11 -------------------------------------------------------------------------- ________________ Ex આઝ પૂ. ગમેદ્વારકશ્રીના સદ ઉપદેશથી સંસ્થાપિત શ્રી આગમ મંદિર પાલીતાણી . Cઝઝ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર પાલીતાણા Page #12 -------------------------------------------------------------------------- ________________ આગમ દ્વારકશ્રીના ભક્તો તરફથી ભેટ ધરેલી શ્રુત-ભકિત પુષ્પ-માળા AAN SHAYARSION शास्त्रं सर्वत्रगं आगमोद्धार-फत्तार शैलाशप्रबोधकम् । ध्यानस्थस्वर्गत नौमि सूरिमानंदसागरम।। चतुः जयतु जयतुलोकै सागरानंदसूरिहरतु हरतु पापं देशनाभिजंजाना। नदतु नदंतु लोकेतद्गुणग्रामवीणा सरतु सरतु कीर्तिस्तस्य लोकेसनाहि कथयिता- डॉ.स्द्रदेव त्रिपाठी दिल्ही. वित्राट EGUM Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીના દીપિકાઅલ્વરૂપે સંયોજિત અદ્દભુત લેક KALAAPARINE CMNAHANANJAVELESGHAVENAVAISE VAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVA SULSODENDRA COPersote RECORDIAS MAHIMALA सागर र न्ति गुरव YYYY M 20PIERROUP मेष नित्यज टिताग Tan नश DIDIODRoa0eos दीपिका-बन्ध: ज्ञानं मिनेशगादिता गमजं यतीन्ट्रा: आनन्दसागरवरा जगते ददाताः। उन्धा जितेन्द्रियगणा जजमेषु, नित्यं जयन्ति गुरको मुदमाददानाः॥१॥ - डो. सद्रदेवरियाडी.दिल्ही. 1E Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાબુલાલ કેશવલાલ શાહ અમદાવાદ જિનદાર્જ રજનિકાંત શાહ અમદાવાદ આશિષભાઈ માણેકલાલ શાહ અમદાવાદ કુમારપાલ જે. શાહ અમદાવાદ Page #15 -------------------------------------------------------------------------- ________________ તર્કત પેઈન્ટર રાઘવભાઈ વસાભાઈ પાલીતાણા ... દિનેશચ'દ્ર. નગીનદાસ પરીખ કપડવ’જ અશ્વિનકુમાર એસ. દવે પાલીતાણા નાગેશકુમાર આર. ભાજક વડગામ (પાલનપુર) Page #16 -------------------------------------------------------------------------- ________________ / શ્રી ગૌતમસ્વામિને નમઃ | પ્રકાશકીય નિવેદન મહામંગલકારી શ્રી જિનશાસનના અદ્રિતીય-પ્રભાવક, શાસનમાન્ય આઠ પ્રભાવકો પૈકી–પ્રાચીનકપ્રભાવક–શિરોમણિ, આગમના વારસાને પ્રોજજીવિત કરનાર અને કાળ–બળથી નાશ પામી રહેલ કે સંપ્રદાયના માહથી આગમોના મળપાઠો સાથે અળવીતરાં કરનારાઓના હાથે વેરવિખેર થઇ રહેલ આગમને નાશ પામતા અટકાવવા આરસની સુંદર શિલાઓ ઉપર કોતરાવી ચિરસ્થાઇ બનાવનાર અને રાજકીય વિપ્લવ કે કુદરતી આસમાનીસુલતાનીમાં હેરફેર કરી શકાય તેવા તામ્રપત્રો પર કોતરાવી આગમોના વારસાને સુરક્ષિત કરનાર ૫. પૂ. આગમોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. દેવશ્રી આનંદ સાગર સુરીશ્વરશ્રીના અદભુત વ્યકિતત્વની ગરિમાને સમદ્ધ પરિચય પ્રાપ્ત કરવા ખુબજ ઉપયોગી આગમ જ્યોતિર્ધર' ગ્રંથના બીજા વિભાગનું પકાશન કરતાં અમો ખૂબ ગૌરવભર્યો હર્ષ વ્યક્ત કરીએ છીએ. સાગર-સમુદાયને શિરતાજ, વાત્સલ્યસિંધુ, શાદંપર્ય બેધક, ગચ્છાધિપતિ આ. શ્રી માણિક્યસાગર સુરીશ્વર ભગવંતના વિ. સં. ૨૦૨૨ના અમારે ત્યાંના ચોમાસામાં પૂ. આગમોદ્ધારકશ્રીના જન્મ-દિવસે (અષાઢ વદ અમાસ) વિચારણા થયેલ કે– અત્યાર સુધીમાં પ્રગટ થયેલ પૂ. આગદ્દારકશ્રીને ૨૫-૩૦ જીવનચરિત્રોમાં પૂઆગમાદારકશ્રી જેવા રત્નની ઉત્પત્તિ કયાં? કેવી રીતે? કયા સંજોગોમાં થઈ ? વગેરે બાબતે અંધારામાં જ છે. માત્ર પાંચ-દશ લીટી કે બે-ચાર પાનાં-“ કપડવંજમાં મગનભાઈને ત્યાં જમનાબેનની કુક્ષિએ પૂ. શ્રીને જન્મ થયે” આટલી જ માત્ર વિગત મળે છે. પણ પૂ. આગમ દ્વારકશ્રીની જન્મભૂમિ કેવી ઉદાત્ત? માતા-પિતા કેવા ધર્મિષ્ઠ? કેવા સંજોગોમાં પૂ. શ્રીનું ધાર્મિક-ઘડતર થયું ? વગેરે બાબતો અંગે વ્યવસ્થિત માહિતિ મળતી નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ તેથી પૂ. આગમેદ્ધારકશ્રીના શિષ્યરત્ન પૂ. ઉ. સૂર્યોદયસાગરજી મ. તથા પૂ. 9. ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. પાસે આવી ઘણી વિગતો હોવાનું જાણું પૂ. ગચ્છાધિપતિશ્રીએ પ્રાચીન–બાબતના ગહન-સંશોધક પૂ. આ.શ્રી કંચનસાગરસૂરિમ. તથા પ. ઉ સૂર્યોદયસાગરજી મ. તથા પૂ.પં. શ્રી અભયસાગરજી મ. આ ત્રણને વિશિષ્ટ રીતે પૂ. આગમોધારકશ્રીનું જીવનચરિત્ર તૈયાર કરવાનું કામ સંપ્યું. એમાં સૌથી વધુ માહિતી પૂ. પં. શ્રી અભયસાગરજી મ. પાસે હોઇ આખા જીવનચરિત્રને તૈયાર કરવાની જવાબદારી તેમને સોંપાઇ, પૂ. આચાર્ય મ. શ્રી. તથા પૂ. ઉપાધ્યાય ભગવંતને માહિતી પૂરી પાડી સહયોગી બની રહેવું તેમ પૂ. ગચ્છાધિપતિશ્રીએ નિયત કરેલ આ રીતે અત્યંત નવી ગૂઢતમ-બાબતના સંકલન રૂપે ૪૫૦ પાનાનો પ્રથમ ભાગ વિ. સં, ૨૦૩૩માં પ્રકાશિત કર્યા પછી ૫. સંપાદક-પંન્યાસજી મ.ને હાટ ની તકલીફ થતાં શાસનની અનેક–પ્રવૃત્તિઓમાં સમય ઓછો હોઈ છ વર્ષે આ બીજો ભાગ સકલ-સંઘની સેવામાં રજુ કરવા સમર્થ થયા છીએ. પ્રથમ–ભાગમાં ૫ આગમેદ્વારકીના વ્યકિતત્વને અનુરૂપ કુદરતી ભાવી-ગે કેવા વિશિષ્ટ દેશ, પ્રાન્ત, ગામ, કુળ, માતા. પિતા, ઘડતર, આદિના સંયોગ મળ્યા ? તે વર્ણવવા સાથે ધાર્મિક–જીવનના ઘડતરના અનેક વિશિષ્ટ-પ્રસંગે, તથા દીક્ષાની પ્રાથમિક-ભૂમિકાના વર્ણન પ્રસંગે પૂ. આગમો.શ્રીના ગુરૂ મ. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. જેવા અદ્વિતીય શાસન-પ્રભાવક–મહાપુરૂષનું સાગર–શાખાના અંતિહાસિક વર્ણન સાથે દીક્ષાની પૂર્વ-તૈયારી સુધીની વિગત આપેલ. પ્રસ્તુત બીજા–ભાગમાં ૫ આગમોદ્ધારકના ભવ્ય–વિરાટ જીવનના અદ્વિતીય શિલ્પી મહાપુરૂષ ૫. ઝવેરસાગરજી મ.ની બહુમુખી વિદ્રત્તા આગમિક અગાધ–રહસ્યભરી વાંચના વગેરેના અદ્રિતીય શાસનપ્રભાવનાના વિસ્તૃત વર્ણનમાં એક બાવન (૧૫૨) પાનાં રોકાયા છે. ત્યાર પછી આવા મહામહિમાશાલી, અજોડ વિદ્વાન ગીતા–ધુરંધર, તે વખતના શ્રમણ-સંઘના વિશિષ્ઠ ધુરંધર મહાપુરૂષે પણ જેમનું ગૌરવ કરતા એવા પૂ. ઝવેરસાગરજી મ.ની નિશ્રામાં પૂ. આગમ દ્વારકશીએ જીવન–સમર્પણ કેવી તમન્ના અને દૃઢ નિષ્ઠા સાથે કર્યું? વગેરે જણાવી દીક્ષાના પ્રસંગે આવેલ ભગીરથ ઉપદ્રવોમાં પણ પૂ. આગમેદ્વારકશી કેવા અડગ ટકી રહ્યા? વગેરે જણાવેલ છે. ત્યાર પછી અત્યાર સુધી કોઈના ખ્યાલમાં ન હોય તેવા અદભુત પ્રસંગના વર્ણનમાં સંસારી-પત્નીએ કરેલ વનસ્પતિના પ્રયોગથી એમ સમજાય છે કે Page #18 -------------------------------------------------------------------------- ________________ તે વખતના મહાન ગીતામાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને સંસારી પિતાજીની અનિરછા છતાં "મારા નિમિત્ત બીજા બધા કેટલા હેરાન થાય છે ? એવી લાગણીને વશ થઈ કપડવંજ આવવાની ભૂલના પરિણામે ભાવીગે કે કરુણ રકાશ થયો ? એ પ્રસંગ ભવિતવ્યતાની પરાકાષ્ઠા અને કમનુસારિણી મતિ પ્રબળ બને એવી વાતની રજુઆતથી લેખક ૫. શ્રી પંન્યાસજી મહારાજે એ ઉપસાવ્યો છે કે ગુરૂ આજ્ઞાની અવહેલના કરવાની ભાવના નહીં છતાં ભાવી કેવું ભાન ભૂલાવ છે ? એ જાતના મહાપુરૂષના જીવનમાંથી કેવા બાધપરું મળે છે ? વગરે જણાવ્યા પછી સૂતેલા આમા ફરીથી કે જાગૃત થાય છે. ? પ્રસંગ પણ ખૂબ સરસ રીતે રજુ થયો છે. છેવટે ૫. શ્રી ઝવેરસાગરજી મ. સા. પાસે કેવા ભવ્ય ઉલાસ-ભર્યા વાતાવરણમાં પૂ. આગામેદ્વારકશ્રીની દીક્ષા થઈ ? અને તે પ્રસંગે લીંબડીના ઠાકોર વગેરે રાજવર્ગ પણ કેવા વધામણા કર્યા ? વગેરે ખાસ નોંધપાત્ર છે.. છેવટે વિ. સ. ૧૯૪૭ના મહા સુદ પના શુભદિને પૂ. આગમાદ્રારકશ્રીની દીક્ષાના વણ ન સાથે પ્રસ્તુત-પુસ્તકની સમાપ્તિ થાય છે. આ જીવનગ્રંથને સુયોગ્ય-સુવ્યવસ્થિત બનાવવા બનતા સઘળા પ્રય-ના કર્યા છે, પરંતુ અમન પોતાને પણ જાઇએ તેવા આત્મસંતોષ થયો નથી, તેમ છતાં મ નથારાજ રતનીયું ન્યાયને અનુસાર શક્તિ તેવી ભકત સુકિત પ્રમાણ શકય તેટલી સાવચેતી રાખી પૂ. આગમાધારકશ્રીના અદ્રિતીય વ્યકિતત્વને ઉદાત શૈલિમાં રજુ કરવા સાદર પ્રયત્ન કર્યો છે. તેમ છતાં પ્રકાશન-સંબધી રહેલી ઉણપાન દરગુજર કરી કલિકાળના અનન્ય પ્રભાવક, વિરલ વ્યકિતત્વભૂષિત મહાપુરૂષની જીવન-નીતિના બંધારણીય મહત્વપૂર્ણ-પદાર્થોને સમજી, વિચારી આત્મસાત કરવા સમર્શ બને ! એવી મંગળકામના છે : વધુમાં આ ગ્રંથના પ્રકાશનમાં જ્ઞાત-અજ્ઞાત અનેક મહાનુભાવોને સહયોગ છે, તે નામી-અનામી સઘળા મહાનુભાવોના નામો લેખ સુશકય નથી, એટલે ગુણાનુરાગભર્યા-આંતરથી તેના ઉદાત્ત દૃષ્ટિબિંદુની હાર્દિક-અનુમોદના કરી આત્મસંતોષ મેળવીએ છીએ. છતાં ખાસ કરી કેટલાક વિશિષ્ટ વ્યકિતઓની મૂક-સેવાની પ્રવૃત્તિથી ઉપજતી વિશિષ્ટ પ્રમાદ ભાવના બળ તેઓના સહકારની નોંધ લેવા સ્વત: પ્રબળ-આંતર-પ્રેરણા થાય છે. તો તે આંતર પ્રેરણાને સાકાર બનાવવાની પુનિત ફરવાના આધારે જણાવાય છે કે : કવનચરિત્રના નાના-મોટા સઘળાં કામમાં વિશિષ્ટ પ્રાણશકિતના ધબકારા સમાન વાત્સલય સિંધુ સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ કરૂણાના પૂર્ણ ઋણી છીએ. Page #19 -------------------------------------------------------------------------- ________________ જે વિના આવા મહાભાગીરથ કાર્યનું ઉપસ્થિત સ્વરૂપ સાકાર બની શકત નહીં. આ ઉપરાંત સંપાદક પૂ. આચાર્યશ્રી, પૂ. ઉ.પા. શ્રી તેમજ પૂ. પંન્યાસ શ્રી ની અપૂર્વ ગુરૂભકિતની અનુમોદના વારંવાર કરીએ છીએ. જેમાં ખાસ કરીને પ. પૂ. . શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ની અપૂર્વ–ગુરૂભકિતની વારંવાર અનુમોદના કરીએ છીએ. કેમકે પૂ. પં શ્રી મ. પોતાની અનેકવિધ શાસનાનુસારી પ્રવૃત્તિઓ, નાદુરસ્ત તબિયત આદિ છતાં પણ ખંતભરી મહેનત અને નિષ્ઠાપૂર્વક જુના દસ્તાવેજી પત્રો, અને જુના ગ્રંથોની વિગતોનું સંકલન કરવા પૂર્વક પૂ. આગોદ્ધારક આચાર્યદેવશ્રીના દીક્ષા વખતના અનેક અજ્ઞાત-અંધકારમય બાબતે ઉપર સુંદર વેધક પ્રકાશ પાથરી જીવનચરિત્રના તેતે ઉત્સાહપ્રેરક પ્રસંગને એવા સુંદર વ્યવસ્થિત રૂપે ઉપસાવ્યા છે કે જે વાંચી ગમે તે સુજ્ઞ, વિવેકી, વાચક વાસ્તવિક–સ્થિતિને સમજી શકે. વધુમાં પૂ. આગમો ધારક આચાર્યદેવશ્રીના વિરલ ગુણવૈભવને બાળજીવો સહેલાઇથી ઓળખી શકે તેવી બાહ્ય-આકક સાજસજજા આદિ અનેક અટપટા માર્ગોમાંથી પસાર થઈ અદ્યતન-શૈલિમાં આવતી - અનેક વિષમતાઓને ધીરતા પૂર્વક હડસેલી સુંદર પ્રકાશન માટે અમને ઉદા પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત પૂ. આ. શ્રી કંચનસાગર સુરીશ્વરજી મ. પૂ. ઉ.પા. શ્રી સુર્યોદયસાગરજી મ. પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ પુ. મુનિ શ્રી મહેન્દ્ર સાગરજી મ. આદિ મુનિ-ભગવંતની કૃપાને અમે વારંવાર અભિનંદીએ છીએ. જેઓએ જીવન ચરિત્રની અનેક દુર્લભ-ઉપયોગી સામગ્રીના સંકલનમાં તથા પ્રકાશન અંગે આર્થિક સહયોગ માટે તે તે, સંઘોને પ્રેરણા આપી. ૫. આગામોધ્ધારક આચાર્યદેવશ્રી પ્રતિ અપૂર્વ ભકિતભાવ : વ્યકત કર્યો છે. આ ઉપરાંત સાગર–સમુદાયના વર્તમાન નાયક, ૫. શાસનપ્રભાવક પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગર સરીશ્વરજી મ. તથા સાગર સમુદાયના અનેક પદસ્થ-ભગવત અને શ્રમણ-મુનિ ભગવતે તથા પૂ. આગમાદધારક આચાર્યદેવશ્રી પ્રતિ ભકિતભાવ ધરાવનાર ૫ સાધ્વીજી ભગવંતે આદિએ અનેક રીતે અમારા આ કાર્યને સફળ બનાવવા વિવિધ મંગળ-પ્રેરણા આપી છે. તે બદલ અમો તેઓશ્રીના ચરણોમાં વારંવાર નતમસ્તકે વંદના કરીએ છીએ. આ ઉપરાંત આર્થિક લાભ લેનારા જૈન શ્રી સંઘે અને મહાનુભાવોના ૫. આગામોધારકશ્રી અને તેમના સમુદાય પ્રતિ ગુણાનુરાગ ભર્યા અંતરના ભકિતભાવની ખૂબ અનુમોદના કરીએ છીએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ વધુમાં આ પ્રકાશનને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે પૂ. પંન્યાસીની પ્રેરણાને ઉમંગભેર ઝીલી દિવસ-રાત જોયા વિના ખડેપગે તૈયાર રહેનારા નીચેના મહાનુભાવોની ગુણાનુરાગ સભર ગુરૂભકિતની વારંવાર અનુમોદના કરીએ છીએ. # બાબુલાલ કેશવલાલ શાહ (ચાણસ્માવાળા) અમદાવાદ અશ્વિનકુમાર એસ. દવે પાલીતાણા * લાલચંદ કે. શાહ (વણોદવાળા) અમદાવાદ * પંડિત હરગોવનદાસ સંપ્રીતચંદ કપડવંજ * ચંદુભાઈ ઠાકરશી રંગાણી પાલીતાણા * રાઘવભાઈ વસરામભાઈ પાલીતાણા અહીં ખાસ નોંધવા જેવી બીન એ છે કે - આ જીવન-ચરિત્રના આલેખનમાં પૂ. સંપાદક મ, શ્રીની પ્રવૃત્તિન ઘણી રીતે સહેલી બનાવનાર તેમજ છુટક હકીકતોને અનેક સંદર્ભ ગ્રંથમાંથી સંકલિત કરનાર લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાપીઠ, નઈ દિલ્હીના પ્રોફેસર, ૫. પંન્યાસજીશ્રીની જંબુદીપ અને ભૂ ભ્રમણ અંગે છેલ્લા ૨૧ વર્ષોથી અનેક રીતે સેવા આપનાર છે. રૂકવિ ત્રિપાઠી એમ.એ.પીએચ.વ ના પ્રયાસની આંતરિક-ભાવ સાથે ધન્યવાદ ગ્ય માનીને - ખૂબ અનુમોદના કરીએ છીએ. આ ઉપરાંત નીચેના ઉત્સાહી ધર્મપ્રેમી પુણ્યવાનની અને હાર્દિક અનુમોદના કરીએ છીએ. o જિનદાસ રજનીકાંત શાહ (ઉવર્ષ ૨૫) બી. કોમ. એલ. એલ. બી. ચાર્ટડ એકાઉન્ટન્ટ ૦ કુમારપાળ જયંતીલાલ શાહ (ઉ. ૨૪) બી. કોમ ૦ આશિષકુમાર માણેકલાલ શાહ (ઉં. વ. ૨૩) બીકોમ. એલ. એલ. બી. ૦ નાગેશકુમાર રામશંકર ભેજક (ઉં. વ. ૨૨) વડગામ (પાલણપુર) આ ચાર મહાનુભાવોએ વ્યાવહારિક નોકરી, દુકાન કે ઘરકામની જવાબદારીમાંથી પણ સમય ફાળવી ૫. પં. શ્રી અભય સાગરજી મ.ની આજ્ઞા-પ્રમાણે સંપાદન અને પ્રકાશન કાર્યની બાહ્ય-અત્યંતર જવાબદારી હળવી કરવામાં તેમજ પૂક-મેટર લાવવા લઈ જવા અને પ્રેસ-બ્લોક વાળાને ત્યાં આંટા-ફેરા આદિ અનેક અટપટી કામગીરી પણ સફળ રીતે અને હોંશિયારી પૂર્વક પતાવી પૂ. પંન્યાસજી મ.સીનું સંપાદન કાર્ય, અને અમારું પ્રકાશન કાર્ય ખૂબ જ સહેલું અને સગવડ ભર્યું બનાવી પોતાનું જીવન ધન્ય-પાવન કર્યું છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવ પ્રતિ મંગળ પ્રાર્થના છે કે આ મહાનુભાવો સ્વ-પરકલ્યાણની સાધનામાં અગ્રેસર બની શાસનના વફાદાર બની ભવિષ્યમાં જીવન વધુ ધન્ય બનાવે! સાગર ઉલેચવાની જેમ અતિવિશાળ અને બહેાળાહાથે જે કામ સુંદર સુવ્યવસ્થિત બને તે કામમાં અનેક હાથેાની ગરજ સારનાર આ ચાર મહાનુભાવાની હાર્દિક અનુમાદના જેટલી કરીયે તેટલી ઓછી છે. કપડવ’જના ધર્મપ્રેમી શ્રી દિનેશચંદ્ર નગીનદાસ પરીખના અંતરંગ ‘લાગણી ભર્યા-સહકારની પણ હાર્દિક—કૃતજ્ઞતાપૂર્વક અનુમાદના કરીએ છીએ. જેઓએ જીવનચરિત્રના આલેખનની કાચી સામગ્રીના નાની વિગતથી માંડી મહત્વની અનેક બાબતે શેાધી–શેાધીને ચીવટ—ાંત-લાગણીના ત્રિભેટે સમપીને પૂ. પન્યાસજી મહારાજના કાર્યને વેગવંતુ, ઘાટીલું તથા વ્યવસ્થિત બનાવવા ધંધાકીય વ્યાવહારિક મુશ્કેલીઓને ગણકાર્યા વિના ખૂબ જ આત્મભાગ આપ્યો છે. તે દિલ્હીના ડો. ત્રિપાઠીના ધર્મપ્રેમની ફરીથી હાર્દિક અનુમોદના કરીએ છીએ. આ ઉપરાંત પૂ. પંન્યાસજી મહારાજની દોરવણી મુજબ જીવનચરિત્રના ગ્રંથને સુંદરતમ બનાવનાર ચિત્રકાર શ્રી દલસુખભાઈ વી. શાહ (સાબરમતી-અમદાવાદ) તથા આર્ટિસ્ટ નાનુભાઈ ઉસરેએ (મણીનગર–અમદાવાદ) રાત-દિવસ જોયા વગર રેખાચિત્રા વગેરેનું અર્જન્ટ કામ ઉમંગભેર કરી આપી અપૂર્વ-ધર્મસ્નેહ દાખવ્યો છે. તથા વિવિધ પ્રયત્ન-સાધ્ય અટપટા બ્લોકો પણ સુંદરતમ રીતે બનાવી આપવા માટે શ્રી મામુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપેળ અમદાવાદ)ની દેખરેખ તળે પ્રભાત પ્રેસેસ સ્ટુડીઓ તથા ગજ્જર સેસ સ્ટુડીઓવાળા તથા આર્ટીસ્ટ સરેની દોરવણી મુજબ ગ્રાફીક પ્રેાસેસ સ્ટુડીઓ (ભદ્ર-અમદાવાદ)વાળાએ અર્જન્ટ ડીલેવરી પણ આપીને સ્વચ્છ કામ કરી આપી અંતરંગ ધર્મરૂચિ તથા સૌજન્યનાં દર્શન કરાવ્યાં છે. આ રીતે પ્રુફ રીડીંગ અને સ્વચ્છ મેટરની કાળજી રાખી અપૂર્ણ ઉદાત્ત ધર્મરનેહ દાખવનાર ૫. શ્રી રતીલાલ ચીમનલાલ દાશી ( શ્રી હેમચદ્રાચાર્ય જૈનપાઠશાળા અમદાવાદ )ની દોરવણી અને મંગળ માર્ગદર્શન નીચે રાત—દિવસ ખડે પગે રહી પૂ. પંન્યાસજી મ. શ્રીના વિષમતાવાળા લખાણ કે પાછળથી આવતાં ઉમેરાઓને પણ શ્રમને ગણકાર્યા વિના ઉમેરીને સ્વચ્છ–છપાઈ કરી આપનાર શકિત પ્રિન્ટરી (૬ સુરેન્દ્ર હાઉસ) ઘીકાંટા અમદાવાદના પેાપટભાઇ ઠક્કર આદિ કાર્યવાહકો તથા કર્મચારીઓના ઊંડા ધર્મપ્રેમ ભર્યાં નિખાલસ ઉદાત્ત વ્યવહારની કૃતજ્ઞતા-પૂર્ણાંક અનુમેાદના કરીએ છીએ. જીવન-ચરિત્રના-પ્રૂફ–રીડીગ માટે રાત-દિવસ કે બીજા કામેાના બાજાની જવાબદારીઓના વિચાર કર્યા વિના બે-ત્રણ વાર અશુદ્ધિઓના પરિમાર્જનની ચીવટ ધરાવી અનેરો ધર્મસ્નેહ દાખવનાર ૫: શ્રી રતિભાઈ ઢાશીના નિષ્ઠાભર્યા-ધર્મસ્નેહની અનુમાદના કરીએ છીએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ આ મુજબ જીવન-ચરિત્રના બાહ્ય-આકષઁક દેખાવમાં વધારો કરનાર ટાઈટલ પેજને વ્યવસ્થિત સુંદર રંગોમાં છાપી તેમજ ચિત્રાવલીના વિવિધ ચિત્રા સુંદર આર્ટપેપર ઉપર કલાત્મક રીતે છાપવા તથા ફેઈમસ પ્રેસ હોવાથી અનર્ગલ કામના ઢગલા વચ્ચે પણ પૂ. પંન્યાસજી મ.શ્રી દૂરના ગામે પણ પોસ્ટ દ્વારા પ્રૂફો મેકલી પૂ. પંન્યાસજી મ. શ્રીના દૃષ્ટિકોણને કલાત્મક રીતે ગાઠવવામાં હાર્દિક સહયોગ આપનાર દીપક પ્રિન્ટરી (રાયપુર-અમદાવાદ)ના માલિક શ્રી સુંદરભાઈ, કિરીટભાઈ તથા પ્રિન્ટરીના કર્મચારી—ગણના ઊંડા લાગણી ભર્યા સહકારની નિખાલસતા પૂર્વક અનુમેદના કરીએ છીએ. છેલ્લે આવડા–મેટા દળદાર ગ્રંથનું વ્યવસ્થિત મજબૂત આકર્ષક બાઈન્ડીંગ કરી આપનાર શ્રી ફકીરભાઇ બાપુભાઇ માઇન્ડરના હાર્દિક સહકારની ગુણાનુરાગ પૂર્વક અનુમાદના કરીએ છીએ. છેવટે આ જીવન ચરિત્રમાં નામી-અનામી-સઘળા મહાતુભાવોના પ્રત્યક્ષ કે પરોક્ષ–સીધા કે આડકતરા અપાયેલા કે મળેલા, સહયોગ કે સહકારની ગુણાનુરાગ-ભરી પ્રમાદભાવનાથી કૃતજ્ઞતા-પૂર્વક અનુમાદના કરીએ છીએ આ જીવન-ગાથાના આ લેખક સંપાદક અને પ્રકાશકોના અંતરની ભાવનાને અનુરૂપ મહાપુરુષોની જીવનકથાના વાંચન દ્વારા વિશિષ્ટ પ્રેરણા મેળવી વર્તમાનકાળના સમર્થ દ્યુતપ્રભાવક, આગમજ્યોતિર્ધર, આગમવાંચન દાતા આગમિક-અભ્યાસને શ્રમણ સંધમાં સુગમ બનાવનાર આગમાધારક ધ્યાનસ્થ સ્વગૃત આ. દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. (સાગરજી મ.)ના શાસન-હિતકર વિશિષ્ટ વ્યકિતત્વના સાચા પરિચયને મેળવી જીવનમાં અપૂર્વ આગમ-ભકિતને ચરિતાર્થ કરવા દ્રારા સ્વ.-પર કલ્યાણની સફળ આરાધના કરો એ મંગળ કામના. આ પ્રકાશનમાં યથાશક પૂરતી કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દૃષ્ટિદોષ આદિથી થયેલ ભૂલા બદલ હાર્દિક નિખાલસતા પૂર્વક મિથ્યા દુષ્કૃત દઇએ છીએ. દલાલવાડા, કપડવંજ વીર નિ. માં. ૨૫૦૯ ૭ વિ. સંવત ૨૦૩૯ માહ વદ પં બુધવાર તા. ૨-૨-૮૩ નિવેદક શ્રી આગમાધારક ગ્રંથમાળા ના કાર્યવાહક Page #23 -------------------------------------------------------------------------- ________________ વિશે જાણકાર હાદિક શ્રદ્ધાંજલિ આ લખાણ છપાતું હતું ત્યારે ભાવને અચાનક હાર્ટ ફેલ થવાથી અવસાન પામેલા શ્રી બાબુલાલ કેશવલાલ ચાણસ્માવાળાના આત્માને શાંતિ મળે તેવી આશાપૂર્વક તેઓના શુભ કાર્યોને હાર્દિકે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉસ પૂ. આગમાદ્ધારક-આચાય દેવશ્રી (૩૦ વર્ષની ભરયુવાનવયે) પૂ. આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ (દીક્ષા પછી ૧૫ વર્ષ પછી ભરજુવાનવયનું ચિત્ર) Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ RRRRRRRR પૂ. આગમાદ્વારક આચાર્ય દેવશ્રી વિ. સ. ૧૯૭૦માં શેલાણા ( માળવા ) પ્રતિઐાધ કરેલ તે વખતનું અપ્રાપ્ય દુર્લભ ચિત્ર 'નેમહા પુરૂષોના ચરણેામાં ભાવભરી .............નાં............. હાર્દિક....વંદનાંજલિ.... પૂ. આગમાÇારક આચાર્ય દેવશ્રીના તારક ગુરૂદેવ વાદીમદગ જન આગમિક પ્રખર વિદ્વાન્ પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજ જેઓશ્રીના અદ્દભુત ગુણગાન તે વખતના શાસન-ધુરંધર મહાપુરૂષાએ મુક્તકંઠે કર્યા હતા. પૂ. આગમાદ્વારક આચાય દેવશ્રી =>>>>>>>>>>>> Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા ભકિતભર્યું સ..... .... ......... પરમ આરાધ્ય બહુશ્રુત શિરોમણિ આગમિક પ્રવર વ્યાખ્યાતા શૈલાણું-નરેશ–પ્રતિબંધક આગમ-વાચના-દાતા જૈન-આગમ-મંદિર-સંસ્થાપક પૂ. આગામે દ્ધારક આચાર્યદેવશ્રીની પાવન જીવન ગાથાને આ દ્વિતીય વિભાગ મારા જીવનના પરમતારક માલવ-દેશદ્ધારક પરમ તપસ્વી સુવિહિત શિરોમણિ શાસન સંરક્ષક–સંઘ-સમાધિતત્પર શાસન તિર્ધર ૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.શ્રીના પાવન કરકમળોમાં સાદર સમર્પિત કરું છું...... ... ... .... નિવેદક અભયસાગર WMNMNMNMMMMMMMMMMMMMMMM - THE SHETTY IS TI 10: Page #27 -------------------------------------------------------------------------- ________________ - DR. R.D. મિયાહી પંડિત શ્રી ડો. રૂદ્રદેવ ત્રિપાઠી M. A Ph. D.D.LIT. નવી દિલ્હી 2000000000000000000000000000000000000 હoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo ના પંડિતશ્રી હરગોવનદાસ સંપ્રીતચંદ શાહ કપડવંજ પંડિત શ્રી રતીલાલ ચીમનલાલ દેશી અમદાવાદ Page #28 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमानस्वामिने नमः સ’પાદક તરફથી.........!!! મહામ ગલકારી જિન-શાસનના આરાધક-પુણ્યાત્માઓને આંતરશુદ્ધિ માટે આગમા અને આગમધર-મહાપુરુષા પ્રતિ હાર્દિક-ભક્તિભાવ કેળવવા ખૂબ જરૂરી છે. તે માટે વિવેક-બુદ્ધિની ખાસ જરૂર છે, તે વિવેકના દીપકને સતેજ રાખવા ગીતાર્થીની નિશ્રાએ મેળવાતા આગમિક-જ્ઞાનરૂપ તેલની વધુ આવશ્યકતા છે, જેના પરિણામે સક્સની વહે...ચણુ, અનેકાંત–રીતે નાની ગૂઇંચના ઉકેલ અને કલ્યાણમાર્ગની યથાર્થ એળખાણુ વધુ સરળ બને છે. વિષમ-પંચમ આરામાં આવા વિવેક-દ્વીપને આગળ ધરી આરાધના-પંથે ચાલવાની ખૂબ જરૂર છે. જેથી કે માર્ગભ્રંશના દાષથી ખચાય ! આ રીતે આગમેાની મહત્તા જગવિદિત છે, પણ આગમાના રહસ્યને ઉકેલનાર મહાપુરુષ વિના આગમેા પરમાર્થથી લાભદાયી બનતા નથી. તેથી આગમાના રહસ્યને તાત્વિક–ભૂમિકાએ પૂર્વજન્મની આરાધનાના બળે સમજી લાકભાગ્ય-શૈલિએ જગત સામે રજુ કરનાર વિરલ-વિભૂતિ રૂપ, એક-અદ્વિતીય લેાકેાત્તરમહાપુરુષના જીવનની અદ્દભુત ઝાંખી બતાવનાર પ્રસ્તુત પુસ્તક વર્ષોની ખ'તભરી મહેનત અને વિવિધ પ્રાચીન–દસ્તાવેજી-પત્રાને મહાપ્રયત્ને ઉકેલી તેના આધારે ફલિત થતી અનેક વિગતાને ચાગ્યરૂપે સંકલિત કરી તૈયાર કરેલ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ નવું પુસ્તક લખવું કે સંપાદિત કરવું સહેલું, પણ જેની કાઇ વિગતા સ્પષ્ટ રીતે મળતી ન હેાય, પણ ઇતિહાસના છૂટા છવાયા ટાંચા સાધના અને દસ્તાવેજી-પત્રા તેમજ પુરાવાના કચરામાંથી-શેાધી શેાધીને તારવેલી માહિતી ભેગી કરી પ્રસંગેાના આલેખન રૂપ પુસ્તકાનું સંપાદન ખૂબ જ શ્રમસાધ્યું છે. આ વાત અનુભવીએના અનુભવની ચીજ છે. પ્રસ્તુત–પુસ્તકના ઉત્થાન સંબંધી વિગત આ પુસ્તકના પ્રથમ વિભાગના “સપાદકીયમાં વિગતથી કહેવાઈ ગઈ છે, વધુમાં એ અંગે જણાવવાનું કે પૂ. આગમાદ્ધારક આચાય દેવશ્રીનું વિ. સં. ૧૯૭૪ પછીનું જીવન જગજાહેર છે, પણ તે પૂર્વેના ઘણા પ્રસ`ગેા અંધકારમય, સાધન-વિહીન દશાથી અણઉકેલ્યા છે. તેથી પરમગુરુ શ્રી પ'ચપરમેષ્ઠીની પુણ્યકૃપા અને પૂ. ગુરુદેવાના વ૨દ-અનુગ્રહથી ઉદયપુરના જીના ઉપાશ્રયમાંથી કચરા રૂપે મળી આવેલા ૨૬૦ જુના પત્રા (પૂ. અવેરસાગરજી મહારાજ વિ. સં. ૧૯૩૪થી વિ. સ. ૧૯૪૩ દરમિયાન ઉદયપુર રહેલા તે વખતના) મળી આવ્યા. તે બધા જીર્ણેશીણું હાલતમાં છતાં કપડવંજ શ્રી અભયદેવસૂરિ-પાઠશાળાના પ્રધાન–અધ્યાપક પં. શ્રી હરગાવનદાસભાઇએ ખૂબ પ્રયત્ન કરી બધા પત્રાની સુવાચ્ય નકલ કરી દીધી. કેટલાક મહત્ત્વના પત્રા પૂ. આગમાારક આચાર્ય દેવશ્રીના લાડીલા લઘુ-શિષ્યરત્ન પૂ. શ્રી ઉપાધ્યાય ભગવંત શ્રી સૂર્યોદયસાગરજી મહારાજશ્રીએ ઉપર–નીચે કાચ મુકાવી ફ્રેમમાં મઢાવી સ્પેશ્યલ લાકડાની સુંદર નમુનેદાર પેટીએ બનાવી સુરક્ષિત કરેલ. તે બધાને આધારે આ પુસ્તકના માટેો ભાગ સ`કલિત કરી લખાયા છે, તે પત્રા ઉપરથી અને બીજી વિશ્વસ્ત રૂપે મળેલ માહિતીને આધારે પૂ. શ્રી ઝવેરસાગરજી મ,શ્રીનું આ ગ્રંથમાં ૧પ૨ પાના જેટલું લખાણ તૈયાર થવા પામ્યું-કે જેના ઉપરથી ક્રાઉન ૧૬ પેઈજ પૃષ્ઠ ૩૧૬નુ જીદું' સંસ્કરણ પણ આ ગ્રંથના પ્રકાશન પૂર્વે વિ. સં. ૨૦૩૬ના વૈશાખ મહિને “સાગરનું ઝવેરાત” નામથી પ્રગટ થવા પામ્યુ છે. ૧૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ખરેખર ! આ પુસ્તકમાં પૂ. આગમાધ્ધારક આચાર્ય દેવશ્રીના જીવનના પૂર્વભાગ (દીક્ષા લીધી ત્યાં સુધીના) અણધારી રીતે છુટક-છુટક મળી આવેલ અનેક ઐતિહાસિક કડીઓની વ્યવસ્થિત-સંકલના સાથે રજુ થયેા છે. પ્રામાણિકપણે યથાપ્રાપ્ત-સામગ્રીને જરાપણ અતિશયાક્તિના પુટ ચઢાવ્યા વિના ગુરૂભક્તિ અને આરાધના-ફળસ્વરૂપ આંતર ક્રિન્ચ પ્રેરણાથી વ્યવસ્થિત-શૈલિમાં રજુ કરવા નમ્ર પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત પુસ્તકના પ્રથમ-વિભાગમાં દીક્ષાની પૂર્વતૈયારી સુધીની વિગતા આવેલ છે. જ્યારે આ બીજા વિભાગમાં જેની પાસે પૂ આગમાદ્વારકશ્રીએ જીવન સમર્પિત કરી વિશિષ્ટ–સંયમના ઘડતર સાથે વિશિષ્ટ આગમ-પ્રભાવક અને શાસન-ગગનના તેજસ્વી ઉજજવળ ઝળહળતા સૂર્યસમા બન્યા, તે પૂ. શ્રી વેરસાગરજી મહારાજશ્રીના ચરણેામાં પૂ. આગમેાધ્ધારકશ્રીએ કેવા વિકટ વિઘ્નની વણઝાર વચ્ચે પણ ભગીરથ પુરૂષાર્થ કરી ભાગવતી દીક્ષા સ્વીકારી ત્યાં સુધીનું વન આપ્યું છે. જેમાં પેટા-વિષયરૂપે પૂ. વેરસાગરજી મહારાજશ્રીનુ કયાંય ન મળતું તેવું જન્મ દીક્ષા-શાસ્ત્રાભ્યાસ-વિહાર–શાસન પ્રભાવનાના અનેક કાર્યા વિગેરેથી ભરપૂર અતિામાંચકારી જીવનચરિત્ર વવાયું છે. જેમાં કે તે વખતના રતલામ-ઇન્દોર-ઉજજૈન-ઉદયપુર-આદિ ક્ષેત્રોમાં ત્રણ શુઇ, સ્થાનકવાસી, આય સમાજીએના પ્રચ'ડ આક્રમણાના એકલે-હાથે પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજે શાઓ અને શાસનની મર્યાદા પ્રમાણે કેવા સફળ પ્રતિકાર કર્યા ? તે પણ જણાવાયું છે. આ ઉપરાંત પૂ. આગમાદ્ધારકશ્રીને દીક્ષાની પૂર્વભૂમિકામાં ચારિત્ર-માહ સાથે કેવા ખાથડીયા લેવા પડેલ ? તેમજ કસત્તાની કુટિલ નીતિના દર્શન થવા ઉપરાંત શાસનદેવની અદ્વિતીય પ્રભાવકતાના બળે છેલ્લી ઘડીએ પણ વિદેશી-વકીલે અને ન્યાયાધીશેાના મગજમાં વિરાધીઓએ નાણાં અને ફૂટનીતિના દ્વિગુણુ આશ્રયથી પાથરેલ વિષમ-જાળમાંથી પણ પૂ. આગમાદ્ધારકશ્રી કેવી રીતે આખાદ ખચી શકથા ? અને મહાપુરૂષ બન્યા ? વગેરે રોમાંચક વિગતે પ્રસ્તુત પુસ્તકમાં વ્યવસ્થિત રીતે નેાંધાએલી છે. ૧૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ કે જે વિવેકી વાંચકોએ ખાસ મનન પૂર્વક વાંચવા જેવી છે. વિરોધી-વજનવર્ગની ખટપટમાંથી પણ આદર્શ સુશ્રાવક પિતા પિતાની અજબ આ ફરજ કેવી બજાવે છે ? તે (પૃષ્ટ ૧૭ થી ૨૨૮) વિગત પણ અહોભાવ ઉપજાવે તેવી છે. એકંદરે આ ગ્રંથને પ્રથમ વિભાગ ઐતિહાસિક વિગતેના અદ્વિતીય સંગ્રહ રૂપ હતો. પણ આ બીજે વિભાગ પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના અદ્વિતીય-વિરહ-વ્યક્તિત્વને ઉપસાવનાર અનેક–રોમાંચક વિગતોથી ભરપૂર છે. આ વાત આ ગ્રંથના ર૬ થી ૪૧ પ્રકરણો વાંચવાથી વિવેકી–વાચકને સહેલાઈથી સમજાશે. આ ગ્રંથના આલેખનમાં અદ્ધર હવામાં બાચકા ભરવાની જેમ ટાંચા સાધના આધારે શૂન્યમાંથી સર્જન કરવાનું હોઈ કયાંક છદ્મસ્થતાવશ હકીકત દોષ ન થવા દેવાની જાગૃતિ છતાં કદાચ થયે પણ હોય, પણ તે સિવાય સ્વાભાવિક રીતે મળી આવેલ વિગતેને વ્યવસ્થિત રૂપે રજુ કરવાનો નમ્ર પ્રયત્ન સેવ્યું છે, પણ ગુરૂભક્તિ કે વ્યકિતરાગથી કેઈ બીનાને અતિશક્તિના રંગથી રંગવા પ્રયત્ન નથી કર્યો, તે નક્કર હકીકત છે. વધુમાં આ ગ્રંથમાં પૂ. આગમેધ્ધારક-આચાર્યદેવશ્રીના દીક્ષા માટે ભગીરથ-પ્રયત્નોની પૂર્વભૂમિકા યથાપ્રાપ્ત-સામગ્રી આદિના આધારે સુવ્યવસ્થિત રીતે ઉપસાવી છે. કે જેથી કેટલાક તેજોષી-અસીક્ષિત-ભાષીઓ તરફથી “સાગરજી મહારાજ તે દીક્ષા લઇને વેષ છેડીને ઘરમાં બેસી ગયા? આદિ રૂપે કરાતા વ્યર્થપ્રાય: આક્ષેપ સચોટ પ્રતિકાર કરવા નકાર હકીક્ત સમજી શકાય. વળી તે વખતના દેશ-કાળ-પરિસ્થિતિને ખ્યાલ પણ યથાલબ્ધ પૂરાવાઓના આધારે આપવા પ્રયાસ કર્યો છે. વળી સાધુ સમુદાયમાં એક-બીજાને કે પ્રેમ સંબંધ હતું? શ્રાવકમાં પણ શ્રમણની આમન્યા, આજ્ઞા પ્રધાનતા અને નિર્દેશાનુસારિતા કેવી હતી? તે સ્પષ્ટ ઝળકે છે. જેથી અત્યારના કેટલાક અનભિજ્ઞોના કહેવા પ્રમાણે “પૂ. ઝવેરસાગરજી મહારાજ તે એકલવિહારી અને શિથિલાચારી જતિ હતા. આ વાતને સચોટ Page #32 -------------------------------------------------------------------------- ________________ જવાબ મળી શકે છે. જે પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ સામાન્ય સાધુ હોત તો પૂ આગમોધારકશ્રીને લીંબડીમાં દીક્ષા આપી અને સ્વજનોથી સુરક્ષિત રાખવા એક સામાન્ય સાધુ તે વખતના પ્રભાવક શક્તિશાળી પૂ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ પાસે ઠેઠ અમદાવાદ વિદ્યાશાળામાં મોકલી આપે. તેને મેળ શી રીતે ? કેટલી એકબીજાની હુંફ અને સુદઢ-વિશ્વાસની લાગણી ! વળી પૂ. શ્રી સિદિધવિજયજી મહારાજશ્રીએ પણ પૂ. આગમોધ્ધારકશ્રીને કુટુંબીઓના પ્રચંડ અવિવેકભર્યા ઘણુ ફાનો સામે સુરક્ષિતપણે સંયમમાં ટકાવવા કેવા નકકર પ્રયત્ન કરેલા ? આ બધું પ્રકરણ ૩૦ થી ૩૫ વાંચવાથી સ્પષ્ટ સમજાય તેમ છે. - આ બધું તે વખતના શ્રમણ સંઘમાં અસ્થિમજજા રૂપે રહેલ સૌમનસ્ય-ભાવની પ્રબળ સાક્ષીરૂપ છે. વળી કેટલાક તેજે દ્રષી અને અજ્ઞાનીઓ એમ પણ કુથલી કરતા હોય છે કેકોર્ટમાં મોટી જુસ્સાભેર જુબાની આપનાર સાગરજી મ. વૈષ પહેરીને ઘરમાં રહી પતિત થઈ ગયા.” આદિ........... પરંતુ આ ગ્રંથના પ્રકરણ ૩૭ થી ૩૯ (પૃ. ૨૩૪ થી ૨૫૫) વાંચવાથી સચોટ પ્રતીત થશે કે – “પૂ, ચરિત્રનાયકશ્રી કેવા વિષમ સંગોમાં ફસાયા હતા. ! અને સંગોની ભીંસથીષ મુકવો પડયો. સ્વેચ્છાથી કે ભેગલાલાસાથી વેષ મુક્યો નથી નહિ તો - પ્રકરણ ૪૦-૪૧ (પૃ. ૨૫૬ થી ૨૬૪)માં વર્ણવાયેલ આત્મ જાગૃતિ અને ચારિત્રગ્રહણની તમન્ના સામાન્ય નિમિત્તથી શી રીતે સંભવી શકે ? તે દીવા જેવી વાત છે એટલે પૂ. ચરિત્રનાયકશ્રી પૂર્વ-જન્મની વિશિષ્ટ આરાધનાના બળે વિષમ સંગો અને અશુભ નિમિત્તોના ધસારા વચ્ચે પણ અડગ ટકી રહ્યા. ક્યારેક વિશિષ્ટ-કર્મના ઉદયે પાછા પડયા છતાં વિશિષ્ટ શુભ નિમિત્તોની પ્રબળ અસર તળે આવી પુનઃ માર્ગસ્થ બની ગયા-એ એક વિશિષ્ટ-મહત્ત્વપૂર્ણ વાત છે. ( ૧૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ એકંદરે આ ગ્રંથના વાંચન-મનન અને પરિશીલનથી પૂ. ચરિત્રનાયકશ્રીના આદર્શ વિરલ વ્યક્તિત્વના સ્પષ્ટ ખ્યાલ આવશે. પૂ. ચરિત્રનાયકશ્રીના બીજની ચ'દ્રકલાની જેમ પ્રવમાન શુભ પરિણામેા અને તેની દિવ્ય અસર આદિનુ રામાંચકારી વષઁન આ ગ્રંથના પ્રકરણ ૪૨ થી ૪૫ (પૃ. ૨૬૫થી ૨૮૩)માં ભાવવાહી શૈલીમાં છે. કે જે વિવેકી પુણ્યાત્માએાને ખૂબજ ગંભીરતાથી પરિણતિની કેળવણી સાથે વાંચવા–વિચારવા નમ્ર ભલામણ છે. વળી પૂ. ચરિત્રનાયકશ્રીના દીક્ષા પ્રસંગે લીંબડીના ઇતિહાસ, દીક્ષા વખતની વાયણા-વરસીદાન વિગેરેની વિધિ, નંદિક્રિયાનું રહસ્ય આદિનું વર્ણન પણ ખૂબ જ રસપ્રદ રામાંચક શાસ્રીય શૈલીનું છે. જે માટે પ્રકરણ ૪૬ થી ૫૦ (પૃ. ૨૮૪ થી ૩૧૬) ખાસ ધ્યાનપૂર્વક વાંચવાવિચારવા જરૂરી છે. એકંદરે આ ગ્રંથમાં આગમાધારક આચાય દેવશ્રીના બહુમુખ વ્યક્તિત્રના પણ અજ્ઞાત-ભાગાના પરિચય ઐતિહાસિક રીતે નક્કર સ્વરૂપે કરાવવા પ્રયત્ન કર્યો છે. વળી બહુમુખી-પ્રતિભાના સ્વામી અને શાસનના વિવિધ અગાને પરિપુષ્ટ કરવા આજીવન વિવિધ પુરૂષાર્થ કરનાર પૂ. આગમે ધારક આચાય દેવશ્રીના જીવન પ્રસ`ગાને સંકલિત કરી વ્યવસ્થિત રૂપે તેનુ' આલેખન હકીકતમાં મારા જેવા પામર-સીમિત શક્તિવાળા, તુચ્છ જ્ઞાનવાળા માટે સાધન વિના સાગર તરવાની જેમ સર્વથા અશકય છતાં પૂજ્યપાદ્ વાત્સલ્યસિંધુ સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા અને વાસક્ષેપના બળે સ્થૂલ ખુદ્ધિવાળા મને મારા પરમ—તારક જીવન-ઉપકારી પૂ. આગમાારક-આચાય દેવશ્રીના જીવન— ચિરત્રનુ સફળ આલેખન કરવાનું સૌભાગ્ય દેવ-ગુરૂ કૃપાએ પ્રાપ્ત થયું. આમાં ધસ્નેહી વડીલ મુરખ્ખી પૂ. આચાર્ય દેવશ્રી કંચનસાગસૂરીશ્વરજી મ. ૧૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ સા. તથા પ. ઉપાધ્યાયશ્રી સૂર્યોદયસાગરજી મ. સા. પૂ. મુનિવર્ય શ્રી ગુણસાગરજી મ.સા. ને હાર્દિક વિવિધ સહયોગ ખૂબ જ પ્રેરક બની રહ્યો. આ બધા પૂજયશ્રીના ચરણોમાં કૃતજ્ઞતા-બળે નતમસ્તકે ભાવભરી વંદના કરી હૈયું પાવન કરૂં છું. ! ! ! આ જીવન-ચરિત્રના આલેખનમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ મંગલ-કરૂણાના સહકારની જેમ મારા જીવનના પરમ તારક શાસન જ્યોતિર્ધર આરાયપાદ પૂજ્યવર્ય ગુરૂદેવશ્રી ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ.ની ઉદાત્ત કરૂણા-દષ્ટિના ગુણગાન જેટલાં ગાઉ તેટલાં ઓછાં છે. તેઓશ્રીની હિતકર-કરૂણા બુદ્ધિના બળે મ્હારામાં વિશિષ્ટ-રીતે જીવન-ઘડતરના તો સક્રિય બની શક્યા છે તેથી પૂ. તારકગુરૂદેવશ્રીની હિતકર કરૂણાને અવર્ણનીય ઓશિંગણ બનેલો છું આ જીવનચરિત્રના પ્રસ્તુતીકરણમાં “ઝાઝા હાથ રળીયામણું નીતિની જેમ પ્રેસ કેપી, વિષયોની ગોઠવણ માટેની પૂર્વ તૈયારી, સામગ્રીનું સંકલન, પ્રકાશકીય નિવેદન આદિમાં સૂચિત ધર્મનેહી-મહાનુભાવોના સહકાર સહયોગનું મહત્ત્વ રહ્યું છે. તે ઉપરાંત ગણુવર્ય શ્રી નિરૂપમસાગરજી મગણશ્રી કલ્યાણસાગરજી મ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. મુનિશ્રી નયશેખરસાગરજી મહારાજ, બાલમુનિશ્રી પુણ્યશેખરસાગરજી મ. આદિ શિષ્યવૃંદે ખૂબ જ ખંત-લાગણીથી પૂ આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીના ચિર-સુભગ-પ્રતિભાવંતા વ્યક્તિત્વને ઓળખી ઉ૯લાસ પૂર્વક સૂચવ્યા મુજબ શ્રમની દરકાર કર્યા વિના અનેક નાની-મોટી પ્રવૃત્તિઓ કરવા દ્વારા જીવનચરિત્રના આલેખનનું કાર્ય ખૂબ જ સુગમ બનાવેલ આ બધાની ગુરૂભક્તિ અને અંતરંગ ધર્મ સનેહનું પ્રદ-ભાવના બળે મરણ આ પ્રસંગે થયા વિના રહેતું નથી. વિવિધ જાણકાર-આખ્ત પુરૂષ પાસેથી મૌખિક રીતે તેમ જ પત્રવ્યવહારથી તથા Page #35 -------------------------------------------------------------------------- ________________ જુના અનેક પુસ્તકમાંથી તેમજ ઇતિહાસ ગ્રંથોમાંથી વિવેકપૂર્વક તારવણી કરી ખૂબ જ ચેસાઈ સાથે સંકલિત કરેલા જીવન પ્રસંગોની વિષયાનુરૂપ ગોઠવણી દ્વારા આ જીવનગાથા તૈયાર કરી છે. - આમાં છદ્મસ્થતાવશ આલેખન દોષ કે હકીક્ત દોષ થયો હોય, અથવા પ્રભુશાસનની લોકોત્તર મર્યાદાનું પ્રમાદવશ ખંડન થવા માખ્યું હોય તો તે બદલ ખૂબજ નિખાલસ હૈયે સુધારવાની તત્પરતા સાથે સકલ શ્રી સંઘ સમક્ષ હર્દિક રીતે મિચ્છામિ દુક્કડું માગું છું. વીરનિ. સં. ૨૫૦૦ • વિક્રમ સં. ૨૦૩૯ ધિ. ફ. સુદ ૧૧ શુક્ર • સાગરનો ઉપાશ્રય પાટણ : (ઉત્તર ગુજરાત) શમણુસંધસેવક પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગર ગણિવર સેવક મુનિ અભયસાગર અમારા પુનિત કાર્યનાં પાયાનાં સ્તંભ જેવા ધર્મપ્રેમી સદૂગત શેઠશ્રી બાબુભાઈ કેશવલાલ શાહ (ચાણસ્માવાળા)નાં આકસ્મિક હાર્ટ ફેલથી અવસાન થવાથી અમારા કાર્યમાં ભારે ધકકો પહોંચ્યો છે. છતાં તેઓની ગુણાનુરાગીતા-મૂકકાર્ય પદ્ધતિ સહુદયાતા દાક્ષિણ્ય આદિ ગુણોથી અમારું હૈથું ખૂબ જ પ્રમોદભાવનાથી ઉલાસિત થાય છે તેથી અમે તેઓશ્રીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓએ તનમનથી શારિરીક શ્રમ ગણ્યા સિવાય પૂ. ઉષા શ્રી ધર્મસાગરજી મ. ના. શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગજી મ.શ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી ગજા ઉપરાંત દોડધામ કરીને પણ છાપકામ અંગેની સઘળી અથથી ઇતિ સુધીની જવાબદારી ઉઠાવી અપૂર્વ સ્મરણીય જે સેવા આપી છે તે બદલ આ પ્રસંગે હાર્દિકે ગુણાનુરાગપૂર્વક તેઓના ગુણોનું અભિવાદન કરીએ છીએ વધારામાં બાબુભાઈની ગેરહાજરીમાં ડોળાઈ ગએલ અમારા કાર્યને વેગવંતુ બનાવી પદ્ધતિસર કરવામાં જાતભેગ આપનાર શ્રી જગતચંદ્ર સારાભાઈ નવાબના અમે ખૂબ ઋણી છીએ કે જેઓએ ખૂબ જ જાતમહેનત અને ખંતથી પૂ. પંન્યાસજી મ.ની આજ્ઞા પ્રમાણે અમારા કામને સરળ બનાવ્યું છે. લી. પ્રકાશક GETELETE RTE Page #36 -------------------------------------------------------------------------- ________________ ';' પરમ પૂજ્ય આગમ-જ્યોતિર્ધર આગમસમ્રાટુ શ્રી જૈનાગમમંદિર સ'સ્થાપક બહુશ્રુત આચાર્યદેવ પૂજ્યશ્રી આગાધારકશ્રી SS $ '600 660366×£%) /06 10 T XOXOT 6700 ૧)/ તેજ પુંજમાં શોભતા પૂ. આગમાદ્ધારકશ્રી જેમની ચારે બાજુ ૪૫ આગમ શોભે છે Page #37 -------------------------------------------------------------------------- ________________ શાસન-નાયક પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજ જેઓશ્રીની ૭૭મી પાટે પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રી હતા ΔΕΔΔΕΔΔΔΔΔ Page #38 -------------------------------------------------------------------------- ________________ કાવEEEEEEEIGREERINGINEERIAGE 1 શ્રી આગમ જ્યોતિર્ધર ને (ભાગ-૨) વષયા....નુ. કેમ તપાગચ્છની મુખ્ય ચાર શાખા * સાગર-શાખાની બારમી પાટે મુનિશ્રી મયાસાગરજી * શ્રી મયાસાગરજીના બે શિષ્ય -શ્રી નેમસાગરજી અને શ્રી ગૌતમસાગરજી ૨ શિથિલાચારી બનેલ શ્રમનું જીવન શુદ્ધ માગે ટકાવી રાખવા સંવેગી પરંપરાના સર્જનમાં સાગર-શાખાને ફાળો * વિ. સં. ૧૯ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને જન્મ સ્થળ મહેસાણું (ઉત્તર-ગુજરાત) વિ. સં. વિગત પૃષ્ઠ ૧૯૧૨ - શ્રી ગૌતમસાગરજી મ.નું મહેસાણામાં ચાતુર્માસ, ચરિત્રનાયક શ્રી ઝવેરચંદભાઈ ગૌતમસાગરજી મ ને સંપકમાં વૈરાગ્ય-ભાવના, સંયમની તાલાવેલી કૌટુંબિક-મોહજન્ય વિદને, ચાતુર્માસ પછી મુનિશ્રી ગૌતમ સા. મ. અમદાવાદ કા. વ. ૧૧ સેમવારે શ્રી ઝવેરચંદભાઈનું અમદાવાદ તરફ પ્રયાણ કા. વ. ૧૩ શ્રી ઝવેરચંદભાઈ શ્રી ગૌતમસાગરજી મ. ની નિશ્રામાં કા. વ. ૧૪ અહોરાત્ર પૈષધ માગ. સુદ ૨ દિને દીક્ષા-મુહૂર્તને નિર્ણય માગ. સુ. ૧૦ વષીદાનને ભવ્ય વરઘોડે મા. સુ. ૧૧ ભાગવતી-દીક્ષા ગ્રહણ-અમદાવાદમાં મુનિશ્રી ઝવેરસાગરજી નામ સ્થાપન મુનિશ્રી ઝવેરસાગરજીને અભ્યાસકાળ સાધુ-જીવનને લગતે પ્રાથમિક અભ્યાસ-ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમેંગ્રન્થ, શ્રી સ્વાર્થ સૂત્ર અને સારસ્વત વ્યાકરણ ૧૯૧૫ અમદાવાદ-ચાતુર્માસમાં તપાગચ્છાધિપતિ સંવેગી-શાખાના પ્રધાન મુનિરાજ પૂ. શ્રી બદિવિજયજી મ. (બુટેરાયજી મ.) ના પ્રતિભાશાળી શિષ્ય પૂ. શ્રી મુક્તિ. વિજયજી મ. (મૂળચંદજી મ.) પાસે શ્રી દશવૈકાલિક સૂત્રને પ્રારંભ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૪ ચાતુર્માસ અમદાવાદ, આગમ-અભ્યાસ ૧૯૧૬ મહા વ. ૭ દીક્ષાદાતા પૂ. ગુરૂદેવ શ્રી ગૌતમસાગરજી મ. ના સ્વર્ગવાસ– અમદાવાદ ૧૯૧ ફ્રા. વ. ૧ થી પૂ. શ્રી મૂળચંદ્રજી મ, ની નિશ્રાના સ્વીકાર ૧૯૧૬ થી ૧૯૨૬ ગચ્છાધિપતિ પૂ. શ્રી મૂળચ'દજી મ. ની નિશ્રામાં ચાતુર્માંસા ૧૯૨૫ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી પદ્મવજમાં કરેલ ધ-પ્રભાવના ૧૯૨૭ પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ-પાટણ ૧૯૨૮ ક્રા. વ. ૫ સર્વ પ્રથમ શિષ્ય શ્રી રત્નસાગરજી મ. ની દીક્ષા-પાટણ ૧૯૨૮ દ્વિતીય-ચાતુર્માસ ભાવનગર-પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્ર) ની નિશ્રામાં, ૧૨ ૧૯૨૯ ।, સુ. ૧૦ દ્વિતીય શિષ્ય શ્રી કેશવસાગરજીની વલભીપુર (વળા) માં દીક્ષા ર ફ્રા. સુ. ૩ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા પ્રદેશમાં ધર્મ પ્રભાવનાની એછાશને ટાળવા માલવા પ્રદેશના શ્રી સ'ધની આગ્રહભરી વિનંતિથી માળવા તરફ વિહાર ૧૯૨૯ ૧૩ થી ૧૫ ૧૯૨૯ ફાગણ-ચામાસી કપડવ’જમાં ચૈત્ર સુ. ૨ ગોધરામાં પ્રવેશ ચૈત્રી ઓળી ગાધરામાં ચૈત્ર વ. ૧ માળવા તરફ વિહાર વૈ. સુ. ૧ રતલામમાં પ્રવેશ ૧૯૨૯ ચાતુર્માસ રતલામ ચાતુર્માસના પૂર્વ માં સ્થાનકવાસીઓને જબ્બર પ્રતિકાર, જેઠ સુદ. ૧૪ થી જે. વદ ૧ આચાર શુદ્ધિ” પર વ્યાખ્યાનમાળા શ્રાવણ માસમાં શ્રી નેમિનાથ પ્રભુના ભવ્ય જન્મ કલ્યાણક ઉત્સવ ત્રિસ્તુતિક-પ્રણેતા આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ સાથે શાસ્ત્રીય ચર્ચા ૧૯૩૦ ગૌરવભેર વિહાર ચાતુમાસ ફરી રતલામમાં લેાકામાં ધમ ભાવનાની વૃદ્ધિ ત્રિસ્તુતિક–વાળા સાથે ચર્ચા અનેક માર્ગસ્થ બન્યા, ૧. ૧૦ ૧. મહીદપુરમાં ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવ સનાતન દંડી સ્વામી શ્રી નારાયણ સ્વામીજી ની પ્રતિભાનું ખંડન ચાંદની ચાકમાં જાહેર વ્યાખ્યાન “ સનાતન ધર્મ' પર આઠ દિવસની વ્યાખ્યાનમાળા ૧} ܪ ૧ ૧. :: ૧૮ ૧૫ શર ૩. ૨૧-૨૨ R ૨૩ ૨૩ ર૩ ૧૩ ૨૩ ૧૪ ૨૫થી ૨૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ ka૧ કા. વ. ૧૦ સેમલીયાજી તીર્થે સંધ સાથે પ્રસ્થાન માગ. વ. ૩ મક્ષીજી તીર્થ સંઘ સાથે માગ. વ. ૭ મક્ષીજી તીર્થે પ્રવેશ પિષ-દશમીની અઠ્ઠમની આરાધના મક્ષીજીમાં માગ. વ. ૧૩ ઉજજૈન તરફ વિહાર ૫. સુ. ૩ઉજજૈનમાં પ્રવેશ સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રભુપૂજાની આવશ્યકતા પર ચર્ચામાં સફળતા, ફાગણ-ચોમાસી ઈદરમાં ચિત્રી-ઓળી ઈંદોરમાં વડનગરમાં તેરાપંથીની માન્યતા વિરૂદ્ધ અનુકંપાદાનની માર્મિકતા જાહેર વ્યાખ્યાનમાં સફળરીતે સમજાવી. વૈ. સુ. ૭ રતલામમાં પ્રવેશ સ્થાનકવાસી-શ્રાવકો ને સાધુઓ સાથે મૂર્તિપૂજા” અંગે ચર્ચા. ૧૯૩૧ . સુ. ૧૩ થી જેઠ વ. ૧૦ સુધી સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રતિમા પૂજન” અંગે ચર્ચા વાદ-વિવાદ વાતાવરણની કલુષિતતા, ચાતુમસ રતલામમાં મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવતાં સ્થાનાક-વાસીઓને માન્ય ૩૨ આગમોના પાઠની ટૂંકી વિવેચનાવાળી પુસ્તિકા “ભકિતપ્રકાશ'નું પ્રકાશન ૧૯૭૨ કા વ. ૧૦ રતલામથી કરમદીતીર્થે કા. વ. ૧૧ બદનાવર તરફ વિહાર કા. વ. ૧૩ બદનાવરમાં ભવ્ય પ્રવેશ તાત્વિક–દેશનાથી સ્થાનકવાસી-વે પ્રભાવિત, મહા સુ. ૫ વડનગરમાં પધરામણી વિહાર વિવિધ-ગામોમાં ઈદરમાં ત્રિસ્તુતિક-આચાર્યશ્રીએ કરેલ આક્ષેપથી કલુષિત બનેલ વાતાવરણ પૂજ્યશ્રીને ઈદરમાં પધારવા ને પ્રતિકાર કરવા વિનંતિ ચૈત્ર સુ. પ ઇરમાં પ્રવેશ સમ્યમ્ દષ્ટિ-દેવ અંગે શાસ્ત્રીય-પુરાવા ત્રિસ્તુતિ-મતના પ્રણેતા સાથે મૌખિક–ચર્ચા, પણ પરિણામ શૂન્ય પૂજ્યશ્રીના વ્યાખ્યાનોથી જૈન-જૈનેતરમાં પ્રબળ ધર્મ પ્રભાવનાથી જાતિ, ઈદરમાં હંમેશ પાંચ કલાક આગમ-વાચના ધાર્મિ, જાહેરજલાલી Page #41 -------------------------------------------------------------------------- ________________ મહીદપુરના સંધની આગમ–વાચના માટે વિનંતી ચાતુર્માસ ઇદોરમાં અને સુંદર આગમ વાચના ૧૯૩૩ કા. વ. ૩ ઇંદોરથી વિહાર કા. વ. ૧૦ મહીદપુરમાં પ્રવેશ માગ. સુ. ૨ ભવ્ય રથયાત્રા ચાર કલાક વિધિપૂર્વક પાંચ આગમોની વાચનાનું મંગલાચરણ ૧૯૩૭ માહ સુ. ૫ શ્રી આચારાંગ સૂત્રથી ૧૧ અંગની વાચના શરૂ ચૈત્ર સુ. ૫ થી અષ્ટાહ્નિકા મહોત્સવ ચૈત્ર વદ-૨ શ્રી ભગવતી સૂત્રની શરૂઆત ૧૯૩૩ નું ચાતુમાં મહીપુરમાં અષાઢ સુદ ૧૩ શ્રી ભગવતી સૂત્રની સમાપ્તિ અ. વ. ૨ શ્રી જ્ઞાતા સૂત્ર વગેરે અન્ય આગમ વાચના શરૂ, શ્રા. વ. ૧૦ શ્રી જ્ઞાતા–ધર્મકથા સૂત્ર વગેરે પરની વાચના પૂર્ણ ભા. સુદ. ૧૦ શ્રી ઉવવાઈ, શ્રી રાય-પસણી વગેરે ઉપર વાચના શર આ. સ. ૫ શ્રી ઉવવાઈ વગેરે વાચન પૂર્ણ આસો વદ ૨ શ્રી પન્નવણું સૂત્ર વાચના પ્રારંભ કા. સુ. ૫ શ્રી પન્નવણું સૂત્ર વાચની સમાપ્તિ ૧૯૩૪ કા. સુ. ૬ બાકીના સાત ઉપાંગ પર વાચના શરૂ - કા. વ. ૧૦ સાત ઉપાંગ પર વાચના પૂર્ણ ઉદયપુરમાં સ્થાનકવાસીઓ તથા આર્ય–સમાજીઓ તરફથી ઉપદ્રવ કા. વ. ૧૩ દશપન્ના આગળનું વાચન બાકી રાખી ઉદયપુર તરફ ઝડપી વિહાર મા. વ. ૫ ઉદયપુરમાં પધરામણી , સ્થાનકવાસી–આર્ય સમાજના બુદ્ધિ-ભેદ કરનારા મંતને ઘટસ્ફોટ જિન-મંદિરની દૂર કરેલ આશાતનાઓ ૧૯૭૪ ચાતુર્માસ-ઉદયપુરમાં ચાતુમાસ દરમ્યાન અનેક વિધ આરાધના . વ. ૩ ઉદયપુરથી કેશરીયાજીના સંધનું પ્રયાણ ફા. વદ છ કેશરીયાજીમાં પ્રવેશ ફિ. વદ ૮ કેશરીયામાં જૈન-જૈનેતરના મેળાની પૂજ્યશ્રીને હાથે સ્થાપના ચાતુમાસ બાદ ભીલવાડા બાજુ વિહાર ૧૯૩૫ ફાગણ-માસી–ઉદયપુરમાં કાનેડમાં જાહેર વ્યાખ્યાન - ૭૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ યતિજીને વિક્ષેપ દૂર ચારિત્રશુદ્ધિનુ વાતાવરણ સ્થાનકવાસી તથા તેરાપંથીમાં આણ ૧૯૩૫ ચૈત્રી ઓળી કાનાડમાં ચાતુર્માંસ ઉદયપુરમાં શ્રી ધર્મરત્ન પ્રકરણ તથા શ્રી પાંડવ-ચરિત્ર વાંચન અમારિ–પ્રવતન માટે અથાગ પ્રયત્નની સફળતા, આસા માસની એળી અષ્ટાહ્નિકા મહેાત્સવ સાથે આસો સુદ ૮ પૂ. ૫, શ્રી મણિવિજયજી મ. દાદા” ના સ્વર્ગવાસ અમદાવાદમાં આસાવમાં “દાદા' ના સ્વર્ગવાસ નિમિત્તો અષ્ટાહ્નિકા મહોત્સવ શાંતિસ્નાત્ર સાથે સ્વદ્રવ્યથી પ્રભુપૂજા માટે આપેલ પ્રેરણાની સુંદર અસર ચાતુર્માસ બાદ વિહાર ૧૯૩૬ પો. સુ. ૫ જિતેન્દ્ર-ભક્તિ-મહાત્સવ માટે ઉદયપુરમાં પધરામણી મહા સુદ ૮. સ` ૧૮૧૬ માં સ્થપાયેલ જ્ઞાન-ભડારના નિરીક્ષણ અર્થે પૂજ્યશ્રીને વિનતિ પૂજ્યશ્રીએ વ્યવસ્થિત કરેલ અમુલ્ય જ્ઞાન ભંડાર ચૈત્રમાસની ઓળી અષ્ટાહ્નિકા મહોત્સવ, પ્રાચીન આગમા-પ્રકરણ ગ્રંથા ચરિત્રે લખાવવાની જોરદાર પ્રવૃત્તિ ૧૯૩૬ ચાતુર્માંસ-જ્ઞાનભંડાર અને અન્ય ધર્મ-કાર્યોની સુવ્યવસ્થા માટે ઉદયપુરમાં ચાતુર્માંસ દરમ્યાન શ્રી ધ્યાનંદ સ્વામી લિખિત “સત્યાર્થ પ્રકાશ' માંની મૂર્તિ પૂજા ખંડનની પોકળતા બહાર પાડી “આય સમાજે વૈદિક-પરંપરાના દ્રોહ કર્યો છે તે સિદ્ધ કર્યુ. આય સમાજના ગુરૂ સાથે ચર્ચા-વાદવિવાદ, જૈન ધર્માંના જયજયકાર પર્યુષણ-પવની અપૂર્વ યાદગાર આરાધના-પ્રભાવના નવછાડનુ ઉજમા જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ જ્ઞાન–ભંડારની સુરક્ષિતતા ૧૯૩૭ ગોડીજી મહારાજના દેરાસરના જીર્ણોદ્વાર માહ સુ. ૧૦ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં મહે।ત્સવપૂર્ણાંક પ્રતિષ્ઠા ફાગણ ચૌમાસી વખતે હોળી-ધુળેટીના લૌકિક મિથ્યાત્ત્વના દામાંથી બચાવ્યા ચૈત્ર-આસાની આયંબિલની ઓળી માટે કાયમી શ્રી વર્ધમાન તપ આય'બિલ ખાતુ' પૂજ્યશ્રીની પ્રેરણા તે પ્રયાસથી સ્થાપવામાં આવ્યુ. ઉદયપુરમાં જેઠ વદમાં સનાતનધ-મહારથી સ્વામી સત્યાન≠જીનું આગમન મૂત્તિ`પૂજા પર વ્યાખ્યામાં આક્રમણ ૪૧ ૪ ૪ ૪ ૪ ૪ % % % * ૨ ૪ ૪ ૪૪ ૪૪ ૪૫ તે એ કે st ર૬ ૪૭ ૭ re ૪૮ re *** Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૮ ધાર્મિક પ્રજામાં ખળભળાટ શ્રા. વ. ૩ રાજમહેલના જાહેર ચેાકમાં જાહેર શાસ્રય આાન સભા ૧૫ મધ્યસ્થ સભ્યાની નીમણૂ ક ત્રણ દિવસ જાહેર ચર્ચા, પૂજ્યશ્રીના વૈદિક ધ`ગ્રંથાના આધારે સચોટ ખુલાસા આય સમાજ સ્વામી સત્યાન ધ્રુજીની પીછેહઠ, વાદવિવાદ અધૂરે મૂકી ઉદ્દયપુર છેાડી ગયા. પૂજ્યશ્રીના જવલ ́ત વિજય ઉદયપુરથી ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર કા, વ. ૮ આહુડ (મેવાડના મહારાણાઓની પ્રાચીન રાજધાની) તરફ વિહાર પ્રાચીન મેવાડની પંચતીર્થીની સ્પના માગ. વ. ૮, ૯, ૧૦ પોષ દશમીની આરાધના શ્રી કરેડા તીથમાં પો. સુ. ૨ ચિત્તોડમાં પધરામણી રતલામમાં ત્રિસ્તુતિક મતવાળા મુનિ સૌભાગ્ય વિજયજી મ. ના કાલ્પનિક તક વાદ દેવ-દેવીની અમાન્યતા ચાર ચુઈવાળા નાસ્તિક વગેરે આક્રમણ પોષ વદ ૮ રતલામમાં પૂજ્યશ્રીની પધરામણી ૧૯૩૮ રતલામમાં ત્રિસ્તુતિક વાળાને જડબાતેાડ જવાબ ચૈત્રી ઓળીની આગરમાં આરાધના બૈ. સુદ ૨ તેરાપંથી કુતŕને જવાબ આપવા ઉદયપુર પધરામણી સ્થાનકવાસીઓએ દાન-દયાના વિરોધને શમાવવા પૂજ્યશ્રીને કરેલ વિનતિ બૈ. સુ. ૩ અક્ષય-તૃતીયા નિમિત્તે શ્રેયાંસકુમારની દાન-ધર્મની પ્રવૃત્તિ પર વિશદ્ વિવેચના, દ્રવ્યયા-ભાવયાના સ્વરૂપની કરેલ જાણકારી તેરાપ'થીઓની પીછે-હઠ ૧૯૩૮ ચાતુર્માંસ-ઉદયપુરમાં તેનાં કારણા – તેરાપથી, આ સમાજની ખતરનાક હીલચાલને ડામવા, દ્વિતીય શિષ્ય આ કેશર સાગરજીની અસ્વસ્થ તબિયત ગચ્છાધિપતિએ મેકલેલ એ શિષ્યાની ઉદયપુર આવવાની નિશ્ચિતતા સ્થાનકવાસીઓ તરફથી થતી શાસનની અપભ્રાજનાનું નિવારણ જેઠ માસમાં મારવાડ અને કચ્છથી આવેલ એ વયાવૃદ્ધ સ્થાનકવાસી–સાધુઓ. તેમણે મૂર્તિ પૂજા પ્રક્ષાલ-પુષ્પપૂજામાં હિ...સાનું તત્ત્વ બતાવ્યુ, તેમના ઉકળાટને અષાડ સુદ ૧૫ સુધી ઠાલવવા દીધા, જાણીને વાત ડાળાવા દીધી અષાઢવદ પથી પૂજ્યશ્રીએ શાસ્રપાઠી આપવા માંડયા ૪૯ ૫૦ ૫૦ ૧૦ પા ### ૫૩ 22 42 * * * ૫૪ ૫૫ ==== ૧૮ પ પ Page #44 -------------------------------------------------------------------------- ________________ -૨ રસપ્રદ ચર્ચા મુહપત્તિ, ધોવણનું પાણી, વાસી-વિદળની અભક્ષ્મતા પર જોરદાર સચોટ દલીલ પરિણામે અનેક સ્થાનકવાસીઓ પ્રભુ-શાસનના માર્ગે વાત્મા, ઉલ્લાસપૂર્ણ પર્યુષણ પર્વની આરાધના ઉદયપુરમાં અનેક વિધ ધર્મકાર્યો આ વદ ૧૦ પૂજ્યશ્રીને તાવની શરૂઆત સં', ૧૯૩૯ કા. સુ. ૮ પૂજ્યશ્રીને ડાબા પગની પીડી પાસે ગાંઠ પૂજયશ્રીની અસ્વસ્થ તબિયત પૂ. શ્રી ગચ્છાધિપતિને વાત્સલ્યભર્યો પત્ર , માગ. વ. ૫ પૂજ્યશ્રીને રાણકપુર તરફ વિહાર પંચતીથની યાત્રા કરી, મહાવદમાં શાહપુર દયાનંદ સરસ્વતીના પ્રવચનથી અમિત થયેલ જનતાને સત્યમાર્ગ દર્શાવ્યો ફા. સુ. ૧૦ અજમેરમાં પધરામણી ૌત્રી ઓળી કેટા શહેરમાં ૧. સુ. ૩ રામપુરામાં પધરામણી જિનેન્દ્ર-ભકિત-મહોત્સવ ૧. વ. ૫ ઝાલરાડ-પાટણ તરફ વિહાર જેઠ સુ. ૩ ઉદયપુર તરફ વજદંડની પ્રતિષ્ઠા ખાતર વિહાર જે. વ. ૭ ઉદયપુરમાં અષ્ટાદ્ધિક મહત્સવ શરૂ જે. વ. ૧૩ ઉદયપુરમાં નૂતન ધ્વજ-દંડારોપણ ૧૯૨૯ ચાતુમસ ન છૂટકે કારણવશાત ઉદયપુરમાં અસાડ વ. ૪ મુનિશ્રી કેશવસાગરજીને પેટનું અસહ્ય દર્દ અસાડ વ. ૧૧ મુનિશ્રી કેશવસાગરજીને સમાધિ પૂર્વક સ્વર્ગવાસ ચાતુમસ અંગે ઉદયપુર શ્રી સંધ તરફથી પ્રકાશિત પ્રાચીન ઐતિહાસિક પુસ્તકનું પ્રકાશન આસો માસની ઓળીની આરાધના ઉદયપુરમાં, નવ છોડનું ભવ્ય ઉજમણું જ્ઞાન-ભક્તિ અને પ્રભુ-ભકિતમાં ઉલ્લાસમય વૃદ્ધિ "૧૦૪૦ ચાર બેનની દીક્ષાના કારણે વિહારમાં વિલંબ દીક્ષાની પાત્રતા માટે માંત્રિક આરાધના દીક્ષાનું મુહૂર્ત નકકી થયું પૂ. શ્રીને દીક્ષા-કારણે વિહાર બંધ દીક્ષા પહેલાં પ્રભુ ભક્તિમાં સ્વ-દ્રવ્ય અને જાત પ્રવૃત્તિની તારઆત મૌન એકાદશી પર્વનું પૂજ્યશ્રીએ જણાવેલું રહસ્ય Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્થળે સ્થળે મુમુક્ષનું બહુમાન વાયણું શબ્દનું રહસ્ય પંજાબથી ગુજરાત પધારી રહેલા પૂ. આત્મારામજી મ. ને ઉદયપુર પધારવા પૂ. શ્રી એ લખાવેલ વિનંતિ પત્ર ૫. આત્મારામજી મ. ને પૂ. ઝવેર સાગરજી મ. ૫ર અદભુત પત્ર પિોષ વદ ૧૧ જિનેન્દ્ર-ભકિત-મહોત્સવની શરૂઆત મહા સુદ ૨ વષીદાન નિમિત્તે જળયાત્રાનું ભવ્ય વરઘોડે મફતેરસનું પૂજ્યશ્રીએ જણાવેલ અદભુત રહસ્ય પૂજ્યશ્રીએ દીક્ષાર્થીઓને આપેલી ચારિત્ર—ધર્મની વાચના માહ સુ. ૩ બેનેને દીક્ષા ગૌત્ર સુ. ચિત્તોડમાં પધરામણી ૌત્રી ઓળી ચિત્તોડમાં શે. વ. ૨ ચિત્તડથી વિહાર રો. વ. ૧૦ ઉદયપુરમાં પધરામણી 2. વ. ૧૪ દીક્ષાર્થીને વડી દીક્ષા અર્થે પં શ્રી સૌભાગ્યવિજયજી મ. ની ઉદયપુરમાં પધરામણી વૈ. વ. ૭ વડી દીક્ષા કપડવંજથી ૫. ચરિત્રનાયકશ્રીના પિતાજીના અવાર-નવાર કપડવંજ પધારવાની વિનતિ પત્ર કપડવંજના ચીમનભાઈએ તપના ઉજમણ માટે મગનભાઈની લીધેલી સલાહ વૈ. વ. ૧૦ પં. શ્રી સૌભાગ્ય વિજયજી મ. ને ઘણેરાવ તરફ ચાર્તુમાસ અર્થે ઉદયપુરથી વિહાર પૂજ્યશ્રીનું ચાતુર્માસ સંજોગવશાત ઉદયપુરમાં ચાતુર્માસ દરમ્યાન શ્રાવક-જીવનમાં વિરતિ-ધર્મની મહત્તા સમજવી દેરાસરમાં થતી આશાતના દૂર કરી બજોઈતું તું ને વૈધે કીધું "ની જેમ મગનભાઈએ ચીમનભાઈની વાતને સમર્પિત કરી ઉદયપુર વિનંતિ માટે સંઘને કરેલી વાત આસો વદ ૨ ૫ડવંજ તરફ વિહાર કરવાની વિનંતી કરવા આવનાર પાંચ જણનું ઉદયપુરમાં આગમન કપડવંજ શ્રી સંધની જોરદાર વિનતિ પૂજ્યશ્રીએ ઉદયપુર ઘણું ચોમાસા થયા. તેથી ભાવતું તું ને વૈધે કહ્યું ની જેમ ગચ્છાધિપતિની આજ્ઞાને પત્ર લાવે એવો ૫ડવંજ સંધને આપેલો જવાબ મગનભાઈ શ્રી ઉદયપુરથી સીધા અમદાવાદ પૂ. ગચ્છાધિપતિ પાસે આજ્ઞાપત્ર માટે રવાના થયા Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગચ્છાધિપતિએ આવેલા પત્રમાં અનુકળતા પૂછાવેલ તેના જવાબમાં પૂજ્યશ્રીએ ઉદયપુર પો ટાઈમ થયો તેથી સંયમ– દથી બચવા વિહારની બતાવેલી તૈયારી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી કપડવંજનો નિર્ણય ૧૯૪૧ ઉદયપુર-સંધને અતિ આગ્રહ કે. વ. ૩ કેશરીયાજી બાજુ પૂજ્યશ્રીનું પ્રયાણ ગુજરાત તરફ પ્રસ્થાન પિષ સુદ પ લુણાવાડામાં પધરામણ પિ. વદ-૨ કપડવંજમાં ભવ્ય પ્રવેશ ૧૧ છોડના ઉજમણને નિર્ણય મહા સુદ ૩ અષ્ટાદ્વિકા–મહોત્સવની શરૂઆત ફાગણ-ચોમાસી કપડવંજમાં ફા. વદ ૨ પૂજ્યશ્રીને બાલાસિનોર તરફ વિહાર ફા. વદ. ૫ બાલાસિનોરમાં પધરામણી ચેત્રીઓળી–બાલાસિનોરમાં ચિ. વદ. ૧ કપડવંજમાં આગેવાની ક૫ડવંજ પધારવા વિનંતિ ચે. વદ છ કપડવંજમાં ભવ્ય સ્વાગત પૂ. ગચ્છાધિપતિને મહત્તવને પત્ર અષ્ટાહ્નિકા મહોત્સવ તથા શાંતિસ્નાત્ર નગર–શેઠની પુત્રવધૂનું વણતપનું પારણું તે વખતની સુંદર તારવણી પૂ. શ્રીની ગચ્છાધિપતિ સાથે પત્રથી મહત્ત્વની વિચારણા ડૉ. સુ. ૧૦ ઉદયપુરથી આઠ-દશ શ્રાવકે આવ્યા શાસનપર આવનાર આક્રમણથી બચાવવા વિનંતિ પૂ. ગચ્છાધિપતિની સંમતિથી વૈ. સુ. ૧૧ કપડવંજથી ઉદયપુર બાજુ વિહાર . વ ૩ લણવાડામાં પધરામણી દેવદ્રવ્ય અંગેના ચેપલા વ્યવસ્થિત કરાવ્યા દેરાસરનું અધુરૂં કામ પાર પાડવા શ્રાવકને સમજાવ્યા. જેઠ સુ ૧૦ ડુંગરપુરમાં પધરામણ જેઠ સુદ ૧૩ કેશરીયાજીમાં પધરામણી જેઠ વદ ૧ ઉદયપુર તરફ વિહાર જેઠ વદ ૫ ઉદયપુરમાં નગર પ્રવેશ ઉદયપુરમાં સ્થાનકવાસી-ધુરંધર-વિદ્વાનેનું અષાડ સુદમાં આગમન મૂર્તિપૂજા વિરૂદ્ધ જેહાદ પૂજ્યશ્રીને જડબાતોડ જવાબ સ્થાનક્વાસીઓની જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા માટે ચેલેંજ, : : : : : : : : : : : : : : : : ! = = = 3 ડ ડ ડ ડ ડ ડ ડ ડ : Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૨ ભી પૂજ્યશ્રીની લવાદ માટે માગણી સ્થાનકવાસીઓની પીછેહઠ L૧૯૪૧ ચાતું માસ ઉદયપુરમાં શ્રાવણમાં હરદ્વારથી આર્ય સમાજી-સંન્યાસીનું આગમન મૂર્તિપૂજા-વિરહ પ્રચાર, વિશિષ્ટ પ્રવચન પૂજ્યશ્રીએ આપેલ વેદ-સ્મૃતિના પ્રમાણે સંન્યાસીની પીછેહઠ જન શાસનને જય જયકાર પર્યુષણમાં પાલીતાણું સ્ટેટની મુંડકાવેરાની વાત સાંભળી તે ઉપદ્રવને હઠાવવા જેહાદ શત્રુજ્ય જેની માલીકીને છે. તેને એતિહાસિક કમશઃ ઉલ્લેખ (સાલવારી નેધ સાથે) ૯૫ થી ૯૭ ભીલવાડાના કિસનજી શેઠની કે શરીયાજી માટે વિનંતિ પોષ દશમી પછી પૂજયશ્રીએ જવાબ આપવા કહ્યું છે. વદ ૫ ઉદયપુરમાં ચૈત્ય-પરિપાટીને મંગલ પ્રારંભ માગ વદ. ૧૦ સમીના ખેડા પિષ–દામી પર્વની આરાધના માટે પધરામણી શ્રી ભીલવાડા સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર પોષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહાર મહા સુદ ૭ ભીલવાડામાં પ્રવેશ છે. સુ. ૧૦ કેશરિયાજીના છરી પાળતા સંધનું પ્રયાણ ફા. વ. ૨ સંધની ઉદયપુરમાં પધરામણી છે. વ. ૭ કેશરીયાજી તીર્થમાં સંપનો પ્રવેશ ૧૦૦. ફા. વ. ૮ ભવ્ય સ્નાત્ર મહોત્સવ ૧૦૧ વિશાળ રથયાત્રા ૧૧ સાધર્મિક વાત્સહય . ફા. વદ ૯ તમામ જિન-પ્રતિમાઓને સંધપતિ-દ્વારા સ્વ-દ્રવ્યથી સામૂહિક પૂજા ભક્તિ પ. વ. ૧૦ સંઘપતિ શ્રી કિરશનજી શેઠ તથા તેમનાં સુપની શ્રાવિકા જડાવબેનને તીર્થમાળા આરો પણ નવ્વાણું પ્રકારી પૂજા ઉદયપુરમાં રૌત્રી ઓળી માટે પૂજ્યશ્રીને શ્રી સંઘના આગેવાનોની વિનતિ શ્રાવકના આગ્રહથી શાસન-સેવા અર્થે ઉદયપુર તરફ વિહાર ફા. વદ ૧૪ ઉદયપુરમાં પુનિત પ્રવેશ વૌત્રી ઓળી ઉદયપુરમાં છે. વ. ૩ સિદ્ધગિરિ તીર્થ અંગે આ. ક. પેઢી અને પાલીતાણા સ્ટેટ વચ્ચે થયેલ કરારપત્રની જાણકારી. ૧૦૨ - - - Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૩ 3 પાલીતાણા સ્ટેટને વાર્ષિક આપવાના ૧૬૦૦૦ રૂપિયા અંગે રખાપા ક્રૂડ માટે અમદાવાદથી દલપતભાઈ શેઠના એ પત્રા ચાતુર્માંસ ઉદયપુરમાં ચાતુર્માસ દરમ્યાન ચૌગાનના દેરાસરની અવ્યવસ્થા દૂર કરી શ્રી સિદ્ધાચલ મહાતીના રખાપા ક્રૂડ માટે ૩૦ હજાર રૂપીયા પૂજ્યશ્રીની પ્રેરણાથી થયા, ચૌગાનના તથા અન્ય દહેરાસાની દેવદ્રવ્ય આદિની ગરબડ દૂર કરાવી પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. ા મેાટા પત્ર ચામાસા દરમ્યાન લુણાવાડાના મહત્ત્વના પત્ર પર્વાધિરાજની ઉમ'ગભેર આરાધના ભા. સુ. ૧૧ ઉદયપુરના સમસ્ત જિનાલયાની ચૈત્ય પરિપાટીની શરૂઆત આસા સુ. ૩ ચૈત્ય પરિપાટીની આડ (ઉયપુર) તીર્થ સમાપ્તિ ઉપધાન તપની અગત્યતાની સમજણ ઉપધાન તપની ભકિત-હાવા લેવા સુદર ભાવાલ્લાસ ભરી સ્પર્ધા આસો સુદ ૭ થી નવપદની આરાધના શરૂ આસે એળીની ભવ્ય સામૂહિક આરાધના આસે સુ. ૧૦ ઉપધાન તપની ક્રિયાની શરૂઆત પ્રથમ મુ માં ફૂલ ૩૭૫ ભાઈ બહેનેા બીજા મુતમાં ફૂલ ૧૩૦ ફૂલ ૫૦૫ ભાઈ-બહેના (૪૨ પુરુષા, ૪૬૩ સ્ત્રીઓ) ઉદયપુરમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપની પ્રથમ શરૂઆત કા. સુ. ૧૫ સિસારવા ગામ સુધી પોતપોતાની ઉપષિ સાથે ઉપધાનવાળા ભાઈ–એનેાની સોંયમી જીવનચર્યાના પ્રતિક રૂપે પયાત્રા કા, વદ ૧ ઉપધિ ઊંચકી ઉપધાનવાળા ઉદયપુરમાં પાછા ચૌગાનના મ'પમાં પૂજ્યશ્રીની વૈરાગ્ય–ઝરણી વાણીથી પાંચ એનાના દિલમાં જાગેલ સંયમની ભાવના કા, વ. ૧૦ ટાહ્નિકા મહાત્સવની શરૂઆત માગ. સુ. ૨ ભવ્ય રથયાત્રા માગ, સુ. ૩ ઉપધાન તપ માળારોપણ આઠ દિવસ સાધર્મિક વાત્સલ્ય અંધ-ધુમાડાનું જમણ ભાયણી નૂતન તીથ –પ્રતિષ્ઠાના હિસાબે ઉયપુરથી ગુજરાત તર≠ વિહાર કરવાના વિચાર મૌન એકાદશી ઉદયપુરમાં ઉદયપુરમાં સ્થિરતા માટે કાકલૂદી અને શ્રી સંધની કલ્પાંત ભરેલ આજીજી ૧૦૩ ૧°૪ ૧૦૪ ૧૪-૧૦૫ ૧૦-૧૦૭ ૧૪ ૧૦૪ ૧૮ ૧૦૮ ૧૦૮ ૧૯ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૦ ૧. ૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ર k ૨ ર ૧ ૧૧૩ ૧૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ૧૧૯ પૂ. ચરિત્રનાયકશ્રીને માર્ષિક મોટો પત્ર ૧૧૩-૧૧૪ પૂ. ચરિત્રનાયકના પિતાજીને પત્ર ૧૧૪ પરંતુ ભોયણ વ્યવસ્થાપકેની વિષમતાને કારણે પુ. શ્રી ગચ્છાધિપતિની અરુચિ હોઈ ભોંયણ જવા વિચાર માંડી વાળ્ય. ૧૧૫-૧૧૬ પોષ સુ. ૧૦ રાણકપુર વિહારની જાહેરાત ૧૧૭ ઉદયપુરના ધનજીશેઠની છ'રી પાળતા સંઘની ભાવનાને ઉલ્લાસ ૧૧૭ સંધના આગ્રહથી ગુજરાત તરફ વિહાર બંધ પૂ. ચરિત્ર નાયકશ્રીને કાકલૂદી ભર્યો પત્ર ૧૧૭ પિષ વદ. ૧૪ છારી પાળતા સંઘનું મહત્વ અને યાવિની જવાબદારી અંગે જાણકારી ૧૧૮ રાણકપુરને છરી પાળતા સંઘને નિર્ણય, સંઘપતિનું બહુમાન ૧૧૮ માહ સુ. ૫ રાણકપુરના છ'રીપાળતા સંવનું પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રયાણ ૧૧૯ પ્રથમ મુકામ દેવાલી બીજે દિવસે ગેગુંદા ૧૧૯ પાંચમે મુકામ ભાણપુરા માહ સુ. ૧૧ રાણકપુર તીર્થમાં સંઘને પ્રવેશ માહ સુ. ૧૩ સંઘપતિને માળારોપણ ૧૧૯ માહ. સુ. ૧૫ પૂજ્યશ્રીની સાદડી બહાર પધરામણી માહ વ. ૧ સાદડીમાં પ્રવેશ ફાગણ ચૌમાસી સાદડીમાં ૧૨૦ જન-નેતરોમાં ઉમંગભેર ભાલાસની જાગૃતિ ફા. વ. ૫ સાદડી થી વિહાર થાણેરાવમાં પધરામણી ૧૨૦ મૂછાળા મહાવીરજી તીર્થની આશાતનાઓ ટાળી ફા. વ. ૧૦ ચૈત્રી ઓળીના મહત્ત્વની સમજણ ચૈત્ર સુ. ૬ ૪૫૦ ઓળી આરાધકોને ઉત્તર પારણું નવપદની ચૈત્રી ઓળી ઘાણેરાવમાં ૌ.વ ૨ ઉદયપુરમાં મતભેદને વૈમનસ્ય દૂર કરાવવા પૂજ્યશ્રીને ઉદયપુર પધારવા વિનંતિ. . વ. ૧૦ પૂજયશ્રીને વિહાર ( વાવથી) ૧૯૪૩નું ચાતુર્માસ ઉદયપુરમાં છે. વ. ૧૧ ઉદયપુરમાં પધરામણી શ્રી શ્રાદ્ધ-દિનકૃત્ય સૂત્ર તથા સુદના ચરિત્ર–વાંચન ઇ શ્રા. સુદ ૫ પંચરંગી તપની શરૂઆત (ઓછપ આરાધકે) ૧૨૨ શ્રા. સુદ ૧૦ પંચરંગી તપની સમાપ્તિ ૧૨૨ કપડવંજ શ્રી સંઘના આગેવાનોને તાવિક ધર્મ ચચીભર્યો મોટો પત્ર ૧૨૨-૧૨૩ ભા. સુ. ૧૦ ઉદયપુર શહેરના દેરાસરની શહેરયાત્રાની શરૂઆત ૧૨૪ ૧૨૦ ૧૨ ૧૨૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વદ્રવ્ય અને સ્વજાત મહેનતથી અષ્ટપ્રકારી પૂજા વીતરાગ પરમાત્માની ભક્તિનું રહસ્ય' પર વ્યાખ્યાન ૧૨૪ આ સુદ ૯ શાહરયાત્રાની સમાપ્તિ ૧૨૪. આ સુદ ૬ આ માસની શાશ્વતી નવપદજીની ઓળીને પ્રારંભ ૧૨૫ આ સુદ ૧૫ ઉજમણને પ્રારંભ ૧૨૫ અાઈ મહેસવની શરૂઆત ૧૨૫ આ વદ ૭ શાંતિસ્નાત્ર ૧૨૫ આ વદ ૩૮ દીપોત્સવીની લોકોત્તર આરાધના ઉદયપુરમાં પ્રથમવાર ૧૨૫ સ. ૧૯૪૪ . સ. ૧ ૫. શ્રી ગૌતમ સ્વામીજીને થયેલ કેવળજ્ઞાન નિમિત્તનું પૂજ્યશ્રીનું વિશિષ્ટ પ્રવચન ૧૨૫ કા. સુ. ૫ જ્ઞાનપંચમીની આરાધના : ૧૨૫ કા. સુ. ૧૪ પૂ. શ્રી ગાધિપતિની નાદુરસ્ત તબિયતને કારણે તથા છૂરી પાળતા શ્રી શત્રુંજય ગિરિના સંઘને કારણે ગુજરાત તરફ વિહારની ભાવના ૧૨૫ અમદાવાદના શેઠ શ્રી દીપચંદ દેવચંદને વિનતિ પત્ર ૧૨૬ અમદાવાદથી પાલીતાણું સંઘની વાત માટે “ આદર્શ ગાધિરાજ” પુસ્તકનો ઉતારે ૧૨૬-૧૨૭ ઉદયપુરમાં આબાલ-વૃદ્ધની પૂજ્યશ્રીને વિદાયગીરી. ભારે આઘાત ૧૨૭ કા. સુ. ૧૫ ચાતુર્માસ પરિવર્તન. સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિ પટના દર્શને ૧૨૭ કા. વ. ૧ ઉદયપુરમાં છેલ્લું વ્યાખ્યાન વ. ૩ ગુજરાત તરફના વિહારની જાહેરાત ને વિહાર ૧૨૮ છે. વ. ૬ કૅશરીયાજી તીર્થ પ્રતિ પ્રયાણ ૧૨૮ કે. વ. ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત ૧૨૯ કા. વ. ૧૦ શ્રી મહાવીર પ્રભુના દીક્ષા કલ્યાણકની ભવ્ય આરાધના ૧૨૯ કા. વ. ૧૧ વીછીયા તરફ પ્રયાણ ૧૨૯ મા. સુ. ૧ ટીટોઈતીર્થે મા. સુ. ૧૦ કપડવણજમાં પધરામણી માગ. સુ. ૧૧ મૌન એકાદશાની આરાધના કપડવંજમાં ૧૨૯ ભાગ. વદ ૧ આંતરસુબા-દહેગામ તરફ વિહાર માગ. વદ છે નરેડા (અમદાવાદ)માં પધરામણી માગ. વદ ૮ અમદાવાદ-ઉજમફઈ ધર્મશાળાએ ૧૬ વર્ષના વિરહ પછી પૂ. શ્રી ગાધિપતિને ભાવો(લાસ પૂર્વક વંદના ઉમળકાભેર આવકાર કેરલ વિશિષ્ટ શાસન-પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ-પંન્યાસ પદવી આપવા પૂ. શ્રી ગાધિપતિની ભાવના પૂજ્યશ્રીને વિનમ્રપણે પદવીને ઈનકાર અને પૂ. ગચ્છાધિપતિના ચરણમાં પ્રસકેને કસકે રૂદન. છેવટે તે પદવી-પ્રદાનની વાત પડતી મુકાઈ ૧૩૦–૧૩૧ શ્રી લાનું જ્યના છરી પાળતા સંધનો નિશ્ચિત નિર્ણય ૧૩૨ ૧૨૭ ૧૨૯ ૧૨૯ ૧૨૯ ૧૩• Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૧૩૩ ૧૩૪ પૂ. શ્રી ગચ્છાધિપતિ અજ્ઞાત-સંકેતથી બધાં કામ પતાવવા માંડ્યા ને બધાને હિતશિક્ષા ફરમાવવા લાગ્યા. મહા વદ ૮ થનાર સંધપતિના નિવાસ સ્થાને કીકાભદની પળમાં પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રી ની સકલ સાધુ સમુદાય સાથે ધામધૂમ પૂર્વક પધરામણી સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્ય” પર પૂજ્યશ્રીનું પ્રવચન ૧૩૩ મહા વદ ૧૧ શ્રી શત્રુંજ્યગિરિ પ્રતિ છરી પાળતા ચતુર્વિધ શ્રી સંઘનું પ્રયાણ ૧૩૩ છે. વદ ૪ વલભીપુરમાં સંઘનું આગમન ભાવનગરની વિનંતિ ફા. વદ ૬ શિહોરમાં પ્રવેશ ફા. વદ ૭ શિહોરથી સંધનું પ્રયાણ કા. વદ ૮ ભાવનગરમાં સંઘને નગર પ્રવેશ ૧૩૪ વૃદિચંદ્રજી મ. શ્રીએ તાળીમાં આવવાને કરેલો ઈન્કાર ૧૩૪ ફા. વદ ૯ વરતેજ-મઢડામાં ભવ્ય પધરામણી ૧૩૪ ફા. વદ ૧૦ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાદ છરી પાળતા શ્રી સંધને પાલીતાણું નગર પ્રવેશ ૧૩૫ છે. વદ ૧૧ શ્રી સંઘનું ગિરિરાજ આરોહણ, સંઘપતિને તીર્થમાળા આરોપણ ૧૩૬ વિ. સ. ૬ પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે મુનિ શ્રી ભાવસાગરજી મ. ની દીક્ષા ૧૩૬ ૧૯૪૪ જેઠ સુદ ૧૧ પાલીતાણામાં ચાતું માસ માટે પૂ. ગચ છાધિપતિશ્રી સાથે પૂજ્યશ્રીનું શેઠ નરશી નાથાની ધર્મશાળામાં આગમન પૂજ્યશ્રીનાં શ્રી શત્રુંજય માહાસ્ય પર વ્યાખ્યાને અષાડ સુદ ૫ ૫. ગચ્છાધિપતિશ્રીની ગિરિરાજ પર તબિયત અસ્વસ્થ બની અસાડ સુદ ૧૦ પૂ. ગચ્છાધિપતિશ્રીને ડોલીમાં રાખી સંઘવીએ કરેલ ગિરિરાજ પૂજા ૧૩૭. ભાદરવા વદમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી ૧૩૭ ઉપચાર નિષ્ફળ ૧૩૮ આ સુ. ૧૨ પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ ઉપચાર નિષ્ફળ ખોરાકમાં ઘટાડો વધતી જતી અશક્તિ પૂજ્યશ્રી ગચ્છાધિપતિની સુંદર હિતશિક્ષા પૂજ્યશ્રીની અન્ય સાધુઓ તથા શ્રાવકે સાથે ખડે પગે સેવા-ભક્તિ બોલવામાં તકલીફ, સર્વને મહાચિંતા વિસં. ૧૯૪૫ કા. સુ. ૭ કુશળ વૈદ્ય સાથે ભાવનગરના શ્રી સંઘનું આગમન ભાવનગર પૂ. શ્રી ગચ્છાધિપતિને ડોલીમાં લઈ જવા આગ્રહ. પૂજયશ્રીને ઈ-કાર છતાં શ્રી સંઘે કરેલ નિર્ણય Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪ કા, વદ ૧ ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ. ને પૂજ્યશ્રી અને અનેક સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા સાથે વિહાર ૧૪૨ કે. વ. ૪ ભાવનગ૨ બહા૨ પધરામણી ૧૪૨ કે. વ. ૫ ભાવનગરમાં ભવ્ય નગર પ્રવેશ ૧૪૨ માગ. સુ. ૪ થી સ. ૭ ખૂબ ગંભીર સ્થિતિ ૧૪૨ ભાગ. સુદ ૮ વળતાં પાણી ૧૪૨ માગ. સુદ ૧૧ સ્વસ્થપણે મૌન એકાદશીની આરાધના માગ. સુદ ૧૫ શ્રી સંઘને હિતકારક બે શબ્દો માગ. વદ ૫ તાવનું ખૂબ જોર માગ. વદ ૫ તાવ નરમ માગ. વદ ૬ દર્દનું સૌમ્ય રૂ૫ નિયામણા-આરાધના શરૂ ૧૪૩ ૧૨ વાગે પુણ્યદાન પૂજ્યશ્રીએ કાનમાં સંભળાવેલ “ચત્તારિ મંગલ' વૃદિચંદ્રજી મ. શ્રી એ સંભળાવેલ “કરેમિ ભંતે' અને પાંચ મહાવ્રતના આલાવા ૧૪૩ સવા બે વાગે પૂ. ગચ્છાધિપતિશ્રીએ આંખ ખેલી સહુને હાથ જોડી ખમત ખામણ ૧૪૩ ત્રણના ટકોરે ધીમાં ત્રુટક શાબ્દમાં “અબ તે હમ ચલે આંખો મીંચી ૧૪૦ સવા ત્રણ ને પાંચ મિનિટે પ્રાણપંખેરૂ ઉડી ગયું ૧૪૪ પૂજ્યશ્રી ગચ્છાધિપતિને અગ્નિસંસ્કાર દેવકુલિકા નિમણ ૧૪૪ માહ સુદમાં પૂજ્યશ્રી ઝવેરસાગરજીને ભાવનગરથી વિહાર ૧૫ ફા. સુ ૧૩ પાંલીતાણા છ ગાઉ પ્રદક્ષિણ ૧૪૫ ચૈત્ર વ. ૩ બોટાદ તરફ વિહાર તથા ચૈત્ર વ. ૧૩ બેટાદમાં પ્રવેશ ૧૪૫ વૈ. સુ. ૩ અક્ષય તૃતીયા બોટાદમાં સ્થાનકવાસીઓ પર પ્રવચનની સારી અસર ૧૪૫ વૈ. સ. ૧૪ શ્રી વર્ધમાન તપ-આયંબિલખાતાનું મહત્વ સમજાવ્યું ૧૪૬ વિ. વ. ૬ આયંબિલ ખાતાની શરૂઆત-પ્રથમ દિવસે ૨૭૭ આયંબિલ ૧૪૭ જેઠ-અષાડમાં ધર્મ-આરાધના પ્રભાવના ૧૪૭ ચૌમાસી ચૌદશ બેટાદમાં, ૧૯૪૫નું ચાતુર્માસ બેટાદમાં શ્રા. સુદ ૫-૬ શ્રી નેમિનાથ પ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણકની આરાધના શ્રા. સુ. ૮ શ્રી પાર્શ્વનાથ–પ્રભુના મોક્ષ કયાણકની આરાધના ૧૪૯ પર્યુષણ પર્વમાં ઉત્તમ આરાધના ૧૪૯ ભા. સુ. ૬ ભવ્ય રથયાત્રા ભા. સુ. ૮ સામૂહિક ખમત ખામણાં ૧૫૦ ભા. સુ. ૧૦ અષ્ટાહ્નિકા મહોત્સવની શરૂઆત ૧૫૦ મુનિશ્રી કમલવિજયજી મ.ને મહત્ત્વને પત્ર ૧૫૦–૧૫૧ ભા. વ. ૪ અષ્ટાદિનકા મહત્સવની પૂર્ણાહૂતિ ૧૫૧ ભા. વ. ૧૩–૧૪-૦)) શ્રી શત્રુંજયગિરિ આરાધનાના અહમ ૧૫૨ - પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા માટે છ વિગઈ ત્યાગની ભાવના ૧૪૫ ૧૪૮ ૧૫ર Page #53 -------------------------------------------------------------------------- ________________ દ પ્રકરણ-૨૬ પૂજ્ય શ્રી ચરિત્રનાયકમાં વૈરાગ્યનું બીજાધાન પૂ. શ્રી ચારિત્રનાયકશ્રીએ વિ. સ’. ૧૯૪૫ના ખાટાદના ચોમાસામાં ભા. સુ. ૧પ ના રાજ લીધેલ દીક્ષા માટે અભિગ્રહ, શ્વસુર પક્ષની ધમાલા કપડવંજ પાછા જવું... પયું, વિગઈઓના ત્યાગથી સ્વજનવગ માં ખળભળાટ, પણ પિતાજીના ભૂંગે સહુંકાર ભાવિયેાગે આસો સુદ ૧૫ રાત્રે માતુશ્રીની મળેલી અંતરની આશિષ શરદ્ પૂર્ણિમાની રાત્રે પૂ. ચરિત્રનાયકશ્રીએ તથા તેમના પિતાશ્રીએ જોગેલાં બે દિવ્ય સ્વપ્ના. પૂજ્યશ્રીના પત્રથી પિતાજીએ ખેોટાદ જઈ પૂજ્યશ્રીને સ્વપ્નની કરેલી વાત સ્વપ્નફળની મધુરી વિચારણા પૂ. ચરિત્રનાયકશ્રીની મનેાથા ઉત્કટ વૈરાગ્યભાવનું પ્રકટીકરણ પિતાજીએ સૂચવેલ આધ્યાત્મિઢ ઉપાયા પૂજ્યશ્રી દ્વારા સૂચિત ઉપાયના અમલ પૂ. ચરિત્રનાયકશ્રીની કપડવ'જથી મધરાતે વિદાય યાણમિત્ર શ્રી શંકરભાઈના સહકારથી કોટના દરવાજા ખષ હોઈ ગટરમાં થઈ બહાર નીકળવું સાંઢણી દ્વારા અમદાવાદ તરફ પ્રયાણ અમદાવાદમાં શુભ શકુને પ્રવેશ વિદ્યાશાળાએ પૂ. શ્રી નીતિવિજયજી મહારાજ પાસે જઈ દીક્ષાની પૂર્વ તૈયારી અમદાવાદથી સાંઢણી મારફત લીબડી તરફ્ પ્રયાણું પૂ. અવેરસાગરજી મહારાજના ચરણામાં પહેાંચી ભાવભરી વંદના પ્રકરણ-૨૭ સયમગ્રહણ માટે પૂજ્યશ્રીએ નિર્દેરોલ -વિધિ વિધિના પરિણામે ચરિત્રનાયકને આવેલુ દીવ્ય સ્વપ્નું દીક્ષા માટે પૂર્વ વિચારણા ૧૫૩ પ્રકરણ-૨૯ દીક્ષા પછી લીખડી આવતાં થયેલ અપશકુન સમયજ્ઞ પૂજ્યશ્રીએ પૂ. ચરિત્રનાયશ્રીને ગુપ્તરૂપે અમદાવાદ વિદ્યાશાળાએ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે મેલ્યા મંજનવગ તા ખળભળાટ ૧૫૪ ૧૫૫ ૧૫૦ ૧૫ ૧૫ • ૧ ૧} ૧૬૫ ૧૭ ૧૭ ૧૬૮ ૧૬૯ ૧૭. ૧૭૪ r ૧૭ ૧૦૦ પ્રકરણ-૧૮ પૂ. ચરિત્રનાયક્રશ્રીની ધીરતા નિહાળી પ્રસન્ન થયેલ પૂજ્યશ્રીએ શિયાણી તીથૅ દીક્ષાના ૧૯૯ કરેલ નિય. શિયાણી તીથે પૂ. ચરિત્રનાયશ્રીની થયેલ દીક્ષા ૧૧ ૧૮૩ ૧૮૪ ૧૮૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ ૭. ૧૭ મગનભાઈ ભગતની અપૂર્વ ધીરતા પ્રકરણ ૩૦ ૫. ચરિત્રનાયકશ્રીને અમદાવાદમાં ગુપ્તવાસ કપડવંજમાં ખબર પડવાથી કપડવંજથી કુટુંબીઓએ કરેલી ધમાલ ૧૮૮ ચરિત્રનાયકશ્રીના સંયમની સ્થિરતા માટે ખોરજ ગામે ગુપ્તવાસ ૧૮૯ કપડવંજનાં કુટુંબીઓએ અમદાવાદ વિદ્યાશાળામાં કરેલી ધમાલ ૧૯૦ મગનભાઈએ જમનાબહેનને મીઠાશથી સમજાવ્યા ૧૯૧ રણછોડભાઈએ જમનાબહેનને ફરી ઉશ્કેર્યા ૧૯૨ રણછોડભાઇની ચાલમાં જમનાબહેન ફસાયાં ૧૯૨ પ્રકરણ ૩૧ ચરિત્રનાયકશ્રીનું મોં જોવાની વાત આગળ કરી શ્વસુર પક્ષના સંબંધીઓએ કરેલી હિલચાલ ૧૯૪ ઉશ્કેરાયેલા શ્વસુર પક્ષવાળા પૂ. શ્રી સિદ્ધિ વિ. મ. પાસે ગયા ૧૯૫ રણછોડભાઈએ જમનાબહેનને આગળ કરી ફરી ધમાલ શરૂ કરી ૧૯૬ મગનભાઈએ પૂ૦ સિદ્ધિ વિ. મ.શ્રીને પરિસ્થિતિને ભેદ જણાવ્યો ૧૯૭ પૂ. ચરિત્રનાયકથીને ખોરજ મુકામે બધી વાતની જાણકારી વિદ્યાશાળાના ન્યાલચંદકાકાએ આપી સં. ૧૯૪૬ના જે. સુ. ૫ વિદ્યાશાળામાં ગુપ્તવાસમાંથી બહાર કાઢી પૂ. ચરિત્રનાયકશ્રીને જાહેર કર્યા આ વિષમ પરિસ્થિતિ સૂચવતો પ્રાચીન પત્ર ૨૦૦-૨૦૧ પ્રકરણ ૩ર વિવાશાળામાં પૂ. ચરિત્રનાયકશ્રી જાહેર થયા જમનાબહેને આશીર્વાદ આપ્યા ૨૦૨ શ્વસર પક્ષની મેલી દાનતને પારખી વિદ્યાશાળાના ન્યાલચંદકાકા અને મગનકાકાએ પૂ. ચરિત્રનાયકશ્રીને બચાવી લીધા ૨૦૩ શ્વસુર પક્ષની ધમાલ, કુટુંબીઓની સમજાવટ થાકેલા શ્વસુર પક્ષે કલેકટરને ફરિયાદ કરી કોર્ટ કેસ કર્યો ૨૦૫ વકીલ માટે પૂ. ચરિત્રનાયકશ્રીએ કરેલ ઇન્કાર ૧૮૮ ૨૦૪ ૨૦૬ પ્રકરણ ૩૨ પૂ. ચરિત્રનાયકશ્રીએ વકીલને શોભે એવું સટ નિવેદન તૈયાર કર્યું કેર્ટમાં હાજર થયા y. ચરિત્રનાયકશ્રીની કોર્ટમાં જુબાની શ્વસુર પ રણછોડભાઈ દ્વારા મગનભાઈ અને જમનાબહેનની જુબાની ૨૦૭ ૨૦૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રકરણ-૩૪ કપડવંજ સંધના દબાણથી વકીલ રાખવાની વાતને ૫. ચરિત્રનાયકશ્રીએ ૨૧ આપેલ સચોટ રદીઓ, કેસ બગડે નહી તે માટેની પૂર્વ તૈયારીઓ ૨૧૧ પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રીએ માતાજી પાસેથી કરાવેલું લખાણ ૨૧૨ પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રીએ તકેદારી રૂપે વિદ્યાશાળા તરફથી પાંડે વકીલને તૈયાર કર્યા. ૨૧૩ મગનભાઈએ ૫. ચરિત્રનાયકશ્રીની માતાજીને હિંમતભેર સચોટ જુબાની આપવા ૨૧૪ પાડેલી સમજણ શ્વર પક્ષ તરફથી બનાવટી વાત શીખવાડી સાક્ષીઓ ઉભા કરવાની તૈયારી જમનાદાસ (પૂ. ચરિત્રનાયકશ્રીના માસીના દીકરા) ને શ્વસુર પક્ષે દામ પ્રાગથી અવળી રીતે તૈયાર કર્યા. સંધના પુણ્ય જમનાભાઈને સાચી વાત મળવાથી ખોટી સાક્ષી આપવામાં ન પડવાની મકકમતા સંધના આગેવાનો ચીમનભાઈ અને ગોકલદાસભાઈ આદિએ કેસ અવળો ન જાય તેની કરેલી પૂર્વ તૈયારી પ્રકરણ-૩૫ ૨૨૩ Vરી કોર્ટ કેસમાં અનિષ્ટ ન થાય તે અંગે કપડવંજમાં થએલી આરાધના પૂ૦ ચરિત્રનાયકશ્રી આયંબીલ કરી પૂ. સિદિવિજયજી મહારાજની હિતશિક્ષા સાંભળી કોર્ટમાં આવ્યા ૨૨૨ કોર્ટે શરૂઆતમાં જ ચરિત્રનાયકની લીધેલી જુબાની પૂ. ચરિત્રનાયકશ્રી અને ન્યાયાધીશ વચ્ચે થએલ સુંદર પ્રશ્નોત્તરી ૨૨૪ પૂ. ચરિત્રનાયકશ્રીના માતુશ્રીની સરસ જુબાની શ્વસુર પક્ષે ખોટી રીતે ઉભા કરેલ જમનાભાઈના મદનગીભય સત્ય નિવેદનથી રર૬ શ્વસુરપક્ષને ફિયાસ્ક શ્વસુર પક્ષના વકીલની રજુઆત ૨૨૭ જેને પૂ. ચરિત્રનાયકશ્રીએ આપેલ સચોટ જવાબ ૨૨૮ છેલ્લે ગુચવાએલ ન્યાયાધીશે વેષ છોડવા વિના ઘરે જવાને આપેલે ફેંસલો ૨૨૯ ૨૨૫ પ્રકરણ ૩૬ કેટના ફેંસલામાં અધ છત થવા છતાં ગંભીર વિચારની જરૂર ૨૨૯ પૂ. સિદ્ધિવિજયજી મહારાજ તથા પિતાજી વગેરેની અનિચ્છા છતાં ભાવિયોગે ૨૩૦ પૂ. ચરિત્રનાયકશ્રીને કપડવંજ જવા વિચાર શ્વસુરપક્ષે અમદાવાદની હદ છોડવા મેળવેલ કોર્ટનો ઓર્ડર ૨૩૧ પૂ. સિદિવિજયજી મ. અને મગનભાઈને ઈન્કાર હોવા છતાં ભાવિયોગે ? પૂ. ચરિત્રનાયકશ્રીએ કપડવંજ તરફ કરેલ વિહાર. ૨૩૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ આંતરસૂબા મુકામે પૂ. ચરિત્રનાયકશ્રીને સમજાવવાના બહાને સાધુવેશે ઘરમાં ૨૩૪ રહેવાના વિચારને ફેરવવા સ્વજનવગે કરેલી મથામણ ભાવિયેગે પૂ. ચરિત્રનાયકશ્રીએ “મારે વૈરાગ્ય મજબૂત છે તો શું થવાનું છે?” ૨૩૫ એવી કરેલ જીદ આંતરસૂબાથી કપડવંજ તરફ વિહાર વખતે થયેલ અપશકુનોની પરંપરા ૫. ચરિત્રનાયકશ્રીને માનસિક ખળભળાટ, છતાં ભાવિયોગે નવકાર ગણતાં ૨૩૭ કપડવંજ પહોંચ્યા. સંસારી ઘરની જોડે ખાલી રહેલ મેડા પર કરેલ મુકામ ૨૩૬ ૨૩૭ પ્રકરણ ૩૮ પૂ. ચરિત્રનાયકશ્રીની ભાવિયોગે પત્નીને સમજાવવાના બહાને આધાક શય્યાતરપિંડ ૨૩૮ આદિ દોષોના સકંજામાં ફસામણ કપડવંજમાં થયેલ ચકચાર, શ્વસુરપક્ષે દીકરીના ભરણપોષણને કેર્ટે કરેલ કેસ ૨૪૦ ૫. ચરિત્રનાયકશ્રીના પિતાજી અને માતાજી તથા શ્વસુરપક્ષની થયેલી જુબાનીઓ ૨૪૨ ફરીયાદી પક્ષના વકીલની રજુઆત પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી પત્નીની શીખવણી મુજબ અવળી જુબાની ૨૪a પૂ. ચરિત્રનાયકશ્રીનું સિંહગજનારૂપ નિવેદન ૨૪૩ જે ઉપરથી ન્યાયાધીશે કાઢી નાખેલો કેસ ૨૪૫ પ્રકરણ ૩૯ કોર્ટમાં જીતવાથી પિતાજી આનંદી બન્યા છતાં આગની વચ્ચે રહેલા ઘીના ઘડાની જેમ પુ. ચરિત્રનાયકશ્રીના ભાવિ અંગે ભારે વિમાસણ કોર્ટમાં હાથ હેઠા પડવાથી છંછેડાએલા સસરા રણછોડભાઈએ કોટક બાવા સન્યાસી પાસેથી જડી બુટ્ટી મેળવી સંયમ ભ્રષ્ટ કરવાની પ્રેરવી ઔષધિના પ્રભાવથી ઉગ્ર બનેલ મોહનીયના પંજામાં પૂ. ચરિત્રનાયકશ્રીની ફસા મણ ૨૮૮ ૫. ચરિત્રનાયકશ્રીની સંસારી પત્ની સાથે ઉગ્ર જીભાજો, પણ પરિણામ અન્ય ૨૫૦ પ્રકરણ-૪૦ સાધુજીવનની મર્યાદા ન પાળવાના દુષ્પરિણામે સંસારની કેદમાં ફસાએલ પૂ. ૨૫ ચરિત્રનાયકશ્રી પૂ. ચરિત્રનાયકશ્રીના માતાપિતાની દુઃખદ સ્થિતિ ૨૫૩ ૫. રામ જોષી દ્વારા ઉજજવળ ભાવીનાં એંધાણથી આશ્વાસન પ. ગુરુદેવશ્રી આગળ પત્રોમાં પૂ. ચરિત્રનાયકના પિતાશ્રીની હૈયા–ઠાલવણી અને ૨૫૪ શાસન પ્રભાવક બનવાના ભાવી સ્પષ્ટ સૂચનથી હૈયાધારણ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રકરણ ૪૧ પત્નીના દાગીનાને સમારવા અમદાવાદ જવાની વાતના પિતાજીએ કૂનેહ પૂર્વક કરેલા આવકાર કદાચ અમદાવાદ જઈને દીક્ષા લઈ લે તેવા પત્નીને ફફડાટ અમદાવાદ ન જવા દેવા માટે પત્નીના આગ્રહને પૂ. ચરિત્રનાયકશ્રીને પડકાર શ્વસુર પક્ષની પણ આ શંકા છતાં પુ. પિતાજીની કૂનેહભરી સમજાવટથી અમદાવાદ જવાને પૂ. ચરિત્રનાયકશ્રીએ કરેલા નિણૅય પ્રકરણ-૪૨ અમદાવાદ વિદ્યાશાળામાં શ્રી જખૂસ્વામી રાસના વાંચનથી પૂ. ચરિત્રનાયકશ્રીની વિશિષ્ટ આત્મજાગૃતિ પૂ. પિતાજી સાથે ઉત્સાહભેર પૂ. ઝવેરસાગરજી મ. પાસે જવા લીબડી તરફ પ્રયાણ પ્રકરણ-૪૩ પુ. ચરિત્રનાયકશ્રીએ લીંબડી પહેોંચી પિતાજી સાથે કરેલ અપૂર્વ જિનભક્તિ પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. તે દીક્ષા માટે કરેલી આજીજી. પણ પૂજ્યશ્રી એ જણાવેલી કાલક્ષેપની વાત પૂજ્યશ્રીની સુચના મુજબ પાલીતાણા યાત્રા માટે પ્રયાણુ પૂ. ચરિત્રનાયકશ્રીને ગીરનારની યાત્રા માટે રવાના કરી પિતાજીનુ` કપડવંજ તરફ પ્રયાણ પ્રકરણ-૪૪ પૂ. ચરિત્રનાયકશ્રીનુ ગીરનારથી લીબડી આવવુ. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂ. ચરિત્રનાયકની ધીરજભરી ભવ્ય આરાધના પૂ. ચરિત્રનાયકશ્રી ઉપર પિતાજીના ભાવ વાત્સલ્ય ભર્યાં પત્ર પૂ. ચરિત્રનાયકશ્રી ઉપક કાસીન્દ્રાના શાહ કાળુભાઈ મૂળજીનેા મહત્ત્વના પત્ર તે પત્ર ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના મનેાગત ભાવાની તારવણી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ના રાધનપુરથી આવેલા પત્રી પૂ. ચરિત્રનાયક્રશ્રીની મૂંઝવણના ઉકેલ પ્રકરણ-૪૫ પૂ. શ્રી ઝવેરસાગરજી મ, તે પૂ. ચરિત્રનાયક માટે પિતાજીએ કરેલી પાકી ભલામણ પિતાજી સાથે પુ. ચરિત્રનાયશ્રીના તાડપત્રી જ્ઞાન ભંડારનાં દર્શન, સામાયિક, સ્વાધ્યાય-આરતિ આદિને માઁગલ કાર્યક્રમ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૨ ૨૬૩ ૨}} ૨૬૭ ૨૬૮ ૨૧૯ ૨૭૦ ૨૦૧ ૨૭૨ ૨૭૩ ૨૭ ૨૭૭ ૨૦૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ સ પ્રકરણ-૪૬ પૂજ્ય શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ સ્વપ્નાદેશ દ્વારા પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવીની મેળવેલી જાણકારી લીંબડી સધની અનુમતી અને હર્ષોંલ્લાસભેર વધામણાં પ્રકરણ-૪૭ લીંબડીના અતિહાસિક પરિચય લીંબડીના ધમપ્રેમી શેઠ ડોસાભાઈ દેવચ ંદના કુટુંબના પરિચય પ્રાચીન પત્ર પુ. ચરિત્રનાયકની દીક્ષા ભૂમિ લીંબડીનુ મહત્વ પ્રકરણ ૪૮ લીંબડી સધના ભવ્ય ધર્મëત્સાહ દીક્ષા પૂર્વે પૂ. ચરિત્રનાયકશ્રીનાં આદશ વાયણાં અને તેનુ રહસ્ય દીક્ષા નિમિત્તે ચાલતા એચ્છવમાં ભણાવાતી પૂજામાં દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ પૂજાનું અદ્ભુત રહસ્ય શેઠ ડોસાભાઈ દેવચંદના જ્યેષ્ઠ પુત્રવધૂ પુંજીબાઈની તપસ્યાને અધિકાર ૨૮૮ શેઠ ડોસાભાઈ દેવચંદ વારાના જ્યેષ્ઠ પુત્ર શેઠ કસલા વારાના ગભીર તત્વજ્ઞાન ભર્યાં ૨૯૨ પ્રકરણ ૪૯ દીક્ષા પૂર્વે વર્ષીદાનની રથયાત્રાનું અદ્ભુત વર્ણન રથયાત્રા પછી અદ્ભુત ભાવાલ્લાસ સાથે પૂ. ચરિત્રનાયકશ્રી ઉપાશ્રયે રહ્યા ૨૮૧ પ્રકરણ ૫૦ વર્ષીદાન પછીની રાત્રે પૂ. ચરિત્રનાયકશ્રીની ઉચ્ચ મનેાભાવના દીક્ષા પહેલાં જિનપૂજા આદિ મર્યાદાનું પાલન પ્રકરણ ૫૧ પૂ. ચરિત્રનાયશ્રીની ભાવાત્લાસ ભરી દીક્ષાવિધિ પૂ. ઝવેરસાગરજી મહારાજશ્રીએ ધેા આપતી વખતે કરેલ માંત્રિક વિધિ પૂ. ચરિત્રનાયકશ્રીએ આચરેલી કાચા પાણીએ ન્હાવાની આદર્શ મર્યાદા સમ્યકત્વના આલાવા સાથે સવિરતિ દંડક ઉચ્ચારવાની માંત્રિક વિધિ પૂ. ચરિત્રનાયકશ્રીની ઉત્સાહભેર મ`ગલ મુહૂત્તે દીક્ષા ૧૮૩ ૨૮૪ ૨૮૬ ૨૫ ૨૯૦ ૨૯૮ ૩૦૪ ૩૬ ૩૦૮ ૧૧ ૩૧૩ ૩૧૫ ૩૧૬ ૩૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામિને નમ: પરિશિષ્ટ-૧ પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના ગુરુવર્ય ' ? વાદીકેશરી શ્રી ઝવેરસાગરજી મ. સા.ના અદૂભુત વ્યક્તિત્વને પરિચય આપનાર કેટલાક પ્રાચીન પત્રો ઉદયપુર ગોડીજી મ.ના ઉપાશ્રયમાંથી. મળી આવેલ સંગ્રહમાંથી પૂ. ગીતાર્થ મુનિવર શ્રી ઝવેરસાગરજી મ.ને વંદના (આલેખક : પૂ. સ્વ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.) જે પૂજ્ય ગીતાથ–પ્રવર શ્રીમાન મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ. તેઓશ્રીના વિદ્યમાન કાળે વતતા પૂ. આચાર્ય, પંન્યાસ, ગણી, | મુનિવરો અને શ્રી સંઘમાં – પૂજનીય–વંદનીય અને શારના સૂક્ષ્માર્થોનું પૃચ્છા–કેન્દ્ર લેખાતા. તેઓ પંચાંગી આગમોના જ્ઞાતા હતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ તત્કાલીન ગચ્છાધિરાજ પૂ. મૂલચંદજી મ. શ્રીના મહાન આત્માનું તે તેઓશ્રી ઓજસ હતા. તે સમયે “જે ગચ્છમાં આચાર્ય–ઉપાધ્યાયાદિ પાંચ ન હોય તે ગચ્છ ચેર પહલી સમાન છે” એમ આખા શ્રી શ્રમણ સંઘ સામે માથું ઊંચકીને બોલવા જનાર પલવગ્રાહીને आचार्य उपाध्याय गणि गणावच्छेदक वा निश्रित्य विहरति स गच्छः એ શ્રીક–સમાચારીના પાઠને આધારે બેધડક એકલે હાથે ચૂપ કરી દેનાર તરીકે, તે સમયે તેઓશ્રી એકજ સમર્થ ગણાતા હતા. વિરતિધરેએ અવિરતિ ગણાતા દેવ-દેવીઓને નમસ્કાર કરાય નહિ? એમ સ્વમતિથી પ્રચાર કરનાર વિદ્વ-માનીને. લઘુશાંતિની ગાથા સાતમી-નવમી અને ચૌદમીમાં જે નમ: શબ્દ છે. તેને અર્થ શું કરે છે ? એમ પૂછીને. સીધા અર્થ વાળનાર તરીકેતેઓશ્રી એક જ ખ્યાત હતા. શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ પુસ્તક્ના ચિત્રપરિચય વિભાગના પુ. ૧ ઉપરના. - સત્ર સિદ્ધાંતના જાણકાર શ્રી ઝવેરસાગરજી પાસે (શ્રી વિજય કમલ. સૂરીશ્વરજીએ આગમો પણ ભણી લીધા.) તે ઉલલેખ મુજબ. તે સમયે આગમ વંચાવનાર તરીકે મુખ્યત્વે– તેઓશ્રી એક પ્રસિદ્ધ હતા. ઝાલાવાડ અને મેવાડ પ્રદેશના શ્રી સંઘમાં. તેઓશ્રીની આજ્ઞા અગ્રપદે રાજતી. તેમાં પણ લીંબડી, બેટાદ અને ઉદેપુર (કે જવાની વ્યાખ્યાનની પાટને આજે પણ તેઓશ્રીની પાટ કહેવાય છે.) Page #61 -------------------------------------------------------------------------- ________________ વગેરે શહેરના શ્રી સંઘમાં– શ્રી સ્થાનકવાસી પંથ અંગેની તેઓશ્રીની વીર-હાકમય એક-છત્રી આણ ગાજતી. તેઓશ્રીના સદુપદેશથી શ્રી સંઘેએ કેટકેટલાએ સ્થળેએ– શ્રી જિનમંદિરે અને જ્ઞાનમંદિરે બંધાવેલ. સ્વ કે પર દશનીય-ધર્મની ચર્ચાવાળી કેઈપણ વ્યક્તિ. તેઓશ્રીની પાસે નિરુત્તર થતી. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ. આત્મારામજી મ. સા.ના બબ્બે ચાર-ચાર સાધુએ તે. આગમના અભ્યાસાર્થે. ચાતુર્માસ પણ તેઓશ્રીની સેવામાં રહેતા! તેઓશ્રી સંવત ૧૯૪૮ના માગસર માસની સુ.૧૧ના રોજ લીબડી મુકામે સ્વર્ગવાસ પામ્યાની હકીકત સિવાયની કઈજ મૌલિક હકીકત. આ લખતી વેળાએ પણ કરેલા અતિ પ્રયાસેય મળી શકેલ નથી. એ કમનસીબી છે. હાલ તે અમારી પાસે માત્ર ઉપર્યુક્ત (તે પૂ. મુનિપ્રવરશ્રીને તત્કાલીન પૂ. આચાર્યાદિ મુનિ વંદનીય અને ગીતાર્થ માનતા) એ વાતની સર્વ સામાન્ય પ્રતીતિ આપતા ૮૧ વર્ષના જુના (પૂ. આત્મારામજી મ. પૂ.પં. શ્રીદયાવિમલ મ. પૂ. ૫, શ્રી પ્રભાત વિજયજી મ. પૂ. દાન સૂ, મ.ના ગુરૂ મુનિશ્રી વીરવિજયજી મ. વગેરે પૂર્વના મહાત્માઓના) ઘણા હસ્તલિખિત પત્રો વિદ્યમાન છે કે જે પત્રમાંના હાલ તે છેડા જ પમાને ઉપર્યુક્ત ભાગ. શ્રી સંઘના લાભાર્થે આ નીચે નામવાર પ્રસિદ્ધ કરીએ છીએ, hી છે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૫ . HEIGREER GRIHIGHEE TR પૂ. ઝવેર સા. મ. ઉપરના m SPS Tણ આચાર્ય મ. આદિના પ્રાચીન પત્ર (૧) પૂ. મુનિશ્રી આત્મારામજી મ. નો પત્ર સ્થળ-રાધણપુર સં. ૧૯૪૩ અષાડવદ ૧૩ વાર સેમ ઉદેપુર મધ્યે શાંત દાંતાદિ ગુણગણ ગુંફિત મુનિ શ્રીમદ્દ ઝવેરસાગરજી ગ્ય. મુનિ-આત્મારામજી “આનંદ વિજયજી” આદિ ઠાણા ૨૩ કી તરફ વંદના વાંચશે. અત્ર સુખ શાતા છે. આપકી સુખ શાતાને પત્ર-૧ આવ્યો તે પહોંચ્યો xxx મુનિ–વીરવિજયજી તથા શાંતિવિજયજી ઈહાં સાથે જ માસું છે. XXX (ર) પૂ. આત્મારામજી મ. (સૂરી) નો પત્ર સ્વસ્તિશ્રી પાશ્વજિન પ્રણમ્ય રમ્યમનસા તત્રશ્રી ઉદેપુરનગરે મુનિ ઝવેરસાગરજી વિગેરે. મહેસાણેથી લી. મુ. આત્મારામજી આદિ ઠાણું ૧૨ તરફથી ઘણું ઘણું કરીને સુખશાતા વાંચજો xxx તમે જે છાપામાં છપાવ્યું છે, તે ઘણું જ સારું કર્યું છે. અને હમારે પણું પ્રમાણ છે. xxx આપને ક્ષયોપશમ ઘણું જ સારે છે. xxx મુનિ જયવિજય તથા હેમવિજયજી લોકપ્રકાશ તમારી પાસે વાચે છે, તે ઘણું સારું કરે છે. xxx મિતિ સંવત ૧૯૪૪ ના શાખ વદ ૫ વાર બુધ દ, વલ્લભવિજયની વંદના વાંચજો. (૩) પૂ. દાન સૂમ. ના ગુરૂ પૂ. વીર વિજય.મ. ને પત્ર સપ્તવિંશતિ ગુણગણલંકૃત. મુનિરાજ શ્રી શ્રીમદ્ ઝવેરસાગરજી મહારાજની સેવામાં મુ. ઉદેપુર. અત્ર શ્રી પાટણસે મુનિ વીરવિજય તરફસે ત્રિકાલ વંદણા, સેવામાં વારંવાર અવધારણી. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આપને પત્ર પહોંચૅ. વાંચકર સેવકકુ (કું) બડા આનંદ હોય એ જ પ્રમાણે કૃપા પત્રકી કરશે Xxx ભાવનગર વાળાને પત્ર હતા. મુનિ શ્રીમત્ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે ૬ સાધુ સહિત પાલીતાણા જવાના છે. xxx હમે જે પળમાં ઉતરેલ છીએ તે ળિકા નામ મણીયાતી પળ કહી જાતી હૈxxx કૃપા પત્ર સેવકને જરૂર દેણા, જુદાઈ ગણવી નહીં એ જ, (૪) પૂ. મુનિ શ્રી શાંતિવિજયજી મ. ને પત્ર શ્રી સ્થળ શ્રીમત શત્રુંજય તીર્થાધિષ્ઠિત પાદલિપ્ત નગર સં. ૧૯૪ર આ. સુ, ૧૪. મુ. ઉદેપુર મથે શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્યાદિ ગુણગણ ગુંફિત. મુનિરાજશ્રી ઝવેરસાગરજી મહારાજ જોગ મુનિશાંતિવિજયની તરફના વંદના ૧૦૦૮ વા. વાંચણ xxx જે આપે ખબર મંગાવ્યા તે બાબત અંગે નીચે અરજ કરૂ છું. પર્યુષણ પહેલાં ઈહાંની ચાર વેદ (૧૫ મણ કહેવાતું પુસ્તક) શ્રાવક દ્વારા મુંબઈથી મંગાવવા મહારાજ આત્મારામ” તરફથી લખાયું હતું Xxx આપનું કારતક માસમાં ઈહાં તરફ પધારવું થશે કે નહીં? x xx શ્રાવક રોડમલ તથા મગનલાલ તથા કેશરીચંદ વગેરે ને ધર્મલાભ કહેવા તસ્દી લેશે, (૫) પૂ. દાન સૂરિ મ. ના ગુરૂ વીરવિજયજી મ. ને પત્ર:સ્વસ્તિ શ્રી ઉદેપુર મધે બીરાજમાન મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી ઝવેરસાગરજી જોગ અત્ર પાલીતાણેથી તાબેદાર વીરવિજય તરફસે ત્રિકાલ વંદના અવધારણી, વિશેષ આપનો પત્ર આવ્યું. વાંચ કર સમાચાર માલુમ કીયા. તેના જવાબમે શાંતિવજે કે લિખા તે પ્રમાણે આપને માલુમ કરણ, Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વિશેષ અત્ર આપકે પસાય સુ. શાતા હૈ એર અત્ર ભગવતી સૂત્ર વાંચાય છે. ત્યારબાદ ઉપર ઉપદેશ પદ ગ્રંથ વંચાય હૈ ઔર મુનિ ઠાણે ૨૪ મિરાજે હૈ અમી વીજે અત્ર હૈ ઔર થાભણુવિજયજી શ્રી શિÈાર ચામાસુ` હૈ એજ કાઈ પણ નવીન હોગા તા આપ જોગ્ય જરૂર લખુ ઔર પુજાવત મગનલાલ રાઢમલ તથા ઉદેચંદ સ` શ્રાવક જોગ હુમારા ધર્મલાભ કહેણા ××× પત્રકા ઉત્તર મારા નામથી ક્રિયા કરણી ××× જલ્દી કાગળ હાથમે આવે વાસ્તે. x x x ઔર આપને જેવી પ્રીતિ હૈ સેવક ઉપર તેવી જ રાખણી. ભેદ ખીલકુલ રખા નહી.. આપતા જાણકાર હા. હુમે તેા થાડી બુદ્ધીવાલા, ભુલ જાઈએ. પરંતુ આપને નહી ભુલણાં, કદી મિલેંગે જમ આનંદ હોગી ××× ખડાજ આનંદ કીયાથા ફેરખી આ દિન આવેગા જબ ધન હવેગે એજ વિ ૧૨ ।। (૬) પૂ. મુનિ શ્રી શાંતિ વિજયજી મ. ને પત્ર. સ્થળ—અમદાવાદ સંવત ૧૯૪૪ વૈશાખવદ ૮ વાર શનૈશ્ચર. મુ. ઉદેપુર મધ્યે શાંત દાંત મહંત ધી ગંભીર આદિ અનેક ગુણુ ગણુ ગુતિ મુનિ મહારાજ અવેરસાગરજી ચેાગ્ય, મુનિ શાંતિવિજયજીની વંદના ૧૦૦૮ વાર અવધારશેાજી. (આપે માકલેલ) સંપૂર્ણ છાપું સભામાં વંચાયું હતુ x x x મેસાણામાં પણ ખડે મહારાજ પાસે તે સઘળુ લખાણ વહેંચાવવામાં આવ્યું હતું, મુનિ વલ્લભવિજયજી પાસે બડે મહારાજે પત્ર પણ આપની ઉપર લખાવ્યે છે. × ૪ × મુનિ વીર વિજયજી તથા કાંતિવિજયજી ભરૂચ ચામાસુ` x x x કરવા ગયેલ ક્ષેત્ર x x મુનિ જેવિજયજીને તથા હેમવિજયજી ને મારી તરસે અનુવ ંદન :હેશે. (૭) ઘાઘાથી પૂ. દાન વિ. ની દીક્ષા પછીના પૂ. વીર વિ. સ. ના પત્ર. સ્વસ્તિ શ્રી લીંબડી મહાશુભસ્થાને. પૂજ્યારાધે અનેક ગુણગણાલકૃત મુનિ શ્રી ઝવેરસાગરજી વિગેરે જોગ શ્રી નવે શહેર (ગામ) થી લી. મુનિ વીર વિજયજીની તથા જય વિજય મ. તથા રાજવિજયજી તથા દાન વિ. ની વંદના વાંચશેાજી × ૪ × Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આપકા ચામાસા કહાં હાગા ? ઔર આપકી સાથે કેટલા ઠાણાં ? ને કાણુ કાણુ રહેસે ? સેા લીખણાજી. ઔર કમલ વિજય તથા આનંદવિજય વગેરેને ભગવતીજી આદેકા જોગ x x x સમાચાર કીરયા કરકે લખણાજી ××× એજ. સ’. ૧૯૪૭ જેઠ સુદ ૧૪, ૬. જય વિજય. (પૂ. મુનિ આણુંદ સાગરજી મ. ને વડી દીક્ષાના જેગમાં નાખવાના દિવસ) (૮) ૫. શ્રી દયાવિમલજી મ. ને પત્ર શ્રી પારસજીન પ્રણમી અમદાવાદથી લી. પન્યાસજી દયાવિમલજી તથા પ. સેાભાગ વિમલજી તથા સાધવી વિજલાશ્રીજી વિગેરેની વાંદણા તથા અનુવંદના વાંચશેાજી. ગામ લીંબડી મધ્યે મુનિ અવેર સાગરજી તથા મુનિ લબ્ધિ વિજયજી તથા થાભણ વિજયજી તથા કમલ વિજયજી વગેરે x x x બીજી મારી તરની ફીકર ચિંતા કરશે! નહીં. અમારે તે જેવી રીતે મુલચ'દજીનુ એલ્યુ. માહાલ રહે તેવું કરવાના વિચાર છે. તેની ફીકર ચિંતા કરવી નહીં × ૪ × સ. ૧૬૪૬ વર્ષે ચેતર વદ ૧ વાર રવે પૂ. પં. શ્રી પ્રતાપવિ. મ. ના પત્ર શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય. સ્વસ્તિ શ્રી રાજનગર થી લી. પંન્યાસ પ્રતાપવિજયજી ગણી જોગ. લીંબડી મધ્યે મુનિ વેરસાગરજી જોગ સુખશાતા પહાંચે ××× અંતઃકરણની વાત તમને જ લખી છે. વાસ્તે તમારે ખાનગી રહે વાંચવી ××× હમે તમારી સાથે પુરેપુરી ખાનગી પ્રીતી ગણીએ છીએ. સ. ૧૯૪૬ વર્ષ જેઠ વદ ૧૨ વાર રિવ. લી. ૫. પ્રતાપવિજયજી ગણિવર (૧૦) પુ. દાન સુ મ. ના ગુરુ મુનિ વીર વિ. ના પત્ર શાંત દાંત ધીર્યાદિ ગુણાપેત મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી મહારાજજી આદિ સર્વ મુનિગણુજી જોગ મુ. લીબડી અજમેરસે લીખી. વીરવિજય કાંતિવિજય આદિ ઠાણા ના તરસે ત્રિકાલ વંદુના અવધારણાજી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૮, xxx પ્રથમને પત્ર પહોંચે લીખણાજી. ઔર કપડાં રંગવાને પાઠ તથા દેવાને વાસ્તે કપડાં ધોવાને પાઠ, દેવાં તે ખાર લગાડવો કે નહીં? તેને પાઠ કૃપા કરી લખાવી મોકલશે. તથા ત્રણ થઈવાલાની સાથે આપને ચર્ચા થઈ હતી તે બાબત ને ચર્ચા પત્ર અથવા કેઈ ચોપડી છપાયેલ હોય તો મોકલવા કૃપા કરશે. અમદાવાદ મેં મુહપત્તી બાંધણી એવી વાર્તા સાંભળવામાં આવી છે, તે ખરી છે કે કેમ? xxx પત્રકી કૃપા અત્રે કરણજી Xxx ફાગણ વદ ૧. લી. વીરવિજય (પસ્ટ તા. લીંબડી માર્ચ ૨૯/૯૧ સિક્કા મુજબ સં. ૧૯૪૭) (૧૧). પૂ. મુનિશ્રી શાંતિ વિજયજી મ. ને પત્ર. . “શ્રી ગૌતમાય નમ: II શુભ સ્થળ લીંબડી મુકામ. શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્યાદિ-ગુણગણ ગુતિ મુનિ શ્રીમાન ઝવેરસાગરજી ગ્ય. મુકામ ફર્ક નગરથી લિ. મુનિ શાંતિવિજયજીની વંદન ૧૦૦૮ સાથે વિજ્ઞાપના આપની કૃપાથી ઈહાં સુખ શાતા છે આપને સદા સુખવૃત્તિ ઈચ્છું છું. પ્રશ્ન ૧૩ સવિસ્તર ઉત્તર સાથે પહોંચ્યા આપે મને ઘણું સારા જ્ઞાનને લાભ આપ્યો છે. તેને માટે હું આપનો અનુગ્રહિત છું x x x દ્વાદશાંગી વિષે અને અભયદેવ સૂરિ વિષે આપે બહુ શ્રેષ્ઠ વર્તન લખ્યું છે. યુગપ્રધાન યંત્ર ૧ વિશે પણ હદયંગમ ઉત્તર આપ્યો છે. વસુદેવ હિંડીના કેટલા ભાગ છે. અને કણસા ભાગમાં સીતા રાવણની પુત્રી છે. તે વિષે વર્ણન આવે છે. તે જણાવવા કૃપા કરશે xxx દ:- મુનિ વીરવિજ્યજી તથા કાંતિવિજયજી. (૧૨) પૂ. આત્મારામજી મ. (સૂરિ) શ્રીને આખો પત્ર બાલાવબોધ લિપિમાં લહીયાની જેમ મોતીના દાણા જેવા સુંદર અક્ષરેથી પોતે ખુદ લખેલ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩. શ્રી ૧ શ્રી ઉદેપુર મધ્યે બિરાજમાન શાંત દાંત ધૈર્યાદિ ગુણાપેત. પરમ સંવેગી મુનિ વેરસાગરજી ચેાગ્ય ચિઠ્ઠી લીખી. અત્ર શ્રી રાધનપુરસે મુનિ આણુંદનિજય ઈ. ઠાણે ૨૨ તરસે વંદણા વાંચણી વિશેષ લખવા મતલબ કે ચેાપડી ૧ જૈન પ્રભાકરની પહેાંચી છે. ઔર આજરોજ ચિઠ્ઠી એક આપકી આઇ. સમચાર માલુમ ક્રીયા, આપને લિખા જે તીન થુઈવાલેકી કાણસે જગા ચામાસા હૈ સેા જવાબ મે માલુમ કરણાજી. કારણ અત્રસે વીસ કેાસપર થરાદ કરીને ગામ છે. ઋણુ ગામમે' ચામાસા હૈ, થરાદ ગામમેં કડવામતીવાલા ઘણા છે. તેથી કરીને તે લેાકેાની માનતા એહીજ ક્ષેત્રમે હૈ, દુજી જગા ઉપર રહેવાના ઠેકાણા નથી. અજ્ઞાન તિમિર ભાસ્કર અબ તક બહાર પડેલા નથી, થાડાજ ઢેર હૈ વાસ્તે તૈયાર હૈાસી એટલે પ્રથમ આપ જોગ્ય આવેગે. પીસ્તાલીશ આગમના સ્વાધ્યાયકરા છે, તે ઘણી અરથી ખાત હૈ શીવજી રામજી કાઈ ખેલે છે કે નહીં જવાબ કૃપા કરણી એજ. લી. સેવક વીરિવજય તરસે ત્રિકાલ વંદા અવધારણી, આપને સેવક ઉપર અભ્યાસ ખાખત ઉપદેશ લીખા, સેા ખડી કૃપા કરી. આપને એહીજ લિખણા ઉચીત હૈ, અમતક આપે જોગ મૈંને નહીં લીખા તેનું કારણુ ફક્ત શાંતિવિજય ચિઠ્ઠી પત્ર લખે એટલે મારે લિખવાના થોડા કામ પડે, પરંતુ મેરી પ્રમાદસે નહીં લિખાથા સા માž કરણા, આજ પીછે નવીન સમાચાર આપ લિખે ગે મુંબઈ મે' ભાલચંદ્રજી આવેલ છે. ઔર સુખલાલ પણ મુંબઈ મેં છે. દાનુ' ને ન્યારા ન્યારા ભગવતી સૂત્ર વાંચને હૈ ઔર બહેત લેાક બાલચ'દ્રજી પાસે જાતે હૈ, ઔર રતનવિજય ખાખદ ઉત્તર તૈયાર થઈ ગયેલ છે. તે પણ આપ ોગ્ય માલુમ રહે, Page #68 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિવિજયાદિ ચાર ઠાણે બોટાદમે, ગંભીરવિજય વલે છે. તે દે સાધુ છે. હંસવિજય તથા તેના ચેલા દો જણને પાટણમેં ચોમાસા કરાયા છે. એજ, દે કમલવિજય તથા ઉત્તમ વિજયાદિ પાલીતાણે છે. આપને પર્યુષણ બાબત લિખા સો એકાદશીવાલે દિન પર્યુષણ બેસે ઔર અમાવાસકે દિન જન્મ હોસી દુજ એકમ ભેગાં છે. ચોથકે દિન સંવછરી છે માલુમ કરણ એજ. એકવાર ફેર કેશરિયાજી ભેટવાના ભાવ વતે હૈ એજ છે લી. સેવક વીરવિજયની વંદણ અવધારણી, હાલમાં દે મુનિ નવીન થયેલ છે. સંપ્રદાયની વધતરી હૈ સહેજ જાણવા લિખતા હૈ પુંજાવત મગનલાલ તથા રેડછ આદિ સર્વ શ્રાવકજી ગ્ય મેરી તરફ ધર્મલાભ માલુમ કરવણ, ભટજી જોગ્ય ધમલાભ કહેણુ, ગેડિજી મહારાજજી કે મંદિરમેં મેરી તરફસે નમસ્કાર જરૂર કરણ (અહીં સુધીનું લખાણ પૂ. આત્મારામજીનું લખેલ છે. તે પછી પૂ. શાંતિવિજયજીનું છે, રાધનપુર ૧૭ એપ્રીલ ૧ પિસ્ટના સિકકા મુજબ સં. ૧૯૪૭ ચે. સુ. ૯ શનીવાર 4252525252525:2SCSE254 જગતના જીવોની સુધારણા માટે આત્મલક્ષી જીવન જરૂરી છે. HEGEIG Ei[ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામિને નમ: પરિશિષ્ટ-૨ પૂ. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના પ્રસ્તુત જીવન ચરિત્રના આલેખનમાં વપરાયેલ કેટલાક પ્રાચીન હસ્ત લિખિત પમાંથી નમૂના રૂપ પ્રાચીન પત્રો [ શ્રી લીંબડી (સૌરાષ્ટ્ર) સંધના જ્ઞાનભંડારની પુસ્તકસૂચી અને ઉદયપુર ગોડીજી મ. ના ઉપાશ્રયમાંથી મળી આવેલ સંગ્રહના આધારે] . પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીની દીક્ષાભૂમિ લીંબડીના પુણ્ય પ્રભાવકશ્રાદ્ધારત્ન શેઠશ્રી વોરા કસલા ડોસાભાઈ પરને લખાયેલ પત્ર . (સં. ૧૮૩૩) સ્વસ્તિક શ્રી પાર્શ્વ પરમેશ્વર પ્રણમ્ય શ્રી લીંબડી નગરે. સુશ્રાવક પુણ્ય પ્રભાવક દેવગુરુ, ભક્તિ કારક સંઘ મુખ્ય વેરા કસલા રેસા એચં! શ્રી અમદાબાદથી લિ.! Page #70 -------------------------------------------------------------------------- ________________ પ, પદ્મવિજયને ધમલાભ જાણવે ? ૧ બીજું અત્ર પુણ્યોદય પ્રમાણે સુખ છે! તમારે પત્ર ૧ આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા! તુહે લિખ્યું જે ૧૪ મા ગુણઠાણાને ચિરમ સમયે ૭૨ ક્ષય કરી અને ૧૩ પ્રકૃતિ ચરમ સમયે ક્ષય કરી સિદ્ધિ વર્યા તે ચરમ સમયે જ સિદ્ધિ વર્યા કે લગતે સમયે સિદ્ધિ વર્યા? ઈમ લખ્યું તેહને ઉત્તર....? ચૌદમાં ગુણઠાણાના એહલે સમય ગએ લગતે સમયે સિદ્ધિ વય, જે કારણે છેહલે સમયે તો ૧૩ પ્રકૃતિ ઉદયમાં તથા રસ્તામાં છે, અને જે સમયે ઉદય સત્તાગત કર્મ હોય તેહજ સમઈ સિદ્ધિ, ઈમ કહેવાયજ કિમ? * કાંઈ સમયના બે ભાગ થતા નથી ! તથા જે કર્મને ઉદય તેહજ કમને ક્ષય એક સમયે કિમ હોય? તથા કઈ કહેર્યો છે એ તે વ્યવહાર વ્યાખ્યા છે, નિશ્ચય થકી-ચૌદમાં ગુણઠાણાને એહલે સમયે સિદ્ધિ ! તે પણિ કહેવું ન ઘટે! જે કારણ માટે આઉષ્ય કમને પરિશાહ કહ્યો છઈ ! જે આયુકર્મ સર્વથા જીવથી ભિન્ન કિવારઈ થયું? તિવારે વિશેષાવશ્યકમાં કહ્યું જે નિશ્ચયનયે “ઘરભવ પઢબેસાડે” ઈતિ એતલે પરભવને પ્રથમ સમયે સર્વશાત કહ્યો! જિવારે ઍહલે સમયે તે ન કહો ! વલી શ્રી વિશેષાવશ્યક મળે કેવલજ્ઞાન ઉપજવા આશ્રી નિશ્ચય-વ્યવહાર નય ફલાવ્યા છે, - તેમાં ઈમ ઠરાવ્યું જે-નિશ્ચય થકી કેવલજ્ઞાન તેરમા ગુણઠાણાને પ્રથમ સમયે ઉપનું, અને વ્યવહાર નયે તેરમાને બીજે સમયે ઉપનું, જે માટે વ્યવહાર નય તે ઉપના પછી ઉપનું કહે છે. યિાકાલ-નિષ્ઠાકાલ ભિન્ન સમયે માને છે, અને નિશ્ચયનય ઉપજતાંવેલા ઉપનું કહે છે, માટે નિશ્ચયનય ક્રિયાકાલ-નિષ્ઠાકાલ એક માને છં ઇતિ ! એ રીતે વિશેષાવશ્યકમાં ચર્ચા કરી છે; પણિ બારમાં ગુણઠાણાને ચરમ-સમયે કેવલજ્ઞાન એહવું તે કિહિઈ લિખ્યું નથી! જે તે બારમાને છેહલે સમ કેવલજ્ઞાન ઉપનું લિખ્યું હતત ચૌદમાને છેહલે સમયે સિદ્ધ ઈમ કહેવાત તેતે નથી ! તે માટે લગતે સમયે સિદ્ધિ ઈતિ! Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વલી સુયડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહિં સંબધી શાતા વેદનીનેા બંધ કહ્યો છે તિહાં એહવા પાઠ છે. જે. ‘પઢને બધઈ. બીએ વેઈ તર્ક એ ણિજરેઈ’ પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજેસમયે' નિજ રે, એહમાં પિણ વેદવાને’ સમયે. નિર્જરા નથી કહી, તિવારે ઈંમ યુ" જે વેદવાને લગતે સમઇં નિર્જરા, એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું નિરા, અને નિરા તથા સિદ્ધિને સમય તે એક, સિદ્ધિ એ રીતિ છે. ! વેદવુ અને તેહને લગતે સમયે જે સમયે નિર્જરા તેહુ સમયે વલી કાઈ કહેસ્ચે' જે એક સમયમાં ઉત્પાદ-વ્યય કમ થાય ? તેહને કહિઈ, જે સિદ્ધિને સમયે સકર્મી-પર્યાયને વ્યય, સિદ્ધિ-પર્યાયના ઉત્પાદ એ પણિ પ્રગટ છે; કાંય એક સમયમાં જે પર્યાયને વ્યય તે પર્યાયના વ્યય તે પર્યાયની ઉત્પત્તિ ઈમ તા હાય જ નહીં ! વલી શ્રી ભગવતી સૂત્રને ધુરે “ ચલમાણે લિએ ” ઇત્યાદિક પ્રશ્નમાં ણિ 66 • ઉદીરિજમાણે ઉદીરિએ, વેદિજમાણે વેઈ એ, ણિજરિજમાણે જિષ્ણે ’ એમાં પણિ ઈમ કહ્યું ઉદ્દીરણા સમયે ઉદ્દીયુ' કહીએ, વેઢવા સમયે વેદયુ' કહિએ, તથા નિજજરવા સમઈ નિજયુ" કહિઈ । તે માટે વેદવાના તથા નિજજરવાના સમય જૂદો છઈ । જો જુદા ન હેાય તેા વેદના તથા નિજજરા એ બે પ્રશ્ન જૂદાં કિમ હોય ? ઈતિ ! ખીજા કમ ગ્રન્થની ટીકા મધ્યે બીજી ગાથાની ટીકામાં ચૌદમા ગુઠાણાના અથ કર્યાં તિહાં ઈમ લિખ્યુ છે જે · શૈલેશીકરણ ચરમ સમયાનન્તર મુચ્છિનતુચતુર્વિધ કર્મ બંધનત્વાત્ ।” ઈદ્ધાં પણું શૈલેશીના ચરમ સમયને અનન્તર કહેતા લગતે સમઈ ચાર કમાઁ બંધન ઉચ્છિન્ન થયાં ઈત્યાદિક । કાગલમાં કેતલી વાત લિખાય ? પણિ સ`ના રહસ્ય એ જે ચૌદમા-ગુણ ઠાણાને છેલે' સમઇ' પ્રકૃતિ ૧ર તથા ૧૩ છતી છે. અને તદ્દન તર સમય એહના ક્ષય અને એહ જ સમયે સિદ્ધિ ઇતિ તત્વ ! એ વાત ગુરુજી પાસે પણિ-ચર્ચા સહિત ઘણીવાર સાંભલી છે, તે જાણવું । ડાસા ધારસી તથા સહું સમલ તથા ઝવેરીને ધમ લાભ કહેવા દેવ દશ ન સંભારવા । અત્ર સ`ભારીઇ' તે અનુમાઇક | Page #72 -------------------------------------------------------------------------- ________________ 425252S ૩૫ વલતા પત્ર પાહતાના સમાચાર ધ્રુવે. ચામાસું ઉતરે સિદ્ધાચલજી નિસર્યાં તે એ માગે જણાસ્યું. પછી તેા જિમ નિમિત્ત હસ્યું તે ખનસ્યું. મિતિ શ્રાવણ વદિ-ગુâ. તથા વલી છઠ્ઠા કમ ગ્રંથની ટીકાને છેટુડે પણિ એવા પાઠ છે. જે “તતાનન્તર સમયે” ઇતિ એ કાગલ કોઈ હાઉકા પાસે વંચાવન્ત્યા. સ. ૧૮૩૩ વર્ષે “। સ`ઘ મુખ્ય વા કસલા ડોસા યેાગ્ય' લીબડી નગરે કોયલના શ્રી મૂળચંદજી મ. ના વિ.સ. ૧૯૩૮ અસાડ વદ ૧૧ અમદાવાદથી ઉદયપુર. પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. ઉપર લખેલ પત્ર (૨) KEEP ૧. મૂળચંદજી મહારાજ ૨. જીત વીજેજી 3. ભગવતી વીજેજી ૪. ગંભીર વીજી ૫. ખાંતી વીજેજી ૬. કમળ વીજેજી ૭. ઉત્તમ વીજેજી ૮. સાભાગ વીજેજી અમદાવાદ લખનાર-મુનિશ્રી મૂલચજી મહારાજ શ્રી અમદાવાદ લી. મુની મુલચંદજી-સુખશાંતી વરતે છે. શ્રી ઉદેપુર મુની ઝવેરસાગરજી તમારા, અ. વદ-૬ ના પત્ર મળ્યા છે. વાડી રૂા. ૨૦ ની ચીઠ્ઠીથી પાંચ પરત મેં બીડી છે તે રૂપે આપ્યા, રૂા ૨૦૦, ડાકવાલા મારફત મગનલાલ પુજાવત–ગેાકલની ઉપર મેાકલી તે રૂપે અને ગેાકળભાઈ એ ડાકમાંથી મગાવી છે, તેના તમારા ઉપર કાગળ તેએએ લખી બીડી છે સાધુ કાણુ કાણુ છે ? તે તે પુછ્યુ તેની વિગત નીચે મુજબ અમદાવાદ ભાવનગર વધિ વીજેજી કલાણુ વીજેજી રાજ વીજેજી વળા કૈવલ વીજેજી કલાણુ વીજી લીંબડી જ્ઞાન વીજેજી પાલીતાણા પ્રીતી વીજેજી પરતાપ વીજેજી ધોલેરા 252525 ઉમેદ વીજેજી ચતુર વીજેજી પાલણપુર તીલક વીજેજી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૯. ચારિત્ર વીજ વિનય વીજેજી હીર વીજ ૧૦. રૂપ વિજે ભણ વીજે જી વઢવાણ ૧૧. સુમતિ વીજે લુણાવાડા રાજ વીજેજ ગુલાબ બીજે ખેડા કાંસિંદરા હરખ વીજેશ આણંદ વિજે ૧૩. લબ્ધી વીજે ધ્રાંગધરા વિનય વિજેજી કઠ સુંદર વીજેજી ૧૪. કેસર વિજેજ નય વિજેજી મેસાણુ પાદરા દેવ વિજેજી ભીખ વિજેજી ખંભાત ૧૬. માણેક વીજેશ આંગણેજ ગુણ વિજેજ ડીસા ઉમેદ વીજે ૧૭. દયા વિજે. આ દેશમાં આ રીતે છે, મુની આતમ રામજી ઠા.-૭ શ્રી અંબાલે ચેમાસુ છે ને વસન ચંદજી સુધીઆણે છે. તેવીજીત સાધુ છે. વળી સાધુ-૪ હસીઆર છે. ત્રણ ઉદેપુરમાં છે, તે બીજુ તમેઈ રાઅપસેણી સૂત્ર વંચાય જાણું ઘણું સારું, જેમ શાસનની શોભા વધે તેમ વરતવું-૧૧ વરતને કેઈ બારની પરૂપણ કરે છે તે બાબત તિર્યંચના તેજ વરત ૧૧ ની સંભવે છે. તે બાબત પરથમે બીડી છે હજુ સુધી જોવામાં આવું નથી. ગોકળભાઈને વાત કરી છે એઓએ તમારા ઉપરને કાગળ લખી બીડે છે. તે આવે. વાકેફ થજે. તેના લખવા ઉપર ધ્યાન રાખજે પાછા કાગળ લખજો. મીતી-સં– ૧૪૮ ના અષાડ વદ-૧૧. મુની વીરવી જોઇએ તમને જે પુસ્તકની યાદ લખાવી છે તે પુસ્તક વરસાદ” થી [ વિ. સં. ૧૯૩૯ કા. વ. ૨. દિને અમદાવાદથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને પૂ. શ્રી મૂલચંદજી મહારાજે ' લખેલ પત્ર “શ્રી અમદાવાદથી મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજે, શ્રી ઉદેપુર મુનિ ઝવેરસાગરજી. તમારે પત્ર સુ. ૧૨ ને પોતે છે. સમાચાર જાણ્યા છે, હમારી ચીઠ્ઠી મેડી તમારા હાથમાં આવી તેને કારણે વિષે તથા ચીઠ્ઠી લખાઈ નહીં તેના કારણ લખ્યાં તે જાણ્યાં. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૭. આપના શરીરમાં તાવ ને પગમાં ગાંઠના દરદની હકીકત જાણું દિલગીરી છે, પણ પૂરવ સંચિત ઉદે આવે છે, વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે, પણ ઓસડ ઉપચાર સારી રીતે કર, કાંઈ જોઈએ તે સુખેથી મંગાવજો. જે એક-દો કામ કે વાસ્તે તમને લાગે છે, તે સારૂ તમારા ધ્યાનમાં ખટક છે, પણ શરીરની કુરતી બિગડયાથી વિહાર થઈ શકતો નથી તે વિષે લખ્યું તે જાણ્યું, ખરી વાત છે, સમજુને ચીવટ હોય જ? - હવે તમારા શરીરની પ્રકૃતિના દર એકાંતરે અથવા એથે દહાડે ખબર જીતું છે? તમારી પ્રકૃતિ સુધરે ત્યાં સુધી લખ્યા કરવી. અમને તમારે કાગલ નહીં આવવાથી વધારે ફીકર ઉત્પન્ન થાય છે, માટે કાગળ લખ્યા કરવાનું છે, એસડ બરાબર કરવું. - જે બે કામ છે તેને હાલ અવસર નહીં, તેટલામાં જાણજે. દયાનંદ સરસ્વતી ક્યાં છે? તે લખજે !!” 4252STSS2S2SC2S2525252S2S2S2S25% અમદાવાદથી પૂ. શ્રી મૂળચંદજી મ. શ્રી એ વિ. સં. ૧૯૩૯ કારતક વદ. ૧૦ દિવસે ઉદયપુર પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. ને ' લખેલ પત્ર HEISTIGATE : SIEEEEE * “શ્રી અમદાવાદ થી લીમુનિ મૂળચંદજીની સુખશાતા વાંચો. શ્રી ઉદયપુર મુનિ ઝવેર સાગરજી તમારો પત્ર વદ-૮ ને પિતે વાંચી સમાચાર જાણ્યા, વળી લખો તમો બહું જ દવાઈ કરી છે, થેડી કસર છે, મટેથી માગશર સુદ-૨ ઉપર વિહાર કરવાનો વિચાર છે. તમે જ્યારે વિહાર કરો તે દહાડે ખબર આપો અને અમારે પછી કાગળ ક્યાં લખવો? તે ખબર આપજે, કેને સરનામે, કેના ઠેકાણે? તે લખજે + + + તમારે વિચાર સિદ્ધાચલજી આવવા બાબત કેવો છે? તે જણાવશો? દયાનંદ સરસવતિજી હજી તમારી બાજુ છે, તે જાણ્યું. દરેક ઠેકાણે તેફાન કરે છે, માટે તે જેનની નિંદા ન કરે, તે વખતે તમારે તૈયાર રાખ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચાપડીએ પહાંચી નથી તે લખ્યું તે જાણ્યુ', પોસ્ટ ઓફિસમાં તજવીજ કરવા તમાકુવાળાને કહ્યું છે, તે ખબર આવે જણાવીશું. પણ રજિસ્ટર કરાવી છે, ઠેકાણુ ગેડીજીના બદલામાં આદેસરજીનું કયુ છે, તે ભૂલ છે. ઈહાં મુનિ ભગતિ વિષેજી આદિ, સરવે ઠાણા ૧૨ છે, તે નીતિવિજેજી તથા કમલવિજેજી તથા ખાંતિવિન્ટેજીએ વિહાર કર્યાં છે, નીતિવિન્ટેજી કમલવિજેચ્છ કપડવંજ તરફ ગયા છે. તે જાણજો. કાગળ પાંચે પાછે। કાગળ લખજો. “સ” ૧૯૩૯ ના કારતક વદ્દી ૧૦ વાર ભેમે તમારા સેવક ગેાકલની વંદા વાંચો 5252525! 152252525 521 વિ. સં. ૧૯૪૩ ના શ્રા. સુ. ૮ ક્રિને અમદાવાદથી ઉદયપુર પૂ. શ્રી ઝવેરસાગરજી મ, ને લખેલ પત્ર (૫) 52:525290 525652 2525525 (વિ. સં. ૧૯૪૩નું ચામાસુ પૂજ્યશ્રીને ઉદયપુર કરવુ પડયુ. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અ-વ્યવસ્થા દૂર કરવાના શુભ આશયથી શ્રાવકોના કજ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રી શ્રાદ્ધ-દિન કૃત્ય સૂત્ર અને ભાવનાધિકારે સુદર્શના ચરિત્ર શરૂ કર્યુ”.) મુનિરાજ ઝવેર સાગરજી ! સુ. ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ્રુ તથા ...........તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુદાસ તથા ધરમ.............. દા ૧૦૦૮ વાર અવધારશેાજી. આપ તરફ અમે.............ઘણુા............યાદ કરીએ છીએ, કામકાજ અમ લાયક............તે ફરમાવો. શકરજીની વંદના એક હજાર આઠ વાર અવધારશેાજી. હું આપની ઘણી ચાહન રાખું છું. તે શી રીતે મેલાપ થશે? તે તે ગ્યાની મહારાજ જાણે. વળી લખવાનું કે આ કાગળને જવાબ લખશેા. પદ્મ સાગરજી વાંચ્યું છે તેના જવાબ લખશે. (૧) રત્નાકર પચ્ચીશીના કર્તા રત્નસાગરસૂરીજીએ ખાઈ એ અથવા દાસ દાસી રાખી હતી તેમને એ રૂપીયા આપીને વિદાય કરીને ખાક.........દરજામાં દીધા. એ વાત બદલ અમને અદેશેા રહે છે. (૨) સાધુના છઠે ગુણુ ઠાણે સજમને...........થાય તે મુનિપણું જાય નહીં ? સ'જમની .......... Page #76 -------------------------------------------------------------------------- ________________ (૩) એક શું હલી શ્રાવક શોભાના ગુણની તેમણે અત્રે બનાવી છે. તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ? બીજું ઘણું વધારે લખતા નથી, (૪) જંબુદ્વીપના ખંડવા કેટલા? (૫) સાડા પચ્ચીસ આરિજ દેશ કયા? તેનાં નામ. હાલમાં સરવે ખુશીમાં છે. પજુસણમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસૂત્રની ચોપડી વાંચશે. પદ્મસાગરને ત્યાં લેકે બિલકુલ જતા નથી, આપની ખુશીને પત્ર તાકીદે લખશે. આપ સાહેબની ચિઠ્ઠી પતી છે, અમોએ કાગળ તમને સુદ-૮ મોકલેલ છે, તે તમારે જવાબ આવ્યથી જણાશે. - તમારા વિરહનું દુઃખ ખમાતું નથી, પણ એ કહેવા પ્રાય: હાલ જણાય છે, તમે હમારા મનમાં રહેલ કંઈ દુઃખ જાણતા નથી. વળી રત્નાકર સૂરિજીએ બે બેરીઓ રાખી હતી તેવી ગરજી પદ્મસાગરજીએ પરૂપણ કરી છે માટે તે વાતનું શી રીતે છે? માટે તેને જવાબ લખશાજી. વળી રત્નાકર પચીશીની ગાથામાં દુર ન નં રિરીતિ. ૪. એ ગાથાને અર્થ સેવકને લખી મહેરબાની કરશે. (૧) ૨૩#સાય. પડિકમણામાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં! તેને ઉત્તર લખો. (૨) પ્રથમની લખેલ હકીકતને જવાબ ઉત્તર કરી લખશો. હ...............ધરમ વિશે છું, પણ આદરા ફરી પરણાવાના કારણથી સંસારમાં ઘણે જરૂરથી બંધણીમાં પડે છું, પણ શું કરું? કેમ જે પસ્તાવો તે તે કહી શકતું નથી. સેવક ઉપર કિરપા રાખી મહેરબાની રાખી હમારા લાયક કામકાજ લખજે. ૧૯૪૩ ના શ્રાવણ સુ. ૮ મંગળ, કરમચંદ. વળી લાલચંદજી ...મુંબઈ બંદર છે...............મુંબઈ છે તેવા... ........સભા.... ......છે, માટે તે બાબત હમને ખુલાસે લખશે. લી. કરમચંદ Page #77 -------------------------------------------------------------------------- ________________ 4252PS ZSESTSESESTSZEST 2525254 ઈ વિ. સ. ૧૯૪૫ અસાડ વદ-૭ દિને વઢવાણથી મુનિશ્રી લબ્ધિ Hિ વિ. મ. શ્રાએ બોટાદ મુકામે બિરાજતાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને લખેલ પત્ર TEIGIણ 25PST મુકામ શ્રી બેટાદ-તત્ર વિરાજમાન મહારાજજી ઝવેરસાગરજી જેગ. મુકામ વઢવાણ કેમ્પથી લી. મુનિ લબ્ધિ વિજયજી, તથા કમળ વિજયજી. વિગેરેની વંદણા અવધારશે. અહીં દેવગુરૂ–પસાયે સુખશાતા છે. બીજું ભાવસાર રવજીને દીક્ષા અષાઢ સુ. ૬ વાર ગુરૂવાર દિવસના અગીયાર વાગતા શરૂ કરી અને સવા બાર વાગતાં દીક્ષા આપી છે, તે સેજ આપના જાણવા લખું છું. બીજું તેમને કાકે તથા તેમના મામા તથા માતાજી તથા બેન વિગેરે અત્રે આવી રાજીખુશીથી દીક્ષા અપાવી છે. બી મુનિ જીતવિજયજી તથા મુનિ વીર વિજયજી તથા મુનિ વલ્લભ વિજયજીને અમારી વતી અનુવંદના વંદના કરશોજી. બીજું બગડીયા ઓઘડ તથા સલત છગન મૂળચંદ તથા સલોત જગજીવન તથા . શાહ પાન બઘા વિગેરેને અમારાવતી ધર્મલાભ કહેશે. સંવત ૧૯૪૫ આષાડ વદ ૭ શુક્રવારે લી. ગોવનજી ગાંગરજીના વંદણ ૧૦૦૮ વાર અવધાશજી. લી. આપને સેવક આજ્ઞાંક્તિ લીંબડી નિવાસી વહોરા જીવરાજ ગાંગજીની વંદના ૧૦૦૮ વાર આપની પવિત્ર સેવામાં ફુરસદ વખતે સ્વીકારશેજી.” Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૧ 4a5a525252525252525255252525255 વિ.સ. ૧૯૪૫ ભા.સુ. ૭ દિને વઢવાણુથી પૂ. મુનિ કમલ વિ. મ.શ્રીએ બેાટાદ પુ. શ્રી ઝવેરસાગરજી મ. ને લખેલ પત્ર H (61) 2525 મું. શ્રી એટાદ મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી ઠે; શ્રાવકની ધમ શાળાએ પહોંચે. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય મુ. શ્રી એટાદ તત્ર અનેક શુભેાપમા લાયક, શાંત, દાંત, મહ'ત, સૂર્યની પરે પ્રતાપી, ચંદ્રમાની પરે શીતલ, સમુદ્રની પરે ગ'ભીર, મેરૂની પરે અચલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, ભાર’ડપક્ષીની પરે અપ્રમત્ત, ભવ્ય જીવેાના હિતાપદેશક, એવ’ અનેક ગુણે કરી બિરાજમાન મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી તથા મુનિ જીત વિજયજી તથા મુનિ શ્રી ધીરવિજયજી તથા મુનિ વલ્લભવિજયજી ચરણાન્ શ્રી વઢવાણુ કાંપથી લી. મુનિશ્રી કમલવિજયજી તથા હેમવિજયના વંદના........... અનુવંદના ૧૦૦૮ વાર અવધારશેાજી. બીજી અત્રે પ`ષણ પવરૂડી રીતે થાય છે વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય તથા ઉત્તમકુમાર ચરિત્ર તથા સુખાધિકાના વ્યાખ્યાન આઠ વંચાણા છે. બીજું. ભા.સુ. ૪ ને શુક્રવારે સ’વચ્છરી પ્રતિક્રમણુ સંઘ સમસ્ત કર્યું. તેમાં આપને ખમાવ્યા છે, તે આપ કૃપા કરીને ખમાવશેજી. ખીજુ અત્રે અષાડ સુ-૬ દીક્ષા એચ્છવ ખડી ધામધૂમથી થયેા છે. વળી સુ.૧૩ શ્રીશત્રુ ંજ્ય માહાત્મ્યનેા વરઘાડો ચડયા હતા. તેથી શાસનની ઉન્નતિ થઈ છે. બીજી શ્રા. વદ ૬ શુક્રવારે સમેાવસરણની રચના થઈ તેમાં વરઘેાડા પાંચ ચડયા અને જલયાત્રાના વરઘેાડામાં તથા છેલ્લા વરઘેાડામાં શ્રી લીંબડીથી દરબારને હાથી,રથ તથા શ્રી વીરમગામથી રૂપાની પાલખી તથા શ્રી સાયલેથી રૂપાની પાલખી આવવાથી ત્રણે ગામથી ગવૈયાની ટાળીનું માણસ ૧૦૦ આવવાથી જિનશાસનની પ્રભાવના ઘણી થઈ છે. વરઘેાડામાં માણસ આશરે ૪૦૦૦ થયું હતું. વરઘેાડા તથા આરતીની ઉપજતુ ઘી મણુ ૩૨૬ તથા ખરડા ભંડાર સર્વે મળીને રૂા.૧૮૦૦૦ ની ઉપજ થઈ છે. સ્વામી વાત્સલ્ય એ તથા છઠ્ઠું અઠ્ઠમના પારણા થયા છે. ખીજું શ્રી લખતરના કારભારી શેઠ ફુલચંદભાઈ અહી' પજૂસણ કરવા આવ્યા છે. તેણે ગામ બધામાં અઢારે વરણમાં સાકરની લ્હાણી કરીને શાસનની શાભા વધારી છે. છ સેાળ ઉપવાસ, ૩૦૦ છ, પાંચ, ચાર, અઠ્ઠમ તથા છઠ્ઠ, સંવત્સરી પ્રતિક્રમણમાં માણસ ૫૦ તમારી તરફના સમાચાર લખશે, મિતિ, ભા. સુ.છ દઃપાતે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિ. સ. ૧૯૪૬ જેઠ સુ. ૫. અમદાવાદથી પૂ. શ્રી કનક સાગરજી મ. (પૂ. આગમાદ્વારક શ્રી) એ લીંબડી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને સુ. લીબડી, લખેલ પત્ર (<) મુનિ મહારાજ અવેરસાગરજી ઠે. પુરબાઈની ધર્મશાળા શ્રી કેશરીયાજી મહારાજની કિરપા હજો. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીખડી નગરે પરમ ઉપકારી બુદ્ધિ દાયક કુમતાંધકાર તરણી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી મુનિ મહારાજ ઝવેર સાગરજી સાહેબજી વગેરે સર્વે મુનિ મહારાજા જોગ શ્રી રાજનગર થી લી. મુનિ કનકસાગરજીની વઢના ૧૦૦૮ વાર ત્રિકાળ અવધારશેાજી. વિશેષ વિનંતિ પૂર્ણાંક લખવાનું કે આપની કૃપાથી હું મારા સ ંસારીપણાના માતાપિતા ભેગા પબ્લિક રીતે મુનિ મહારાજ સાહેબજી સિદ્ધિવિજયજી સાહેબજીની સેવામાં હાજર થયે છુ. તે એવી રીતે કે પ્રથમ મગનલાલે જમનાને કહ્યું કે—આવી રીતે આપણે પાંચ વર્ષી ખેાળ કરશું તે પણ પત્તો લાગવા દેનાર નથી. વળી મને ત્રીજા માણસ પાસે એકાંતે કહેવરાવ્યું છે કે જો તમે દીક્ષા ન મુકાવા તા અમારે કઈ અમારા ચેલા કરવાની ગરજ નથી, તમારે ગમે તેને સાંપે તે અમે બતાવીએ તેવી રીતે કહ્યું છે, ત્યારે જમનાએ કહ્યું કે-અમે વ્રત નહીં મુકાવીએ. અમે સિદ્ધિવિજયજી મહારાજને સેાંપીએ. તેવી રીતે પહેલેથી જ સભા વચ્ચે વખાણુમાં બન્ને જણે સિદ્ધિવિજયજી મહારાજને સોંપવા કબૂલ કર્યું". ત્યારબાદ મગનલાલ તથા સાહેબ સિદ્ધિવિજયજી તરફના શ્રાવક બંને જણુ મારી આગળ આવ્યા, મારા સાહેબજીના ફાગળ લઈને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ને ત્યારે અમે ખેારજ આંગણામાં ઢુંઢીયાના ઘા છે, તેમાં એક ઢુંઢીયાના સૂના ઘરમાં બહાર તાળું લટકાવી રાખેલ. x x x આવીને સિદ્ધિ વિજયજી મહારાજને માણસને સોંપી તેડીને અત્રે આવીને સભા વચ્ચે આજ દિને વખાણુ વખતે સેાંખ્યા, તે વખતે જમના પણ વિદ્યાશાળામાં હતા. મગનલાલ જેઠ સુદ ત્રીજના નિકળી આવ્યા હતા. એવી રીતે જુગતિ કરીને આજ ક્રિને ભેગા થયે છું. તે ઉપકાર આપને મારા જીવતાં સુધી ભૂલવા સંસારની તૃષ્ણાના દાવાનળમાંથી નિકળ્યે, વળી સ ઉપકાર મારા માથા ઉપર છે. જેવા નથી કે આપની કૃપાથી વાતે શાંતિ થઈ, તે સવે આપના વળી વિશેષે સહાય ઉપકાર કરશે. આપણું શ્વેત ઘડી એક વિસરે તેવું નથી. જે જે ક્લ્યાણ થયું તે સર્વ આપની કૃપાથી થયું છે. વળી જમનાએ તથા મગનલાલે કહ્યું કે રૂપિયા અગ્યાર મુંબઈગરા લહીયા પોપટને આપ્યા છે, તે લખામણીમાં વાળી દેજો. મફતના રૂપિયા ખાઈ જાય તેમ થવુ જોઈએ નહી. વળી અમદાવાદથી ઉપર લખેલુ ગામ ખારજ ગાઉ પર થાય છે, આપ તે કઈ ભૂલા તેમ તેા છે જ નહીં ને કદાપિ કોઈના પૂછવાથી કદી ખેલવું પડે તે ઉપરની જ ગતિથી ફેરફાર થાય નહી. એટલામાં જાણો. સંવત ૧૯૪૬ ના જેઠ સુદ. ૫. લી. ૬. પેાતે * OUR કપડવંજથી ગાંધી મગનલાલ ભાઈચંદભાઈએ લીંબડી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને લખેલ પત્ર (પ્રાયઃ વિ. સ’. ૧૯૪૬) (૯) 66 પરમ ઉપકારી મુનિ મહારાજ ઝવેરસાગરજી સાહેબજી કપડવંજથી લી. ગાંધી મગનલાલ ભાઈચંદ . આપની ચરણ કમળની સેવાના ઈચ્છુકની વ`દના ૧૦૦૮ વાર અવધારશેાજી. અત્રે (ઉપ) ચેાગ્ય દેવ-ગુરુ પસાયથી સુખશાતા વતે છે. આપની સુખશાતાના પત્ર કૃપા કરીને લખજો. Page #81 -------------------------------------------------------------------------- ________________ જુનાગઢ ગયેલ માણસ જરૂર આપની પાસે આવવાનું હતું, તે આપની પાસે આવ્યું હશે. અગર જુનાગઢ પહેચાને જવાબ આજ સુધી બિલકુલ આવેલ નથી, તેથી ઘણી જ ફિકર થાય છે. માટે આવ્યા હોય અગર જેમ હોય તેવી ખબર તમારે ત્યાં જામનગર કે જનાગઢથી મંગાવીને તરત કાગળ લખશે. જુનાગઢથી ખબર મંગાવીને ખબર લખશે. આ કાગળને જવાબ આવ્યેથી શાતા થશે ત્યાં સુધી અમારે જીવ ઘણોજ દિલગીર રહેશે. આપ કૃપા કરી વળતી ટપાલે લખજે.” છે 8 વિ.સં. ૧૯૪૭ માગ.સુ.૭ ખંભાતથી શ્રી મગનલાલ ભાઈચંદભાઈએ લીંબડી પૂ.શ્રી ઝવેરસાગરજી મ.ને. લખેલ પત્ર છે (૧૦) સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીંબડી નગરે એકવિધ અસંજમના ટાલક, દુવિધ-ધર્મના પ્રરૂપક, ત્રણ તત્ત્વ–ધારક, ચાર પ્રકારના કષાય જીપક, પંચ-મહાવ્રત મહા પાલણહાર ઈત્યાદિક અનેક ગુણેએ કરી સુબિરાજમાન શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી સાહેબજી જોગશ્રી ખંભાત બંદરથી લિ. આપના ચરણ કમળની સેવાને સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિન પ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી. અત્રે દેવગુરુપસાયથી ઉદયયોગ સુખશાતા વર્તે છે. આપની સુખશાતાને પત્ર હેમચંદના અક્ષર સાથે પહોંચે છે. પછી બીજી વાત લખી. પૂ. ચરિત્રનાયકને અંગે મગનભાઈ જણાવે છે કે – એઓને સબત ધરમને વિષે ઉધમવાને સારી રીતે રખાવ ! કેઈ ઉત્કંઠ અગર બાળજીવોની કરવી નહીં. ભણવાને વિષે સારી રીતે ઉદ્યમ કરાવશે તે બાબતમાં તમેને કંઈ લખવું પડે તેમ નથી. જેમ પરણતી ગુણનું આસ્થાનરૂપ પ્રગટ થાય તેમ સારી રીતે વરતાવવા.” Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૫ . હવે પૂ. ચરિત્ર નાયકને ઉદ્દેશીને મગનભાઈ જણાવે છે કે –“ભાઈ હેમચંદને માલુમ થાય જે કાગળ લખવામાં બે દિવસની ઢીલ થઈ છે, તેનું કારણ કે મારા શરીરે બાદી થઈ આવી હતી, તેથી ઢીલ થઈ છે. હવેથી સારું છે. અમારી તરફની કંઈ ફિકર કરશે નહીં.” તમારા શરીરને જાપતે રાખજો! કઈ રીતે હેરાન થશે નહીં ! પૈસા જોઈએ તે પ્રમાણે મંગાવ ને જેમ મહારાજ સાહેબ કહે તેમ બરોબર રીતે વર્તશે કે જેથી પરિણામે અને તે હિત-લાભ થાય. ગુરુમહારાજા સર્વોપરિ નિષ્કારણ બંધુ છે. તેઓનું જે કહેવું છે, તે સર્વે આપણા હિતને સારું છે. પરમાર્થ દાવે છે. તે સર્વે અમૃત ભેજની જેમ ઉલ્લાસથી અંગીકાર કરશે. તેમાં તમોને વિશેષ લખવું પડે તેમ નથી. થોડું લખ્યું ઘણું કરીને જાણ એજ સંવત ૧૯૪૭ ના માગસર સુ ૧૪ વાર ગુરુ.” લી. આપના ચરણ-કમળની સેવાનો સદાઈછુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશેજી. કાગળને ઉત્તર તુર્ત લખશોજી. કપડવંજ તરફ પ્રભાતને નીકળી જઈશ.” SES2SES 4S2S2SC2S2252SPS2PSPFS2S2S4 B વિ.સં. ૧૯૪૭ માગ. સુ. ૧૪ કાસીંદ્રાથી શાહ કાલા મૂળજીને આ - શ્રી હેમચંદભાઈ (પૂ. આગમો. શ્રી સંસારી પક્ષે)ને લખેલ પત્ર (૧૧) ASESSES “ભાઈ હેમચંદ મગનલાલને ચિરંજીવી પરમેશ્વર ઘણા વરસ રાખે. કાસીંદ્રાથી લી. શાહ કાલા મૂળજીના ઘણા હેતે યથાયોગ્ય પ્રણામ વાચજો. લખવાનું કે હું ચૌદશે સવારના ૯ વાગે કાસીંદ્રા પહોંચ્યો છું, ઘડી ઘડી સાંભળે છે ! વિશેષ આપ ભણવામાં ઉદ્યમ સારે રાખજો કે જેથી તરશે. બીજુ તરવાનું જહાજ એજ જ્ઞાન છે, માટે જગ સારો છે. વિશેષ ગાંડપણ કરશે નહીં. હમણું ભણવાને ઉદ્યમ રાખજે. કાગળ મારા પર ખુશીના તસ્દી લઈ લખતા રહેજે. બસ મને હેતથી જહાર વંચાવજે. મણિ વિ. વિહાર કરી આવવાને કાગળ આવે એટલે મને પત્ર લખજે. Page #83 -------------------------------------------------------------------------- ________________ કામકાજ મુઝ લાગું લખજે. જોઈતું–કરતું મંગાવજો. મિતી માગશર સુ. ૧૪ પત્ર ઉતાવળથી લખ્યો છે. ભૂલચૂક સુધારી વાંચશે ધી. ડામાં ચૂડા વિ, સં, ૧૯૪૭ માગશર વદ ૩ દિને પ્રાયઃ કપડવંજથી શ્રી મગનલાલ ભાઈચંદે લીંબડી નગરે પૂ. શ્રી ઝવેર સાગરજી મ. ને લખેલ પત્ર (૧૨) . કેમ કે સં. ૧૯૪૭ માગસર વદ ૩ ને મેટે પત્ર જૂના સંગ્રહમાંથી મળે છે. તે પત્રની કેટલીક કંડિકાઓ પૂ ચરિત્રનાયકશ્રીના માનસની કેટલીક વાતો રજુ કરતી જણાય છે. જેમ કે લીંબડી રજવાડી છે, માટે અમારા વિચાર અંગ્રેજીમાં રાખવાનું છે, કારણ કે અંગ્રેજી રાજ્યમાં કાયદા પર કામ થાય, માટે લખ્યું છે. તેમજ હાલ ખંભાતમાં અંગ્રેજી કારભાર ચાલે છે, વળી પોપટભાઈને તથા નીતિવિજયજી સાહેબ તથા મણિવિજયજીની સહાયતા છે ને મદદ પણ સારી રીતે છે. માટે એને ખંભાત મોકલશે. અમારા વિચાર અંગ્રેજીમાં રાખવાનો છે. લીબડીમાં મહેતા કાળીદાસ જીવણદાસવાળાનું સપાડું પાડયું હોય તેમ છે, પણ કોઈ તરેહનું રાધનપુરવાળાની પેઠે જાડું તહેમત લગાવી ચાર દિવસ બેસી ઘલાવે. અથવા દ્રવ્યદયાના કારણથી છેટી રીતે હેરાન કરે તે મુશ્કેલી આવી પડે, માટે અમારા મનમાં ખોટી ધાસ્તી રહે છે.” Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૭ બીજુ સામેવાળ લેકે સંઘમાંથી માગશર વદ દશમ પર આવવાના છે, ત્યાં સુધી હરકત નથી.” આ કાગળને જવાબ તથા ખંભાતથી લખેલ કાગળને પહોંચ્યાને જવાબ તરત વળતી પિસ્ટમાં લખજે કે અમારા જીવને વિકલ્પ થાય નહીં. જેમ નિરુપદ્રવથી કામ સિદ્ધ થાય તેવી ગોઠવણ કરવાની છે.” “ભાઈ હેમચંદને માલમ થાય જે-ઉપર લખેલી સર્વ હકીકત વાંચીને વાકેફ થજો ને જેમ પરિણામે જ્ઞાનવૃદ્ધિ થાય તેમ કરજે. તમે તે સમજુ છે તમને કંઈ ઘણું લખવું પડે તેમ નથી. જેમ શાંતિથી કામ સિદ્ધ થાય તેમ વર્તવું. અન્ને તરફની કશી ફીકર તમારે રાખવી નહીં. જેવો અવસર હશે તેવું સર્વે સુખી થાય ને ધર્મને શ્રેષ ના થાય તે વિચાર ગોઠવણીથી કરશું. ' તમે જેમ આતમ-સાધન રૂડી રીતે થાય તેમ વર્તો. - અમે જેમ તમારું કામ સિદ્ધ થાય તેમ અમારૂં સાધન જે રીતે બનશે તે રીતે કરશું.” વિ. સં. ૧૯૪૭ પોષ સુદ ૧૨ બુધવારે રાધનપુરથી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. (બાપજી મ.) શ્રી એ હેમચંદભાઈ (પૂ. આગમે. શ્રી સંસારપક્ષે) ને લીંબડી લખેલ પત્ર, ૧૩ શ્રી પાર્શ્વનાથજી પ્રણમ્ય સ્વસ્તિ શ્રી રાધનપુરથી લી. મુનિ સિદ્ધિવિજયજી તથા થતુરવિજ્યજી તથા ચારિત્રવિજયજી શ્રી લીંબડી નગર મળે લજજાળુ દયાળુ ધર્માભિલાષી શ્રદ્ધા વિવેક માધ્યસ્થ સુશ્રાવક હેમચંદ મગનલાલ જેગ દુષ્ટ કર્મો છેદક ધર્મલાભ પહોંચે. શ્રી અત્રે દેવ ગુરુ પસાયે સુખ વર્તે છે, તેમ તમને સુખ વત્તે. વિશેષ અમે આજ દિને અત્રે આવ્યા છીએ અને તમારે પત્ર પણ મલે છે. વાંચીને પરમ સુતેષ પ્રાપ્ત થયો છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮ SELE વળી અમારે યહાં રહેવાનું પ્રાયઃ એક માસ ખરો, એટલે હાલ સ્થિરતા છે તે જાણજે, બીજું ભણવામાં વિશેષ પ્રકારે વૃદ્ધિ થાય તેમ કરશે. એજ ધર્મસાધના રૂડી રીતે કરવું એજ સાર છે એજ સંવત ૧૯૪૭ વરસે પિષ સુદ ૧૨ બુધ. દ. ચતુરવિજયના ધર્મલાભ વાંચજો.” 452SESEISEST:SES254 IT પૂ શ્રી આત્મારામજી મ.નો ( પત્ર " स्वति श्री शैवा-देवदेव-पदपयोजनि युगल प्रणिपत्य मनसा संचितार्थ साधुजनरम्यमुदयपत्तन नामकमिन्दरानिलय निगमवरमधिष्ठितेम्यः सत्प्रतिष्ठितेम्यः प्रख्यातचिविलासेम्यो विद्वज्जनप्रधानेम्यो मुनिभ्यः श्रीमद झवेरापांपतिभ्यः इन्द्रप्रस्थात् मुनिश्रीमदानदविजयादीनां वन्दनानि च भवतुतराम् । રામત્ર, તત્રાથg/ अपर' च समाचार वचना-पत्र आपको आयो, पढके चित्तकें आनंद हुआ। आपने दयानंद की बाबतमें लिखा ओं ठीक है, अब दयानंद का क्या हाल है ? सो लिखनाजी। आगे आपका श्रावकोंकी विनती पोंची से हमारी तरफ से धर्मलाम कहनाजी। चिट्ठी जो देर से लिखी गइ है सो विहार होने के कारण से, आगे यहाँ दिल्ही में ठाणे २० हैं सो तथा दो-तीन रोज में जयपुर तरफ विहार करणेका है, सो आपको मालूम होवे । सुखशाता का पत्र जैपुर कृपा करी देणाजी। चिट्ठी लिखी मिलि माह वद ८ भंडारी हीराचन्द की. वंदणा १०८ बार मालूम होबे। गुरूदया किरपा करके लिखसो । શ્રી વર્ધમાન સ્વામિને નમઃ EGIS પરિશિષ્ટ-૨ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીની દીક્ષાભૂમિ રૂ૫ પતી પવિત્ર નગરી લીંબડી શહેરના ચુસ્ત ધર્મપ્રેમી આગેવાન શેઠ ડોસાભાઈના પરિવારના સુકૃતનું વર્ણન જેમાં છે. તેવી ચાર કૃતિઓ જિજ્ઞાસુઓને ઉપયોગી ધારી અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. (૧) શ્રી તપસ્યા-ગીત-ઢાળ-છ (૨) શ્રી તપ-બહુમાન-ભાસ-ગાથા ૨૧ (૩) વેરા ડોસાના શ્રી શત્રુંજય–સંઘનું સ્તવન-ગા.૧૪ (૪) શ્રી શાંતિનાથ-ચૈત્ય-પ્રતિષ્ઠા સ્તવન ગા. ૬ આ ચાર કૃતિઓ શ્રી લીંબડી જૈન-સંઘ-હસ્તક સુરક્ષિત પ્રાચીન હસ્તલિખિત જ્ઞાન ભંડારની પ્રત નં. ૨૭૨૭ ના આધારે સંપાદિત કરી રજુ કરવામાં આવી છે, Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ શ્રી તપસ્યા ગીત (લીંબડી જૈન સંઘના હક લિ. જ્ઞાનભંડારની પ્રત નં. ર૭૨૭ના આધારે) શ્રી આદીશ્વર આદિ નમું, નાત ચોરાશી તિહાં વસે, પ્રથમ કરૂં પરણામ ! પ્રાગવંસ સતધારી રે ! ચાવીસું જિનવર નમું, એક એકથી અતિભલા, કવિજન સારણ કામ ના બહેરા વડવહારી રે...જંબૂ ° ૪ સરસ્વતી ભગવતી ગુણવતી, દેવચંદ સુત દીપ, વરસતી વાણી સાર . ડેવહરે અધિકારી રે ! વીણા પુસ્તક ધારણી, - સતી શિરોમણી શ્રાવિકા, કવિજન જન આધાર પર હીરબાઈ ઘર નારી રે....જંબૂ ઇ પાપા ચાર ચરણ કમલ નમી, જે અફખર દાતારા ઘર લખમી પામ્યા ઘણી, મૂરખને પંડિત કરે, પુણ્ય તણે અનુસાર રે ! એહ વડો ઉપકાર કા સાતક્ષેત્ર વિત્ત વાવવા, ' દ્વાલ-૧ ઉલટ ધરે અપાર રે...જબૂ ૦ દા જંદીપના ભરતમાં, પુણ્ય તણા પસાયથી, દે સારો રે - ગુણવંત ગુજજર દેશ રે લીબડી શહેર સેહામણું, જેઠો હરે જશ ભલો, પુરણ પુણ્ય પરવેસે.રે જંબૂ ૧ કલા વાર કુલ તારે રે..જંબૂ પાળા શાંતિનાથ જિન સલમા, જેઠા સુત દો જેણીએ, દીપે જિહાં જગદીશ રે જરાજ અને મહીરાજ રે દેવળ શેભે અતિભલે, પુંજીબાઈ કુખે અવતર્યા, વાર વિસવાસો રે... જંબૂ - પાશ કરે ધરમના કાજે રે... જંબૂ ૦ ૮ રાજ કરે તિહાં રાજીઓ, કસલા હર ઘર ભારિયા, હરસમજી નરનાથે રે સેનબાઈ તસ નામે રે અહિ દારિદ્ર છતવા, લખમીચંદ ત્રીકમ દેએ, વહે તે દો પખ હાથ રે..જબૂ૦ ૩ તસ ખેં અભિરામે રે... જંબૂ • લા. Page #87 -------------------------------------------------------------------------- ________________ એહ મુનિવર આવીયા, ડેસે વહેરે દિલ ઉલટે, શ્રી દેવચંદ્ર ગુરૂ રાય રે વારે વાવે હો સાતક્ષેત્રે વિત્ત તે કરી પ્રતિષ્ઠા હરખરું, નિજ આતમ માતાપિતા, આણું મન ઉછાણો રે.જબૂ ૦ ૧ભા અજૂઆલ્યા હો દીએ કુહા પખ પવિત્ર તે...સંઘ૦ ૫ અઢારસેં દસ (૧૮૧૦) અવસરે, જે વેર ઈણ અવસરે, ઓચ્છવ કરી અપાર ગતી દેવતણ પામ્યા પુણ્યવંત તે બિંબ પ્રતિષ્ઠા તાં કરી, દેવળ પર દી થયે, વરત્યે યે જયકાર બારોત્તર (૧૮૧૨) હે હુઆ | દેવ મહંત તે સંઘ૦ દા ઢાળ બીજી સંઘ શેત્રુજે જાતરા, મેંદરડીની દેશી કીધી કીધી હો દેતાઁ (૧૮૧૪) સારતા સંઘ ચતુર્વિધ તેડીઆ, સંઘવી પદ તિલક ધરાવીએ, માંડ માંડયો હે ઓચ્છવ મનરંગ કે હે સે હો લછમી તંબુ ડેરા તવીઆ, ખરચી અપાર...સંઘ માળા મોટા મોટા હો માલ પહેરી સતતરે, (૧૮૧૭) * માંડવ ઉનંગ તે સંઘ૦ ૧ વહી ઉપધાન હે સાસુને વહુએ તે દંડ કલશ દવજ લહકતે, હીરબાઈ પુંજીબાઈ હરખરું, દીપે દીપે હો જિહાં મેરૂ સમાન તે ગુરૂ ઉત્તમવિજે' પાસે - તાહાં બહ તો...સંઘ૦ ૮ પૂજા સત્તર ભેદ અટ્ટોત્તરી, વિહરમાન જિરાજજી, ગાર્ડે ગાર્ડે હે જિનશાસની ગ્યાંન તો... સંધ ૨ વીસોત્તરે (૧૯૨૦) હે પ્રતિષ્ઠા કીધ તે અજિતવીર્યજિન થાપીઆ ચંદરૂઆ કરન્સી ઘણાં, લખ ખરચી છે જેણે શભા લીધે તે બંધાવ્યા હે તિહાં ઠામે ઠામ તે મેહનવિજય પંન્યાસ મુખ, .. અબીલ ગુલાલ ઉડે ઘણાં, કરી પ્રતિષ્ઠા ત્યાંહિં ! આ ચંદન હે ફરી શેત્રુંજે જાત્રાતણી, કુસુમ અભિરામત. સંઘ૦ ૩ આણું મન ઉછાહિં ૧ના પિઢા પરઠ મંડાવીઆ, ઢાલ ત્રીજી–ણપરાની કીધી સૂખડી હો ભેજન પકવાન તે ઠામ ઠામ કંકૂતરી રે લાલ, . . વરણ અઢાર સંતેષીઆ, મેકલી ગામેગામ–ભાગી લાલા શ્રી સીમંધર હે થાપ્યા આવી મિલ્યા ઉતાવળા રે લાલ, . શુભ થાન તે સંધ૦ ૪ો વ્યવહારી વડનામ રે ભાગી લાલ કામ. ૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ રંથ તુરંગમ પાલખી રે લાલ, આગમ પિસ્તાલીશ તણું રે લોલ, શિણગારી સિરદારરે–સોભાગી લાલ જાણે અથ વિચાર રે... ભાગી લાલ ! એછવ મહેચ્છવ અતિ ભારે લાલ, ન્યાય વ્યાકરણ પંચ કાવ્યની રે લોલ, ભેટયા નાભિકુમાર રે છંદ અલંકાર પ્રકાર રે.... –-સોભાગી લાલ.ઠામકેરા સભાગ લાલ.ઠામ૦ ૮ સાતમીવચ્છલ હાણ ઘણી રે લોલ, સંઘ ચતુર્વિધ હરખીએ રે લોલ, પૂજા સત્તર પ્રકાર છે—સભાગી લાલ સામેલું ઘણું કીધ –સેભાગી લાલ ! સંઘવી પદ તિલક ધરાવીને રે લોલ, લુંછડાં પરભાવના રે લોલ, આવ્યા નિજ ઘરબાર રે– દાન સુપાત્રે દીધા રે સભાગ લાલ..ઠામ. ૩ – ભાગી લાલ.....ઠામ. મહા - એમ અનેક કરણ કરી રે લાલ, શ્રાવક સકલ સોભાગી રે લોલ, - વરસ માસ દિન તેમ રે– ભાગી લાલ વ્રત પચ્ચખાણ અનેક રે—સભાગી લાલા બત્રીસેં (૧૮૩૨) પિષ વદ ચોથ દિનેં રે લાલ, ધર્મવતી સહ શ્રાવિકા રે લોલ, સરગે પિહેતાં ખેમ રે– તપ ઉપધાન અનેક રે-- સભાગ લાલ.ઠામ પકા ભાગી લાલ.ઠામ. ૧૦ વિજયસિંહ સૂરિતણું રે લાલ, પ્રથમ ચોમાસું ઈણ પરે રે લોલ, સત્યવિજય પંન્યાસ રે ભાગી લાલ થઈ ધર્મની વૃદ્ધ રે--સંભાળી લાલ | કપૂરવિજય ખીમાવિજય રે લોલ, પવિજય મુનિ આવતાં રે લોલ, જિનવિજય શિષ્ય તાસ – સકલ મનોરથ સિદ્ધ રે-- સેભાગી લાલ..ઠામ પા સોભાગી લાલ. ઠામ. ૧૫ ઉત્તમવિજ્ય તસ પાટે ભલા રે લાલ, આગળ ચોમાસું તિહાં હતા રે લોલ, પદ્યવિજય મુનિરાય રે—સભાગી લાલા લાલવિજય મુનિરાય રે.. ભાગી લાલા વિવેકવિજય સાધુ સહિત રે લોલ, રતનવિજય પુણ્યવિજય તણા રે લોલ, આવ્યા લીંબડી ઠામ રે– હીરા આતમ સુખદાય રે-- સેભાગી લાલ ઠામ દા ભાગી લાલ.ઠામ. ૧૨ પંચ મહાવ્રત પાલતા રે લોલ, ગુણ સત્યાવીશ અંગ રે–સોભાગી લાલા વડવખતી વ્યવહારીઓ, રક્ષા કરે ષકાયની રે લોલ, શ્રાવકમાંહિ સીંહ : ( દિન દિન ચઢતે રંગ રે દિલદરીઓ ડેસા તણે, : --સોભાગી લાલ...ઠામ પળા અછે કુશલેશ અબીહ ૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ સુકરણી મટી કરી, પુંજીબાઈ કહે મનરલી, વંશ દીપા વાન | અમેં પાંત્રીસું કરણ્યેવલી સદા વ્રતધર સારિખે, એહ હર્ષ ધરી છા દેતે અઢળક દાન પર તમેં કીધા તપ આગે બહુ, બીજે ચોમાસો આવી, છઠ્ઠઅઠ્ઠમાદિક જાણે સહુઓગણચાર્લે (૧૮૩૯) એમ એહ હર્ષધરી પાટા હીરબાઈને હરખ ઘણે, ભાભીજી તપસી છે તમે, તપ ઉજમણે પ્રેમ વા તમ અનુમત કીમ દીજે અમો– હાલ ચેથી એહ હર્ષધરી લાલા આશ ફલી મેરી આશ ફલીએ દેશી પાંચ આઠ કીધા દશ બાર, - પાસખમણ કીધે સુવિચાર– ફળ્યા વંછિત આવ્યા મુનિરાજ, એહ હર્ષધરી ૧૦માં કરીયેં હવે મને રથ કાજ -- માસખમણું તપ માટે જેહ, એહવે હર્ષધરી ૫૧ તમેં કીધે આણી મન નેહ– " કરીયે તપ છુટે જેણે કર્મ, એહવે હર્ષધરી ૧૫ સાચે શ્રાવકને એ ધર્મ -- કર્મ સૂડણ તપ વહ્યાં ઉપધાન, એહ હર્ષ ધરી કલ્યાણક તપ કીધ પરમાણુ એહવે હષધરી ૧ર સાસુ – વહુઅર કરી વિચાર, રાજીને કહે નિરધાર –- આઠમ પાંચમ એકાદશી, એહ હર્ષ ધરી ભાષામાં વીસથાનક ઓલી મનસી– એહ હર્ષધરી ૧૩ જે તુમ આજ્ઞા અમને હે એ, સાડાચાર વરસની જેહ, તે અમેં તપ માંડીજે સેએ-- વિધિસું ઓળી કીધી તેહએહવે હર્ષ ધરી એહ હર્ષધરી ૧૪ વલતા વેરો વાણું વદે, વર્ધમાન આંબિલ તપસાર માંડે ત૫ હેઈ તમ ઉદે -- તેત્રીસ એલી કરી નિરધાર= એહવે હર્ષ ધરી તપા એહ હર્ષધરી ૧૫ વૃદ્ધ અવસ્થા માતા તુમ તણી, ચંદનબાલા રોહિણી જાણે, તપ કરણી તે દુષ્કર ઘણ-- તિમ સૂક્ષ્મ બહુવિધિ પચ્ચખાણએહ હર્ષ ધરી દા એહ હર્ષધરી ૧દા Page #90 -------------------------------------------------------------------------- ________________ તમેં જંગમતીરથ ઘર માંહિ, મૂળીબાઈ અમૃતબાઈ જાણીએ ભાગી, તમને આજ્ઞા કિમ દેવાય?— જયરાજ મેં રાજ ઘરનાર ભાગી એહ હર્ષધરી ૧ળા અમૃતબાઈએ આદર્યો ભાગી, હાલ ૫ મી માસખમણ સુવિચાર રે સોભાગી કીજે ધર્મ, દા હું વારી ધનાએ દેશી બેન અવલબાઈ આદરે સોભાગી, પુંજીબાઈ વલતું વદે, દેવરીઆ! માસખમણ તપ જેહ-- ભાગી અમને ઘ આદેશ દે. લબધ થઈ સર્વ સંઘમાં સેભાગી, પાંત્રીસું કરશું અહે, દેવરીઆ! પંચત્તર તપ તેહ -સભાગી, - જૂઠ નહિ લવલેશ કીજે ધર્મ સનેહ છા મેરા દેવરીઆ, કીજે ધર્મ સનેહ નગર ચોસલેં જાણુ સોભાગી, હે મેરા હે મેરા 3 એકસ પર ખાસ રે–સોભાગી! ! . ST , ફરી ફરી લહે દેહિલે, દેવરીઆ! . . દેશ દેશ કીતિ થઈ સોભાગી એ શ્રાવક કુલ દેહ દે. લીબડી લીલ વિલાસ રે-- ભાગી, તપ ઉજવણું તમે કરે દેવરીઆ! કીજે ધર્મ, ૮ ખર ધન અછત રે-- સંધમાંહિ ઓચ્છવ ઘણા, મેરા દેવરીઆ ! કીજે મારા ઘર ઘર મંગલ હોય ! જિન શાસન શોભા કરી દેવરીઆ,! પૂજા સંઘ પ્રભાવના, તુહ કુલવટની રીત--મર દેવરીઆ ! - જિનશાસન જગ જેય ૧ બાપ કુë બલી આ તમેં દેવરીઆ,! ઢાળ છઠ્ઠી ધર્મ કર્મ સુવિનીત, મેરે નંદનાં – એ દેશી - મોરા દેવરીઆ ! કાજે ૩ પંજીબાઇ હવે જાણીયે રે લોલ થિર ચિત્ત દેખી એહવું રે, પ્રથમ કર્યું પચ્ચખાણ – સૂધી શ્રાવિકા . વરેજીઈ આજ્ઞા આપી જાણ | તેર ઉપવાસ તણું તિહારે લાલ, પાંત્રીસનું ધારી તીસે સે ભાગી, તે ધાર્યું મનમાં જાણ તેરતણું પચ્ચકખાણ રે - સાચી શ્રાવિકા ના સોભાગી કાજે ૪ વેદની કર્મ ઉદય થયો રે લાલ કલારા ઘર ભારયા સોભાગી, પુજીબાઈને અંગ સેનબાઈ તસનામ સોભાગી ! - સાચી શ્રાવિકા મા ખમણ પૂર્વે કર્યું સેભાગી, અવસર જાણી એહ રે લોલ, પાંત્રીસ પચકખ્યા નાંમ રે - આ સકલ તિહાં સંઘ સોભાગી, કીજે૦ - સાચી શ્રાવિકા રા પા Page #91 -------------------------------------------------------------------------- ________________ ધિગડમલ ધારસી તળેા રે લાલ, મેહતા ડાસા મહંત સાચી શ્રાવિકા ! આવ્યા તિહાં ઉતાવળા રે લાલ, ધરમીને ધનવંત સહુ મિલીને વિનતિ કરે રે લાલ, પારા તમે પચ્ચકખાણુ સાચી શ્રાવિકા ! સાચી શ્રાવિકા ાસા નારા–પાડા બહુ કરે રે લાલ, દેખી અંગ અહિં નાણુ સાચી શ્રાવિકા જા રે લાલ, નરનારી ધમરાગી આવી કહે શિર નામ - માણ્યુ' આપે! પાર તમેં રે લાલ, કરા અમારૂં કામ સાચી શ્રાવિકા । અવસર એહવા સાચી શ્રાવિકા ાપા ચાર આંગાર કહ્યા અછે રે લાલ શ્રી જિનવર મૂખ વાણુ સાચી શ્રાવિકા । ઓળખી રે લાલ મત કરો એહુવી તાણુ સાચી શ્રાવિકા મ તાહે પચ્ચખાણ પારે નહીં રે લાલ, મન ધીરજ દેઢ યુદ્ધ સાચી શ્રાવિકા । નવ ઉપવાસ ઉપર તિહાંરે લાલ, પચ્ચખે. તે મન સુદ્ધ સાચી શ્રાવિકા ભા અણુહારી જે ઔષધી રે લાલ, ન લીઇ મુખ લગાર સાચી શ્રાવિકા । પાણી જે સાકરતણું રે લાલ, નાખી દીધું. નિરધાર સાચી' શ્રાવિકા ।।૮ના અણુસણુ સાગારી તસેરે લાલ, ધાર્યાં હતા મન સુદ્ધ સાચી શ્રાવિકા અશનાદિક ક્રીમ આદરે રે લાલ, જેની નિરમલ યુદ્ધ સાચી શ્રાવિકા મા ચાર ગતિના જીવડા રે લાલ, ખમત ખામ તેહ પ્રતે રે લાલ, મિચ્છા દુકકડ દેહસાચી શ્રાવિકા ૫૧મા ચાર શરણુ ચાકખે... ચિતે રે લાલ, કરી પાહાતી સુરલાય– સાચી શ્રાવિકા । જશ્રુતશ્મર સાસતા ૨ લાલ, તિયાં જઈ દેવી હાયસાચી શ્રાવિકા ॥૧૧॥ શ્રાવણ વદેિ એકાદશી રે લાલ, ચાવીસમે' ઉપવાસ સાચી શ્રાવિકા । લાલ પુણ્ય પ્રભાવે પામીયા રે દેવતણા આવાસસાચી શ્રાવિકા ।૧૨। ៩៩ પવ પશુસણુ આવીયા, સહે ગ્રેગ સંતાપ ન રાખીઇ, કા કરે વિચાર । શ્વમ તણે અધિકાર !! Page #92 -------------------------------------------------------------------------- ________________ કાળ ૭ મી - ઢાળ ૭ મી વાત મ કા હે વતતણીએ દેશી ઓચ્છવ માંડયો ઈણે અતિઘણે, વાજે ઢોલ નીસાણ રે હેયે શ્રીફળ પ્રભાવના, ઘર ઘર કેડ કલ્યાણ–ઓચ્છવ છે કસલે વેરો કરી આવર કરે, દે સંવત્સરી દાન ૨ સકલ સંઘ જમાડીએ, કરી પંચ પકવાન રે—ઓચછવ ૦ પર પૂંજીબાઈ ઉજમ્યાં હરખરું, ખરચી દ્રવ્ય અપાર રે .. સુખડીઓ કરી સામટી, પિષ્યા વરણ અઢાર ઓચ્છવ - ભાગ પતિ વાંસે બત્રીસમાં, રાશી ન્યાત જમાડી રે દેસ ચોરાશી જમાડતાં, તેણે થઈ કરતિ જાડી રે–ઓચ્છવ ૦ ૪ કવિ જેરામ ઈછી પરે કહે, - જિનશાસનની જાણ રે ! અઢળક દાન દઈ અસૌ, નિત નિત કેડ કલ્યાણ રે-ઓચ્છવ બાપા દીઠ આસીસ ઈણ પરે, પ્રાગવંસ વિસેસ રે વેરા વડ વ્યવહારીયા, ચિરંજીર્વે કસલેસ –ઓચ્છવ ૦ દા કલશ-ગીત પ્રથમ પ્રૌઢ પરસાદ સંત જન સાતે દીપ, બિંબ પ્રતિષ્ઠા હોય સંઘ વ્યહવાર પ્રસિદ્ધો તપ ઉજમણે તેમ દેસ એ રાશી દાખું, અવકરણી અપાર ભોઅણ જસ કીતિ ભાખે દીલ દરીઆએ ડેસાણે જગ જેહવે જાણીઈ પ્રાગવંશદાતા પ્રસિદ્ધ - વોરે કસલેશ વખાણ ઈ ના પતિ એવ: વન્યાના રૂત્તિ તપચાત્ત સંપૂર્ણ (ર) શ્રી તપ બહુમાન ભાસ છે. છે પુરુષ પ્રશંસીઈ એ દેશી છે (ifબડી નગર સેહામાર્ગ છે. - જિહાં જિનવર પ્રાસાદ | ખી દેઉલ દિલ કરે રે, ઉપજે અતિ આહૂલાદ - ભવિજન તપ કરે-એ આંકણું પ૧ શિખર બંધ સોહામણે રે, તિહાં શ્રી શાંતિજિમુંદ શાંતિ કરેં સવિ વિધનની રે, આપે પરમાણંદ રે-ભવિ છે મારા ન્યાય મારગ બહુ પાલતે રે, તિહાં હરબ્રહ્મજી રાય પરનારી સદર સમો રે, પ્રજાપાલન સુખદાય રે–ભવિ ૦ ૩ આવક અતિ સોહામણું રે, દાની જ્ઞાની રે જેહ, શ્રી જિનવર અરચા કરે રે, નવપદ ધ્યાન ધરેહ રે-ભવિ ૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ . સંવત અઢારસેં તથા રે, ઓગણચ્યાä રે જાણું અચરિજ વાત અતિ થઈ રે, ચોથા આરા પ્રમાણ રે–ભવિ ૦ પા હરા ડોસા નામથી રે, તસ સુત દેય વખાણ હિરા જયેઠા જાણુઇ રે તિમ કસલા ગુણ ખાણ રે-ભવિ• જયેઠા ઘરણી જાઈ રે, બાપુજી અભિધાન ! તિમ કસલા ઘરિ કામિની રે, નામે સેન સુજાણ રે-ભવિ માળા દેરાણી જેઠાણી બિહુ જણે રે, ક્યાં પાંત્રીસ ઉપવાસ લેકમાં વાત તે વિસ્તરી રે, વાધ્યા હર્ષ ઉલ્લાસ રે-ભવિ • ૫૮ વધતે હરખું બહુ કરે રે, ત્રીશ અને પાંત્રીશ. અનુક્રમે પં તર થયાં રે, વધી જગત જગીશ રે–ભવિ મલા હરબ્રહ્મજી કરે રૂકમની રે, લ્હાણી મહાજન જરા મહાજન પણ તિહાં બહુ કરે રે, હાણ અતિ અદભૂત રે-ભાવિ . ૧ કેઈ રૂકમ કઈ સ્વર્ણની રે, જ કેઈ સાકર શ્રીકાર ! કઈ શ્રીફળ કેઈ કાપડાં રે, કેઈ સાટક મનોહાર –ભવિ ૦ ૧૧ ઈણિસમેં પુછબાઈને રે, ઉપને રેગ અપાર પણિ વ્રતમાં દ્રઢતા ઘણી રે, ભોગ ન કીધ લગાર રે-ભવિ . ૧૨ાા સાયણ-કુટુંબ આગ્રહ થકી રે, નવિ પાયું પચખાંણ બેસુંઢમાં પણ નવિ કર્યું રે, સાકર જલનું પાન રે ભવિ . ૧૩ અનુકમેં સુરપદવી વય રે, ઉન્નતિ થઈ અપાર ! વોહરા જેઠા સુર થયા રે, સાખી ભરે ભરતાર રે-ભવિ ૦ ૧૪ એ વ્યવહારે ભાખિયું રે, . દીઠું તિણી રે રીત ! નિશ્ચય ગતિ જ્ઞાની લહે રે, શાસનની જે પ્રતીત રે-ભવિ ૦ ૧૫ જિનવર ભગતિ થકી કરે રે, આણુ સહિત તપ ઈમ ! આણ વિના કટૈ કિસ્યું રે, માસખમણ જદિ પ્રેમ રે-ભવિ ૦ ૧દા એક અનેક કરી જાણિઈ રે, માંહિં ભલે જે એમ . એક વિના એકે નહીં રે, કષ્ટ કરે છે અને ભવિ . ૧ળા તિણે જિન આણું મૂલ છે રે, આ વિના સવિ ફેક આંણ સહિત હેઈ નિર્જરા રે, એ ફલ રેકા રેક રે–ભવિ . ૧૮ ઈહાં જિન આણાઈ તપ કરે રે, તેહને છે અધિકાર તસ પદ કજ પ્રણમ્યા થકી રે, લહીઈ ભવને પાર રે–ભવિ ૦ ૧લા ઓગણચ્યાલા વર્ષમાં રે, માવદિ પાંચમ જાણ શાંતિનાથ સુપસાયથી રે, કીધાં તપ બહુમાન રે–ભવિ ૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ પંડિત રત્નવિજય તણેા રે, લાલ વિજય કહે એહુ તપ કરજા ભિવ સાંભળી રે, આંણિ અધિક સનેહ રે–ભ.૨૧ ડાઈ તિશ્રી તપ બહુમાન ભાસ સ`પૂર્ણ મા 42 શ્રી શત્રુંજયના છરી પાળતા સંઘનું સ્તવન (ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો-એ દેશી ) શ્રી સુખ સૌધમ સુરપતિ આઢિ વીર જિજ્ઞેસર એલે સકલ તીરથમાં સાર સિદ્ધાચલ, ત્રિભુવન નહીં ણ તાલે રે વિયણુ ! ભજીઇ' એ ગિરી ભાવે, એતા દુર્ગાંતિ દૂર ગમાવે’, એથી મન વાંછિત ફલ પાવે ભવિયણ ।। શત્રુજ્ય પુડરીક બીજી સિદ્ધિક્ષેત્ર ત્રીજી' નામ મહાબલ ચેાથુ' ને સુગિરિ પાંચમુ, વિમલાચલ અે ઠામે' રે ભવિયણ ! ભજીઈ" રા પુણ્યશ્રેણિ સપ્તમ શ્રીપદ અષ્ટમ, ગિરિપતિ નવમ સુભદ્ર દશમુ' વૃદ્ઘશક્તિ ઈગ્યારમેં, નિષ્ક્રમ બારે' અક્ષુદ્ર રે ભવ. !!ગા સુતિગેહ તેર ચૌદમે' મહાતી, શાશ્ર્વત પનરમે ટામે' સર્વ વછિતદાઈ ધાડશ ૫૭ પુષ્પદંત સત્તરમે' પામી ૨૦ વિ. ૫૪૫ મહાપદ્મ અષ્ટાદેશ ભૂપીઢ એગણીસમેં અભિધાને પ્રભુપદ વીસમે ગિરિ કૈલાસ', એકવીશ નામ પ્રધાન રે વિ. પા મહાકલ્પથી અષ્ટાત્તર શત, નામે સિદ્ધાચલ નીરખ્યું। । ઇમ શ્રી વીર જિજ્ઞેશ્વર મુખથી, સાંભળી વિજન પરખ્યા ૨ ભિવં. ॥ એંશી ચેાજન વિસ્તારે' પહિલે', સિત્તરિ ખીજે આરે । ત્રીજે સાઢિ પચાસનું ચેાથે', ૫'ચમે ખાર વિસ્તારે' રે ભવિ. ડાછાા હસ્ત સાતનુ છઠ્ઠું રે, ઇમ અવસર્પિણી સમયે' ! ઉત્સર્પિણીઇ” ઉદય અધિક અતિ, વૃદ્ધિ મહિમ ગુણી વિનયે રે વિ. ૫૮ાા શ્રી સિદ્ધાચલ ગિરિ મંડન સ્વામી શ્રી રિસહેસર દેવ । તસ દન રસિયા જિન રંગી, તે મિલિયા તતખેવ રે વિ ાલ્યા ઝાલાવાડિમાં ચતુર ચારાશી, પરગણે. લીબડીપુરને વારે ડાસાઈ સઘ શેાભાન્ગેા, સુણી ઉપદેશ સુગુરૂને રે વિ. ૫૧૦૦ા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ખરી શ્રદ્ધા કરી કેસે બંધારે, વિશ્વસેન અચિરાને નંદન સમકિત ગુણ અજુઆલ્યું ! પૂરણ પુણ્ય લહીયે રે ! પરિણતિ શુદ્ધ કરી પિતાની, ધ્યાન એક તત્વે તત્ત્વ વિબુધે, વિકલ્પથી મન વાળ્યું રે સુદ્ધાતમ પદ ગ્રહીઈ રે ભવિ. ૧૧ આ૦ રા - સંઘ સકલને યાત્રા કરાવી, સંવત અઢારસે સાતે ૧૮૦૭ વરસે, માનવભવ ફલ લીધું ! ફાગુણ સુદિ બીજા દિવસે રે માહ સુભટ મદમાન નિવારી, સમ્યગદર્શન સીધું શાંતિ જણેસર હરખું થાપ્યા, રે ભવિયણ! ભઈ ૧રા અતિ બહુમાને શિવસુખ વરસે રે શુદ્ધ નિમિત્તે નિજ ગુણ સમરે આ સજન૦ ૩ વિરમેં સકલ વિભાવ લીબડી નયરી મંડણ મનોહર, તે વિમલાચલ લહી ભવિ પ્રાણી, શાંતિ ચૈત્ય પ્રસિદ્ધ છે સેવે સુદ્ધ સ્વભાવ છે. વૃદ્ધશાખ પરવાડ પ્રગટ જસ, ભવિ ૧૩ હરે ડેમેં કીધું રે અઢારચૌદ ૧૮૧૪ની પિસી પૂનમ, આવો જા " જુહાર્યા શ્રી જિનભાણ ! ગુણચંદ્રગણી કહે સંઘ સહુનેં, જિનભગતે જે ધન આપે, કેડિ કલ્યાણ રે ધન ધન તુસીમત? ધારે છે ભવિ ૧૪ ગણીરાગથી તનમય ચિત્તે, ૧૪ ઈતિ સ્તવન સંપૂર્ણમ્ છે ' પુદગલ રાગ ઉતારો રે - આ પા છે (૪) શ્રી શાંતિનાથ ચૈત્ય પ્રતિષ્ઠા છે આવે સજનજન જિનવર વંદન, તીર્થકર ગુણ રાગી બુધે, શ્રી શાંતિનાથ ગુણવૃંદા રે રત્નત્રયી પ્રગટાવો રે જસ ગુણ રાગે નિજ ગુણ પ્રગટે', દેવચંદ ગુણ રંગે રમતાં, ભોજે ભવભય ફદા રે ભવભય સર્વ મિટા રે... આ૦ ૧૧ આ સજન જન ! જિનવર વંદના | ઈતિ સ્તવન સંપૂર્ણમા Page #96 -------------------------------------------------------------------------- ________________ o o' o o a o VUUVUT SVMMAMMA VAMANA શ્રી કિસEE કરો, जैनशासनमाणिक्यश्चन्द्रवन्मोददोऽमल: । हेमेवाय॑श्च देवेन्द्रः સારા * जीयादानन्दसूरिराट् * - | ક વર્ણમાન-મિને નમ: || આગામ-રહસ્ય-પારગામી આગમ-સમ્રાટ આગમિક-તલસ્પર્શી-વ્યાખ્યાતા શ્રી આગમ-મંદિર-સંસ્થાપક, આગમવાચનાદાતા, પરમ પૂજ્ય, આરાધ્ય પાદ બહુશ્રુત, ધ્યાનસ્થ સ્વર્ગતશ્રી ૧૦૦૮ IIIIIIIIm પૂજ્ય આગમોદ્ધારક, આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. (સાગરજી મ.)નું ITTTTTTT જીવનચરિત્ર છે. FGT आगमाद्वारकर्तारं, शैलाणेशप्रबोधकम । ध्यानस्थस्वर्गतं नौमि, सूरिमानन्दमागरम ॥ T = = = Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫. આગમ દ્વારકશ્રીનું સંક્ષિપ્ત જીવનદર્શન જન્મ-સંવત-વિ. સં. ૧૯૩૧ વડી દીક્ષા સ્થળ-પુરબાઈ જૈન ધર્મશાળા લીંબડી જન્મસ્થળ-કપડવંજ ગણીપદ વર્ષ—વિ. સં. ૧૯૬૦ પિતા–મગનભાઈ ગણપતિથિ-જેઠ સુદ ૧૦ માતા-જમનાબેન ગણીપદ સ્થળ-અમદાવાદ જન્મતિથિ-અસાડ વદ ૦)) પંન્યાસપદ વર્ષ—વિ. સં. ૧૯૬૦. દીક્ષાવર્ષ-વિ. સં. ૧૯૪૭ પંન્યાસપદ તિથિ–અષાડ સુદ ૩ દીક્ષાતિથિ–મહા સુદ ૫ પંન્યાસપદ સ્થળ–અમદાવાદ દીક્ષાગુરૂ–પ. પુ. શ્રી ઝવેરસાગરજી મ. પદવીદાતા–પ. ૫. પં. શ્રી નેમવિજયજી મ. દીક્ષાસ્થળ-લીંબડી (સૌરાષ્ટ્ર) આચાર્યપદ વર્ષ—વિ. સં. ૧૯૭૪ વડી દીક્ષા-વર્ષ વિ. સં. ૧૯૪૭ આચાર્યપદ તિથિ-વૈ. સુદ ૧૦ વડી દીક્ષાતિથિ-જેઠ સુદ ૭ આચાર્યપદ સ્થળ–સુરત વડી દીક્ષાદાયક-પુ. પં. શ્રી હેતવિજયજી મ. સા. આચાર્યપદદાયક-પ.પૂ.આ. શ્રી કમલસૂરીશ્વરજી મ.સા. આગમવાચનાકાળ-વિ. સં. ૧૯૭૧ થી ૧૯૭૭ પ્રથમવાચના વિ. સં. ૧૯૭૧ પાટણ દ્વિતીયવાચના છે. ૧૯૭૨ કપડવણજ તૃતીયવાચના : ૧૯૭૨ અમદાવાદ ચતુથવાચના , ૧૯૭૩ સુરત પંચમવાચના ૧૯૭૩ સુરત ષષ્ઠવાચના 5, ૧૯૭૬ પાલીતાણા સપ્તમ વાચના 5 ૧૯૭૭ રતલામ wwww પાલીતાણા આગમમંદિર પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૯૯ મહા વદ ૫ સુરત આગમમંદિર પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૦૪ મહા સુદ ૩ અદધ પદ્માસન સ્થિતિ વિ સં. ૨૦૦૬ વૈ. સુદ ૫ બપોરે ત્રણથી વૈ. વ. ૫ બપોરે ૪-૩૦ સુધી (સુરત) Page #98 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमानस्वामिने नमः આગમાના તલસ્પર્શી વ્યાખ્યાતા પ્રાવચનિક–ર ધર ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પૂજ્યપાદ આગમાહારક . આચાર્ય દેવશ્રીનુ જી...વ....ન.... ચ....રિત્ર વિભાગ ૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગમાદ્વારથી આગમસમ્રાટ - આગમવાચના દાતા. આગમાના તલસ્પશી વ્યાખ્યાતા પ્રાવચનિક શિરામણી આચાર્ય શ્રી આનદસાગરસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી નવ મહિનાનાં ટૂંકા ગાળામાં તૈયાર થયેલ जैताम्रपत्र आग पर श्री वर्धमान जै સુરત-ગાપીપુરામાં ભવ્ય ધ્વજાપતાકાઓથી લહેરાતા દેવિમાન જેવું શ્રી વર્ધમાન જૈન આગમમદિર (જ્યાં તામ્રપત્રો ઉપર આગમા કાતરાયા છે) Page #100 -------------------------------------------------------------------------- ________________ \ //\/\/\) '; ' ' , S -- TI श्रीवर्द्धमानस्वामिने नमः આગમ-જાતિધર (પૂ. આગમાદ્ધારશ્રીની જીવનગાથા) (વિભાગ બીજો) ખંડ-૧ પૂ. ચરિત્રનાયકશ્રીના ગુરૂદેવશ્રી ઝવેરસાગરજી મ.ના જીવન-પરિચય પ્રકરણ ૨૫ પૃષ્ઠ ૧ થી ૧૫ર દિલસાન Page #101 -------------------------------------------------------------------------- ________________ પૂ. સ્વનામધન્ય શાસનશાર્દૂલ કIL ////www S O AYJOYEDY 222 222222222JSSSSSSSSSSSLYY૪૪ (૪૪/૬/CC ' પૂ. મુનિરાજશ્રી ઝવેરસાગરજી મહારાજ 92) Page #102 -------------------------------------------------------------------------- ________________ M 125MBLY શ્રી વર્ધમાન સ્વામિને નમ: પ્રકરણ ૨૫ ચરિત્રનાયકશ્રીના ગુરુદેવશ્રી $ ઝવેરસાગરજી મ. ને પરિચય છે. પૂ. આરાધ્યપાદ આગદ્ધારક આચાર્યદેવ ભગવંતના જીવનચરિત્રના આલેખન પ્રસંગે (ખંડ-૨ પ્રકરણ-૧૭ માં) પૂ. ચરિત્રનાયકશ્રીએ સુશ્રાવક-શિરોમણિ પોતાના પિતાજીની ગોઠવેલી જના મુજબ કપડવંજ જૈન શ્રીસંઘના અગ્રગણ્ય ચુસ્ત ધર્મનિષ્ઠ-શ્રાવક શ્રી શંકરલાલ વીરચંદભાઈને ઉદાર, સહકારથી સંયમ-ગ્રહણ માટે અદ્વિતીય-સાહસભર્યો પુરૂષાર્થ કર્યાનું જણાવેલ છે. * તે પ્રસંગે પૂ. ચરિત્રનાયકશ્રી જેવા મહામહિમશાલી શાસનના અણમેલ ઝવેરાતના પારખનાર મહાપુરૂષ પણ કેવા અદ્દભુત અજોડ શાસન પ્રભાવક હતા? એ સંદર્ભમાં પૂ મુનિશ્રી ઝવેરસાગરજી મ. શ્રી ના અલૌકિક-અદ્વિતીય ગૌરવને ઉપસાવવા માટે ઉપયોગી રીતે ત્રીજા ખંડમાં (પ્રકરણ ૧૮ થી ૨૪ સુધી) તપાગચ્છની પ્રધાન ચાર શાખા પૈકી સાગર–શાખાના અપૂર્વતેજસ્વી અદ્વિતીય શાસન-પ્રભાવક અજોડ શ્રમણ-રત્નોને ટૂંક પરિચય વગેરે માહિતી જણાવી હતી. હવે પૂ. ચરિત્રનાયકશ્રીને ભવભય-હારિણી પારમેશ્વરી ભાગવતી પ્રવજ્યા આપનારા મહા પુરુષ શ્રી ઝવેરસાગરજી મ. ના અલૌકિક વ્યક્તિત્વના સંક્ષિપ્ત-પરિચયની રજુઆત કરાય છે. મહાપુરુષોની ઓળખાણ જીવનશક્તિઓના વહેણને ઊદ્ધર્વગામી બનાવનાર મહાપુરુષમાં જન્મજાત દેખાતો કેટલાક વિશિષ્ટ સદ્ગણોનો પ્રકર્ષ તેઓને જગતની સાથે દિવ્ય રૂપે રજુ કરે છે. તેવા કેટલાક ગુણે પૈકી મહત્વના ગુણો આ રહ્યા. A ૦ નિખાલસતા o અદ્દભુત ક્ષમા ૦ સ્વદષદષ્ટિ ૦ સહનશીલતા , પરાર્થવૃત્તિ & ૦ ઉદાત્ત કરુણું ૦ દષવાન ઉપર વધુ કરુણ ૦ અંતરદષ્ટિને વિકાસ ૦ જીવમાત્રના કલ્યાણની તીવ્ર અભીપ્સા. જીવન ચાર Page #103 -------------------------------------------------------------------------- ________________ કુ ubtZદદttes અજોડ વાદી વિજેતા શ્રી ઝવેરસાગરજી મ. શાસન-નાયકશ્રી મહાવીર-પરમાત્માના શાસનમાં અવિચ્છિન્ન-પ્રણાલિકારૂપે શુદ્ધસામાચારીને જીવંત રાખનાર શ્રી તપાગચ્છની મહત્ત્વની વિજય, સાગર, વિમલ અને ચંદ્ર શાખામાં શાસઘાત અને આમિક પરંપરાઓને વધુ સજીવ રાખનાર વિશિષ્ટ-મહાપુરૂષથી સાગર–શાખા છેલ્લા ૪૦૦ વર્ષમાં ખૂબ સમૃદ્ધ રીતે ફલીફૂલી અનેક મનીષીઓના હૈયાને આકર્ષનારી બની છે. તે સાગર–શાખામાં બારમી પાટે શાસન–પ્રભાવક અડ-ક્રિયાપાત્ર તરીકે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ઓગણીસમી સદીના પશ્ચાઈ ભાગે તેજસ્વી-તારકસમાં જિનશાસન-ગગનમાં ચમકી રહેલા કે જેમની અદ્વિતીય સંયમપ્રભા-જ્ઞાનપ્રભા અને ચારિત્રપ્રભાથી અમદાવાદના ધનસમૃદ્ધ નગરશેઠના વંશજો પણ જિનશાસનની અદ્વિતીય-મહિમાના “ભાવુક ભક્ત બની સ્વ-પર કલ્યાણકારી જીવન જીવી શકયા હતા. તે શ્રી મયાસાગરજી મ. શ્રીને બે શિષ્ય હતા. (૧) ઉત્કૃષ્ટ-ક્રિયાપાત્ર શુદ્ધ-સંવેગી પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. (૨) અજોડ વિદ્વાન પ્રવર વ્યાખ્યાતા પૂ. મુનિ શ્રી ગૌતમસાગરજી મ. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રમણસંસ્થાના કાળ બળે ઝાંખા પડેલ ગૌરવને દેદીપ્યમાન કરનારા હતા, વિવિધ શાસ્ત્રોના તેઓ અભ્યાસી હતા. તેમજ સમયચકના પરિવર્તન બળે શિથિલાચારી બનેલ શ્રમના વ્યકિતગત જીવનથી મુગ્ધજ પ્રભુ-શાસનની ઓળખાણથી વંચિત રહેવા ન પામે તે હેતુથી ક્રિયદ્વાર દ્વારા શુદ્ધમાર્ગને ટકાવી રાખવા જે સંવેગી પરંપરાનું સર્જન તે વખતના દીર્ઘદશી–મહાપુરુષોએ કર્યું હતું, જેમાં પીળાં કપડાં રાખી વારસાગત-જ્ઞાનની કેટલીક મહત્વની બાબતને ગૌણ કરીને પણ ચારિત્રને માર્ગ અક્ષુણ-અવ્યાબાધપણે ઉભે રાખ્યો હતે. તે પરંપરાને સઘળા પ્રયત્ને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રદેશમાં વિચરી શાસનને જયજયકાર કરનારા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. એ વખતના શાસનાનુરાગી ગુણગ્રાહી આરાધક પુણ્યાત્માઓના પ્રવ-તારક સમા હતા. વળી પૂ. ગૌતમસાગરજી મ. રાજ્ય-શાસનના છિન્ન-ભિન્ન તંત્રના આધારે કથળી ગયેલ પ્રજાજીવનમાં ધર્મતંત્રની સુવ્યવસ્થા–દ્વારા અપૂર્વ–શાંતિના અમૃતનું સિંચન કરવા દ્વારા ભવ્ય-જીવને પરમ આશ્વાસનરૂપ હતા. આવા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. ની ઓજસ્વિની શાસ્ત્રીય–શુદ્ધ દેશના અને ઉઘત-વિહારિતાથી આકર્ષાઈ મહેસાણું જૈન શ્રીસંઘે વિ. સં. ૧૯૧૨નું ચોમાસું આગ્રહપૂર્વક કરાવી વિવિધ ધર્મ-કાર્યોથી અને વિશિષ્ટ શાસન-પ્રભાવનાથી યાદગાર બનાવ્યું હતું. આGOES • હોઈ Page #104 -------------------------------------------------------------------------- ________________ 2007 20 આ ચાતુર્માસ દરમ્યાન ઝવેરચંદજી નામના નવયુવક ચઢતી જુવાનીમાં જીવનની સફળતા સર્વાંવિતિના સ્વીકારમાં સમજી વૈરાગ્યના રંગે ખૂબ ર'ગાયા અને પૂ. ગુરૂદેવશ્રીને પ્રભુ-શાસનના સંયમ-પંથે નિશ્રાપ્રદાન કરવા આજીજીભરી વિનંતી કરી. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. એ પણ ક્ષણજીવી ઊમિ અને ભાવનાએના આવેગમાં કયાંક અપરિપકવ નિયેામાં જીવન અટવાઈ ન જાય તેથી વારવાર વિવિધ પરીક્ષણેા દ્વારા ઝવેરચ’દની મનોવૃત્તિ-વૈરાગ્ય ભાવનાને ચકાસી સંયમ-ગ્રહણની જવાબદારી સમજાવી કુટુ'બીઆની સંમતિ માટે પ્રયત્ન કરવા જણાવ્યું. શરૂઆતમાં માહના ઉછાળાઓમાં અવરાયેલ-વિવેક બુદ્ધિવાળા કુટુ બીએએ જમને દેવાય પણ જતિને ન દેવાય ” તેમજ “ હુજી તેા તારી કાચી ઉંમર છે ? ” “ સંસારના ભાગને સમજ્યા અનુભવ્યા વિના છેડવા કાં ઉતાવળા થાય છે ? '' આદિ શબ્દાળની ભૂલ-ભૂલામણીભરી ગૂંચમાં ઝવેરચંદને અટવાઈ જઈ ઢીલા કરવા પ્રયત્ન કર્યાં, પણ યથાત્તર-પ્રવધમાન સંવેગ–રગવાળા ઝવેરચદે શરીરની અસારતા અને જીવનની ક્ષણભંગુરતા સમજાવવા સાથે ધર્મ-આરાધનામાં જરાપણુ પ્રમાદ ન કરવાની વાતની રજુઆત કરી, તેમજ પેાતાની રહેણી-કહેણીમાં સાદાઇ, વિગઈઆને ત્યાગ, આંખિલની તપસ્યા આદિથી ચાલુ જીવન-વ્યવહારના ત્યાગ-વૈરાગ્યમાં પ્રતિબિ’બ પાડી કુટુબીજનાને આખરે સ'મત કર્યાં, માતાજીના મેહભાવ કેમે કરી ઢીલા ન થયે, તેથી ઝવેરચદ ભાઈ એ પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ને બધી વાત કરી. 22 પૂ. શ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ “સાપ મરે નહી “ પત્થર તળે આંગળી હોય ત્યારે ખળ નહીં કળનું કામ ” “ કુળની જગ્યાએ ખળ કરવા જતાં વાત તુટી–બગડી જાય ’' આદિ સુભાષિતાને નજર સામે રાખી ઝવેરચંદને સમજાવ્યું કે- ‘ ભાઈ! તારી ઉંમર હાલ પંદર વર્ષની છે, કારતક વદ્યમાં તને સેાળમુ` બેસે છે તે કા. પૂનમ પછી હું અહીંથી વિહાર કરીને અમદાવાદ જઇશ, ત્યાં તું કારતક વદમાં આવી જજે ! સાળવ`ના તું થાય એટલે શાસ્ત્રીય રીતે અને લૌકિક કાયદાની રીતે વાંધો નહીં! અને તારી માતા તે ખૂબ ધર્માંના રંગથી રંગાયેલ છે, એ તે મેાહનાં તફાન ભલભલાને આડા આવે ! છેવટે તને કઈ સંયમ લીધા પછી પાછે તેા નહીં જ લઈ જાય એટલી મને ખાત્રી છે. પણ કેટલીકવાર સંયોગાની વિષમતાએ રાજમાર્ગને છોડી આપવાદિક-ગલીકૂંચીને પણ આશરો લેવા પડે, માટે જરા ધીરજ ધર ! ઉતાવળ કામને બગાડે છે વગેરે.” ઝવેરચંદે પણ કા. પૂનમ થઈ અને તુ પેાતાને સ'સારની ખાણુમાંથી છુટવાની તકમાં ઢીલ થવા બદલ પેાતાના અંતરાયકની વાત વિચારી પૂ. ગુરૂદેવશ્રીના વચનને શિરોધાય કરી વાતને વિસારે પાડી. વાઇ GIT ૩ E માત્ર Page #105 -------------------------------------------------------------------------- ________________ SESUDUTEURS કાર્તિક પૂર્ણિમાએ સિદ્ધાચલજીના પટની યાત્રા કરી પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ અમદાવાદ તરફ વિહાર કર્યો. ઝવેરચંદને પૂ. ગુરૂદેવ સાથે વિહારમાં રહેવા ભાવના હતી. પણ તેમ કરવામાં પિતાને કારતક વદમાં અમદાવાદ પહોંચી દીક્ષા આપવામાં કુટુંબીઓ નાહક મહારાજને કરો ઉપાડી ગયાને આક્ષેપ કરી વાતાવરણ ડેબે–તેથી ગુરૂ આજ્ઞા તહત્તિ કરી ભારે હૈયે ઝવેરચંદભાઈ ઘરે પાછા આવ્યા. અને કેદખાનામાં રહેલો કેદી જેમ દિવસે ગણે તેમ કારતક વદના દશ દિવસો દશ યુગ જેવા પરાણે પસાર કર્યા છે પૂ. ગુરૂદેવશ્રીની સૂચના પ્રમાણે કા. વ. ૧૧ સેમવારે સૂર્યોદય વખતના મંગળકારીવિજય મુહુતે સાત નવકાર ગણી ઘરેથી નિકળી મેટા દહેરાસરે સ્નાન કરી શ્રી મનરંગા–પાશ્વનાથ પ્રભુની અને શ્રીસુમતિનાથ–પ્રભુની વાસક્ષેપ પૂજા કરી ૧ બાંધી માળા શ્રી નવકાર મહામંત્રની ગણું અમૃત ચોઘડીયામાં ૨૧ નવકાર ગણી મહેસાણાથી પ્રસ્થાન કરી ગ્ય સાધન દ્વારા કા. વદ ૧૩ બુધવારના બીજા અમૃત ચેઘડીએ રાજનગર-અમદાવાદમાં ઝવેરીવાડ, સૂરજમલ શેઠના ડેલામાં બિરાજમાન પૂ. શ્રી ગૌતમસાગરજી મ.ના ચરણમાં ઉમંગભેર પહોંચી ગયા. પૂ. મહારાજશ્રીએ પણ ચઢતે—રંગે સંયમની ભાવનામાં ઓતપ્રોત બનેલ ઝવેરચંદને ગ્ય આશીર્વાદ વાસક્ષેપ દ્વારા આપ્યા. ઝવેરચંદભાઈએ વદ ૧૪ ને અહેરાત્રિ પૌષધ પૂ. ગુરૂ દેવશ્રી પાસે કર્યો. પૌષધ દરમ્યાન બપોરે પૂ. ગુરૂદેવશ્રીને ઝવેરચંદે પોતાને વહેલામાં વહેલા ભાગવતી દીક્ષાનું પ્રદાન કરવા વિનંતિ કરી. પણ પૂ. મહારાજશ્રીએ કહ્યું કે ભાઈ! દરેક કામ પદ્ધતિપૂર્વક કરવાથી પાછળ પસ્તાવું ન પડે, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવનું પણ પ્રબળ નિમિત્તરૂપે કાર્યની સિદ્ધિમાં મહત્ત્વ છે. અહીંના નગરશેઠ આપણી સાગર–પરંપરાના વફાદાર ભક્ત છે, તેમના કાને વાત નાંખ્યા સિવાય આવું મહત્વનું કામ શી રીતે થાય?! હવે તું નિશ્ચિત રહે! કા. વ. ૧૦ થી તને સોળમું બેઠું છે હવે કાયદેસર તારા પર કુટુંબીજને કંઈ કરી શકે તેમ નથી! બાકી કુટુંબીઓ કદાચ આવી ધમાલ કરે કે મોહના ચેનચાળાનું પ્રદર્શન કરે છે તે પ્રસંગે ટકવું તે તારી મક્કમતાને આભારી છે. જે તું મેહના સંસ્કારને બરાબર જીતી ન શક્યો હોય તે સંયમ લઈને છેવટે મેહની કારમી જંજાળમાં ફસાઈ જાય ! માટે કદાચ કુટુંબીઓ આવે તે પણ ગભરાવું નહીં! અત્યારે વદ પક્ષ ચાલે છે. સુ. રના મંગળ દિને મુહૂર્ત જોઈને યોગ્ય દિવસ નક્કી કરી લઉં–પછી અહીંના આગેવાનોને વાત કરી જોઉં! Jiટમો નારી Page #106 -------------------------------------------------------------------------- ________________ AિRTS Word તેઓ જે સંમત થતા હોય તે શાસન-પ્રભાવના પૂર્વક તારી દીક્ષા થાય તે શે વધે છે! ઝવેરચંદ તે પૂ. ગુરૂદેવશ્રીની અગમચેતી-દીર્ધદષ્ટિ, શાસ્ત્રાનુસારિતા અને વ્યવહારકુશળતા નિહાળી મનોમન પૂ. ગુરૂદેવશ્રી પર ઓવારી ગયો. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ.ને માગ. સુ. રના દિવસે પંચાંગ-શુદ્ધિ-ઉત્કૃષ્ટ યોગબળ અને ચંદ્રબળવાળો દિવસ મુહૂર્તની દષ્ટિએ જોતાં માગ. સુ ૧૧ ને દિવસ સર્વશ્રેષ્ઠ લાગ્યો. સોનામાં સુગંધની જેમ અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ અને એગાસમા તીર્થકર શ્રી મલ્લિનાથ પ્રભુની દીક્ષા દિવસ ઉપરાંત દેઢસો અને ત્રણસો કલ્યાણકની ખાણરૂપ મહાપવિત્ર મૌન એકાદશી રૂપ ગણાતે માગ. સુ. ૧૧ ને દિવસ મુનિ પાછું મેળવવા માટે સર્વોત્તમ ધારી દીક્ષાના મંગળ મુહૂર્ત તરીકે નિરધાર્યો. - ઝવેરચંદે પણ આ વાત જાણી મોડું પણ પિતાના સંયમ-જીવનની સફળતા માટે ઉત્કૃષ્ટ કોટિનું મંગળ મુહૂર્ત ગુરૂમહારાજે જે નક્કી કર્યું તેને “ગુરુ-જ્ઞા પ્રમ ” કરી વધાવી લીધું. પછી પૂ. મુનિશ્રી ચૈતમસાગરજી મ.એ અગ્રગણ્ય શ્રાવકે, નગરશેઠ વગેરેને યોગ્ય સમયે બધી વાત કહી, તેઓએ પણ ઉગતી વયે દીક્ષિત થનાર વ્યક્તિને વ્યવહારૂ રીતે ચકાસી તપાસી, ચઢતી જુવાનીમાં પ્રબળ ગુણાનુરાગભર્યું અભિવાદન કર્યું. કેક ઉછાંછળા શ્રાવકે તેમના કુટુંબીઓ કેમ આવ્યા નથી ! ને પ્રશ્ન રજુ કર્યો, પણ વિવેકી શ્રાવકોએ પૂ. મહારાજશ્રી પાસેથી બધી પૂરી વિગત જાણેલી હાઈ- “ભાઈ! લેખંડની બેડીઓ તેડવી સહેલી છે, પણ મમતાના કાચા સૂતરના બંધન ઝટ તૂટતા નથી! આટલા દિવસથી આ ભાઈ અહીં છે! જે ખરેખર કુટુંબીઓને વિરોધ હોત તે કેમ તેને ઉપાડી જવા ન આવ્યા? માટે એ તે મેહની ઘેરી-છાયા–તળે રહેલાઓની એવી જ સ્થિતિ હોય” આદિ સમજાવટથી મન સંપાદન કર્યું. પૂ. ગુરુદેવશ્રીની સંમતિથી શ્રી સંભવનાથ પ્રભુના દહેરે અષ્ટાનિકા-મહોત્સવ અને દીક્ષાર્થીને ભવ્ય વસ્ત્રાભરણોથી સુસજજ કરી દીક્ષાના બહુમાન નિમિત્તે વાયણું જમવાનું શરૂ થયું. આખા રાજનગરમાં સંગી–સાધુઓની પરંપરામાં નાની ઉંમરની દીક્ષા જાણવા મુજબ પ્રથમ હેઈ ખૂબ જ ધર્મોત્સાહ વતી રહ્યો. માગ. સુ. ૧૦ ના બપોરે વષીદાનને ભવ્ય વરઘડે નિકળે. જેમાં અનેકજાતની સામગ્રી હાથી-ઘોડા-છડીદાર, ચૌઘડીયા, વિવિધ દેશી વાજિ, ચાંદીને ભવ્ય રથ-જેમાં વીતરાગ-પ્રભુની Page #107 -------------------------------------------------------------------------- ________________ SAVÜZEMRE સુંદર પ્રશમરસ ઝરતી પ્રતિમાજી-પ્રભુજીની પાલખી, પ્રભુભક્તિ માટે સંગીતકારોની મંડલી ઉપરાંત ચાર ઘેડાની શણગારેલ બગીમાં દીક્ષાથી છૂટે હાથે વર્ષીદાન આપી રહેલ આ ભવ્ય વરઘોડો અમદાવાદી ધાર્મિક પ્રજાએ ઘણું વર્ષો પછી પ્રથમ નિહાળેલ. નગરશેઠના ઘરેથી આ વષીદાનનો વરઘોડો નિકળે, આખા શહેરમાં ફરી ઝવેરીવાડ શ્રી સંભવનાથ–પ્રભુના જિનાલયે ઉતર્યો, દીક્ષાથી ઝવેરચંદ ભાઈ પૂ. ગુરૂદેવ પાસે રાત્રિવાસ રહ્યા. આવતી કાલે પૂ. ગુરૂદેવશ્રીના ચરણોમાં આત્મ સમર્પણ કરવારૂપની મહાભગીરથ ભાગવતી દીક્ષા લેવાની પૂર્વભૂમિકા રૂપે ગુરૂદેવના ચરણોમાં માનસિક પૂર્વ તૈયારી અંગે ભેગવિલાસના મોહક વાતાવરણમાંથી અળગા થઈ પ્રતિક્રમણ આદિ કરી સંથારે સૂઈ ગયા. મૌન એકાદશીના મંગળ પ્રભાતે રાઈ પ્રતિક્રમણ કરી પૂ. ગુરૂદેવશ્રીના ચરણમાં આત્મનિવેદન કરવાપૂર્વક દીક્ષા ગ્રહણ માટેની પૂર્વ તૈયારી રૂપે જયણાપૂર્વક સ્નાન કરી શ્રી સંભવનાથ પ્રભુની ભાલ્લાસ ભરી અષ્ટપ્રકારી પૂજા કરી, સ્નાત્ર ભણાવી, શાંતિકળશ કરી, મંગળવસ્ત્રો પહેરી દીક્ષા માટે ભવ્ય સજાવટપૂર્વક ઉભા કરાયેલ મંડપમાં મંગળ વાજિંત્રોના સદા સાથે શુભ શુકનની પ્રેરણા મેળવી સધવા-સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળગીત સાથે ઝવેરચંદભાઈ ઉમંગભેર આવ્યા. પૂ. ગુરૂદેવશ્રીને વંદના કરી જ્ઞાનપૂજા કરી મંગળ વાસક્ષેપ નંખાવી શ્રીફળ હાથમાં રાખી નંદી સમવસરણમાં રહેલ ચતુર્મુખ-જિનબિંબને સાક્ષાત્ અરિહંત-તુલ્ય સમજી શ્રીનવકાર મહામંત્ર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા આપી. પછી ગુરૂદેવના જમણા હાથે ઈશાન ખૂણા સમક્ષ મુખ રાખવાપૂર્વક ચારિત્રગ્રહણ કરવાના અપૂર્વ ઉત્સાહ સાથે ગુરૂદેવના સ્વમુખથી મંગળક્રિયાને પ્રારંભ કર્યો. ગ્ય મુહૂર્ત એ માંત્રિક-વિધિ સાથે વાસક્ષેપના અભિમંત્રણપૂર્વક જ્યારે મળે, ત્યારે ઝવેરચંદભાઈ જાણે ત્રણ લેકનું રાજ્ય મળ્યું તેટલા ઉમંગથી હરખભેર ખૂબ નાચ્યા, અને પ્રભુશાસનના સંયમને મેળવી જીવનને ધન્ય બનાવ્યું. બાકીની વિધિ થયા પછી શુભ લગ્ન-નવમાંશમાં મુનિશ્રી ઝવેરસાગરજી નામકરણ થયું. સકળ શ્રીસંઘે પણ જિનશાસનના પ્રબળ જયઘોષપૂર્વક નૂતન મુનિશ્રીને અભિમંત્રિત વાસક્ષેપવાળા ચોખાથી ભાવપૂર્વક વધાવ્યા. પૂ. ગુરૂદેવે મંગળકારી હિતશિક્ષા ફરમાવી કે-- દેવાને પણ દુર્લભ માનવ-જીવનના સાર રૂપે સાવદ્ય વેગના સવથા ત્યાગ રૂપ સર્વવિરતિ-ધર્મની પ્રાપ્તિ કરી છે તો પ્રભુ-શાસનની વફાદારી જાળવવા સાથે સંયમ-ધર્મનું સફળ પાલન ગુરૂનિશ્રાએ આતમ-સમર્પણ કરવા પૂર્વક કરી જીવન ધન્ય-પાવન બનાવે.” Page #108 -------------------------------------------------------------------------- ________________ E TUBOVU નવદીક્ષિત-મુનિશ્રીએ પણ પૂ. ગુરૂદેવશ્રીના વચનોને શુકનની ગાંઠ જેવા હૈયામાં બરાબર ધારી લીધા. પછી સકલસંઘ સાથે મહોત્સવપૂર્વક શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયે દર્શન-ચત્યવંદન કરી સુરજમલ શેઠના ડેલે પધાર્યા. સાગર-શાખાના બારમા પટ્ટધર પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ના બે શિષ્ય પૈકી આદ્ય-શિષ્ય પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. અને તેમની પરંપરા શાસનના ભવ્ય–ગૌરવને વધારનારી નિવડી, તે રીતે દ્વિતીય-શિષ્ય પૂ. મુનિ શ્રી ગૌતમસાગરજી મ. પણ અજોડ વ્યાખ્યાનકળા અને વીરતાથી શાસન-પ્રભાવના અદ્દભુત રીતે કરી રહ્યા હતા. તેમાં શાસનના વિજ્યવંત પ્રભાવ બળે શ્રી સંઘના પુણ્ય પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. જેવા અદ્વિતીય-અજોડ આત્મ-શક્તિવાળા શિષ્યને મેળવી તેમની શાસને દ્યોતની પ્રવૃત્તિમાં અજબ વધારે થયેલ. દીક્ષા થઈ ત્યારથી જ બીજના ચંદ્રની કલાની જેમ પૂર્વજન્મની વિશિષ્ટ-આરાધના બળે ગુરૂદેવની નિશ્રામાં આવશ્યક–ક્રિયાઓના પઠનની સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ચોકસાઈપૂર્વક પૂ. શ્રી ઝવેરસાગરજી મ. એ પૂ. ગુરૂદેવશ્રીના ઈશારામાત્રથી ઉંડાણભરી સમજણ સાથે નિપુણતા મેળવેલ. વધુમાં તાત્વિક દષ્ટિના વિકાસને મેળવી સંયમની ક્રિયાઓ, જ્ઞાનાભ્યાસ અને શાસનો પગી આત્મ-શક્તિના ઘડતરમાં ઝડપભેર વધવા લાગ્યા. બહુ જ ટૂંકા ગાળામાં તેઓશ્રીએ સાધુ-જીવનને લગતે પ્રાથમિક અભ્યાસ અને ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છ કર્મગ્રંથ, શ્રી તત્ત્વાર્થસૂવ આદિને સાંગે પાગ અભ્યાસ કરી લીધે. વધુમાં હૈયામાં ધબકી રહેલા વિશિષ્ટ શાસનાનુરાગને મૂર્તસ્વરૂપ આપવા ઉપયોગી થઈ પડે તે શુભ-આશયથી પૂ. ગુરૂદેવશ્રીની દોરવણું પ્રમાણે આગમાભ્યાસ માટે જરૂરી શબ્દજ્ઞાનની ભૂમિકા પરિપકવ કરવા માટે તેમજ “ સામેવ વિદ્યાનાં મુર્વ વ્યાજમાં મૃત” સૂકિત પ્રમાણે પદભંજન, વ્યુત્પત્તિ અને સચેટ ભાષા-જ્ઞાન મેળવવા સારસ્વત-વ્યાકરણને અભ્યાસ શરૂ કર્યો. બહુ જ ઝડપથી પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ બંનેને મૂળપાઠ ગેખી તેના અર્થની વિવેચના પણ તીવ્ર બુદ્ધિના સફળ સહગથી મેળવી સાહિત્ય શાસ્ત્રનું અવગાહન કરી તર્કશાસ્ત્ર-ન્યાયશાસ્ત્રની કઠણ પરિભાષાઓને પણ ગુરૂકૃપાથી હસ્તામલકાવત્ કરી લીધી. પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ઝાને ગુરૂકૃપાનું બળ વિનય અને આજ્ઞાંકિતતાથી મળેલ હોઈ પૂર્વ-જન્મની વિશિષ્ટ-આરાધના-બળે મળેલ જ્ઞાનના તીર-ક્ષ પશમ-બળે એકવાર પણ વાંચેલું Page #109 -------------------------------------------------------------------------- ________________ KESTÄVÕTULEEIVRE કે સાંભળેલું સ્મૃતિપથ પર એકસાઈથી અંકિત થઈ જતું, ધારણશક્તિ અને સ્મૃતિશક્તિ અજોડ હતી, સાથેજ મેળવેલા જ્ઞાનને ટકાવવાની તમન્ના પણ અજબ હતી. મુખપાઠ કરેલ હજારો કલેકેની આવૃત્તિ-પુનરાવર્તન સાંજના પ્રતિક્રમણ પછી રાત્રે ઠેઠ મોડીરાત અગ્યાર વાગ્યા સુધી અને સવારે વહેલા ઉઠીને પણ ચાર વાગ્યાથી કરવા ઉધિત રહેતા. આ બધું જોઈ પૂ. ગૌતમસાગરજી મ.નું હૈયું ભવિષ્યમાં શાસનને અજોડ પ્રભાવક બનશે એ ધારણાના મૂર્તિમંત થઈ રહેલ કલ્પનાચિત્રથી આનંદવિભોર બની રહેતું - આ ઉપરાંત શ્રી ઝવેરસાગરજી મહારાજે પોતાના અન્ય ગુરૂબંધુઓ સાથે સૌમસ્ય ભાવે તેમજ યચિત-વિનયની મર્યાદાથી વર્તી સામુદાયિક-જીવનના આદર્શ સરકારને જીવનમાં સ્થાપિત કર્યા. અવસરે પૂ. ગુરૂદેવશ્રીના શાસને પગી કાર્યમાં પણ યથાયોગ્ય સહકાર આપી શાસન હિતકર આંતરિક અનુભવ મેળવવા ઉજમાળ રહ્યા. પૂજ્ય શ્રી સાધુ-જીવનની મર્યાદામાં અને ક્રિયાકાંડની ચુસ્તતાની જાળવણીમાં ખૂબ જ સજાગ હતા, તેમજ તેઓશ્રીએ જીવનમાં તત્વદષ્ટિ અને વિવેકપૂર્ણ પ્રવૃત્તિના સુમેળથી દિન-પ્રતિદિન વૈરાગ્યના રંગને દઢ બનાવી લીધું હતું, તેઓશ્રીના શુદ્ધ ચારિત્ર્યની સુવાસથી પોતાના સમુદાય ઉપરાંત બીજા પણ અનેક ધર્મપ્રેમીઓના માનસમાં તેઓ શુદ્ધ-સાધુના પ્રતીક રૂપ બની રહ્યા. ત્યાગ-તપના સુમેળવાળા સાધુ-જીવનમાં તેઓશ્રી પૂર્વના મહાપુરૂષના પગલાંને અનુસરનારા બન્યા હતા, અનેક ધર્મના કાર્યો શાસનાનુસારી દીર્ઘદ્રષ્ટિથી સફળ પણે તેઓ કરાવી અનેક પુણ્યવાન ધર્મપ્રેમી-આત્માઓના આકર્ષણ કે દ્રરૂપ નિવડ્યા હતા. ગુરૂ-મહારાજની નિશ્રાએ ગુજરાતના નાના-મોટા ગામમાં વિચરવા દરમ્યાન પૂજ્યશ્રી વ્યાખ્યાન પટુતા અને પ્રતિભાશાળી શબ્દ શૈલિથી અનેક ભવ્યાત્માઓના હૈયામાં અદ્દભુત ધર્મ પ્રેરણા ઉપજાવી શક્યા હતા. દીક્ષા પછીના ત્રીજા વર્ષે આગમાભ્યાસ માટેની પૂર્વભૂમિકા રૂપ સાધન ગ્રંથે શબ્દશાસ્ત્ર વ્યાકરણ અને તર્કશાસ્ત્ર પર અદ્વિતીય-પ્રભુત્વ મેળવી વિ.સં. ૧૯૧૫ના રાજનગર-અમદાવાદના ચાતુર્માસમાં તે વખતના તપાગચ્છાધિપતિ સંવેગી શાખાના મહાધુરંધર પ્રભાવક પૂ. તપસ્વીશ્રી બુદ્ધિવિજયજી મ. (બુટેરાયજી મ) ના શિષ્યરત્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ, શીલ, સંયમાદિ અનેક ગુણેથી અલંકૃત પ્રૌઢ પ્રતિભાશાળી પૂ. મુક્તિવિજયજી મ. (મૂળચંદજી મ.) ગણીના ચરણોમાં વિનયભાવપૂર્વક બેસી દશવૈકાલિક સૂત્રની હારિભદ્રીય–ટીકાના વાંચનથી - આગમ-અભ્યાસનો પ્રારંભ કર્યો. Page #110 -------------------------------------------------------------------------- ________________ ABLVUM અપાર સમુદ્ર જેવા શ્રી આવશ્યક સૂત્રના વાંચન માટે સં. ૧૯૧૬ નું ચોમાસું પણ અમદાવાદ કહ્યું, બે વર્ષ સળંગ ગુરૂનિશ્રાએ વિનીત-ભાવથી રહી શ્રી આવશ્યક સૂત્ર-હારિભદ્રીય ટીકાને તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યની મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મ. ની ટીકાને અવગાહી તેના રહસ્યને આત્મસાત કરી સઘળા આગમે વાંચવા માટેની પદ્ધતિ હસ્તગત કરી, સાથે સાથે નદીસૂત્ર અને અનુગ દ્વાર–સૂત્રની વાચના પણ મેળવી આગમાભ્યાસ માટેની પીઠિકા મજબૂત રીતે આ બે ચોમાસામાં તૈયાર કરી લીધી. આ રીતે પૂ. ગુરુદેવશ્રીની શાસન–પ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓને લક્ષ્યમાં રાખી પિતાની જાતને વધુ શાસને પગી બનાવવા જરૂરી આગગાભ્યાસ માટે પૂ. ગુરૂદેવશ્રીની સંમતિથી પિતે પૂ શ્રી દયાવિમલજી મ. અને પૂ. શ્રી મણિવિજયજી મ. પાસે શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને સ્વીકાર કરી આગના ગૂઢ, પદાર્થોને ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા મેળવવા ભગીરથ પ્રયત્ન પારજો અને વર્ષો સુધી ગુરૂકુળયારાના સુમધુર-ફળરૂપે આમેના ગૂઢ- તની જાણકારી અને વિશુદ્ધ સંયમી જીવનના પાયાના તની સફળ માહિતી મેળવવા પૂજ્યશ્રી સૌભાગ્યશાળી બનેલા. તે વખતના ગી-સાધુઓમાં પ્રૌઢ તેજસ્વી, સંયમમૂતિ અને આગમિક-રહસ્યવેત્તા તરીકે પૂ. શ્રી દયાવિમલજી મ. બણિ તથા પૂ. પં. શ્રી મણિવિજયજી મ. દાદાની ખ્યાતિ બહુ હતી, અને પૂ. શ્રી મૂળચંદજી ગણી ભગવંતને પુણ્ય-પ્રતાપ પણ અનેરે હતા, આખા શ્રીસંઘમાં તેમના વચનને ઝીલવાની પણ તૈયારી હતી. આવા મહાપ્રભાવશાળી પૂ. શ્રી મૂળચંદજી મ. ની પાવન નિશ્રાએ પૂજ્યશ્રીએ વિનીતતા, ગંભીરતા સમયસૂચકતા અને આંતરિક-નમ્રતાથી પૂ. શ્રી દયાવિમલજી મ. તથા પૂ. પં શ્રી મણિવિજયજી મ. (રાજ પૂ મૂળચંદજી મ. નું મન એવું સંપાદન કરેલ કે સર્વ સાધુઓ કરતાં પૂજયશ્રીનું સ્થાન દ્રવ્ય-ભાવથી પૂ. મણિવિજયજી મ. અને પૂ. શ્રી મૂળચંદજી મ. પાસે અનેરૂં હતું. પૂ. શ્રી મૂળચંદજી મ. એ પણ પાત્રતાની એકસાઈ કરી શાસન અને આગના નિગૂઢ- પૂજ્યશ્રીને એકાંતમાં બેસાડી ખૂબ જ પ્રેમાળ પદ્ધતિએ ઘેલી પાયાં હતાં, પરિણામે પૂજયશ્રીએ પણ પિતાની જાતને સ્વ-સર્ષણ રૂપે પૂ. શ્રી મૂળચંદજી મ. ના ચરણમાં સમર્પિત કરી દીધી હતી. જેથી આ બાળ-ગોપાળ જનતામાં એમ કહેવાતું કે–પૂ.શ્રી ઝવેરસાગરજી મ, ઉપર પૂ શ્રી મૂળચંદજી મ. ના ચાર ડાથે છે. અને લેકે પણ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને પૂ.શ્રી મૂળચંદજી મ. ના જ શિષ્ય તરીકે ઓળખવા લાગ્યા. આવું હતું પૂજ્યશ્રીનું નિષ્ઠા-ભક્તિ ભર્યું સમર્પણ !!! આ રીતે પૂર્ણ-અર્પિતતા અને વિનીતતાભરી સાહજિક-નમ્રતાના સુમેળથી પૂજ્યશ્રીએ છ-સાત વર્ષના ટૂંકા ગાળામાં લગભગ સઘળા આગમ ધારી આગેમિક-પદાર્થોના રહસ્યને Page #111 -------------------------------------------------------------------------- ________________ KESQUŽŪZEMRE પાખવાની કુંચી સમી ગીતાર્થતા મેળવી, એટલું જ નહીં, પણ વિચારણના વિરોધાભાસ વખતે પૂજ્યશ્રીની દેરવણ શાસ્ત્રાનુકૂળ અને ટંકશાળી મનાવા લાગી. આ ગાળામાં પ્રાયઃ વિ. સં. ૧૯૧૬ ના માહ વદ ૭ દિવસે પોતાના જીવને પકારી દીક્ષાદાતા ગુરૂદેવશ્રી ગૌતમસાગરજી મ. ને તેર વર્ષની વયે રાજનગર-અમદાવાદ નાગરીશાળાના ઉપાશ્રયે કાળધર્મ થવાથી પિતે પૂ. શ્રી મૂલચંદજી મ. ની પાવનકારિણી નિશ્રાને જીવનના છેડા સુધી નભાવી શકાય તે રીતે અંગીકાર કરેલ. પૂજ્યશ્રી પૂ. શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાનો લાભ લેવાની સાથે સાથે વચગાળામાં આસપાસના પ્રદેશમાં ટૂંકા ગાળા માટે વિહરી આવી સંયમની જયણાઓનું વિશિષ્ટ પાલન પણ કરતા હતા. વિ. સં. ૧૯૨૫ માં પૂ. ગચ્છાધિપતિશ્રી પાસે કપડવંજને શ્રી સંઘ શેષકાળમાં અષ્ટહિકા-મહોત્સવના પ્રસંગે વિનતિ માટે આવેલ, પૂ. ગચ્છાધિપતિજીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મોકલ્યા. કપડવંજના શ્રી સંઘે ઉમંગભેર ખૂબ ઠાઠથી સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી અદ્દભુત બહુમાન કર્યું–શ્રીફળ-રૂપિયાની પ્રભાવના પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં કરી. | ગીલ પૂજ્યશ્રીની તાત્વિક અને બાળ-જીવને સમજાય તેવી રસિક વ્યાખ્યાન-શૈલીથી ધર્મપ્રેમી જનતા પર્વાધિરાજના દિવસોની જેમ ઉપાશ્રયમાં માય નહીં તેટલી બધી આવવા માંડી, પૂજ્યશ્રી બુદ્ધિગમ્ય રીતે તર્કબદ્ધ દાખલા-દલિદષ્ટાંતથી આગમિક-પદાર્થોની ખૂબ સરસ છણાવટ કરતા; પરિણામે શ્રી સંઘમાં અનેરે ધર્મોત્સાહ પ્રકટેલ. પૂ. ચરિત્રનાયકશ્રીના પિતા જી ગાંધી મગનભાઈ ભાઈચંદ (ભગત) શ્રાવકજીવનની ક્રિયાઓની આચરણમાં જરૂરી તત્ત્વદ્રષ્ટિ અને વિવેક બુદ્ધિનું મહત્ત્વ પૂજ્યશ્રીની દેશનાથી સમજી શકયા અને જાણે અંતરમાં એ ઉઘાડ થયે જાણે કે મહામૂલે ખજાને જ ના મળી આવતા ઐતિહાસિક બાધાર પ્રમાણે વિ.સં. ૧૯૩૫ આસો સુદ ૮ રાજનગર-અમદાવાદમાં પૂ પં. શ્રી મણિવિજયજી મ. દાઢાને તથા વિ. સં. ૧૯૩૮માં પુ. શ્રી બુઢેરાયજી મ. નો સ્વર્ગવાસ થયે હેઈ ખરેખર તે પુ. શ્રી મૂલચંદજી મ. ગચ્છાધિપતિ વિ. સં. ૧૯૩૮ પુર્વે ન હતા. પણ પુત બને પૂજ્ય પુરૂષોએ શાસન-સંઘની વ્યવસ્થાને પહોંચી વળવા પ્રૌઢ પુણ્યપ્રભાવ અને કુનેહ-કુશળતા આદિ ગુણેથી પુ. શ્રી મૂલચંદજી મલ્ટીને આખા સંધ-સમુદાયની વ્યવસ્થાને ભાર વિ. સં. ૧૯૧૨માં દીક્ષા પછી ત્રીજા જ વર્ષે બને પૂજ્યશ્રીઓએ પિતાના વતી સોંપ્યો હોવાનું જાણવા મળે છે. એટલે આ અર્થમાં અહિ પુ. મૂલચંદજી મને પૂ. ગચ્છાધિપતિ શબ્દથી સંબોધ્યા છે. આગળ પણ આ રીતે સમજવું. આખા પ્રકરણમાં જ્યાં જ્યાં પૂજ્યશ્રી શબ્દ આવે ત્યાં પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. સમજવા, આ S Sભોગ કારણ છે Page #112 -------------------------------------------------------------------------- ________________ 1િ ), 2012 હોય તેમ પૂજ્ય શ્રીના વ્યાખ્યાનેથી આનંદવિભોર બની પોતાના જીવનને ધર્મક્રિયાઓના એકઠામાં ઢાળવાની ઘરેડમાં તત્વદષ્ટિ-વિવેકબુદ્ધિના મિશ્રણથી ઉત્તમ ધર્મ ક્રિયાઓને સુંદર જીવન જીવવા રૂપે ઘાટ ઘડવા લાગ્યા. એ રીતે પોતાના જીવનને લેકહેરીએ માત્ર કિયાએ કરી સંતોષ માણવાના ચાલુ ચીલામાંથી બહાર કાઢી જીવનને જ્ઞાનીઓની આજ્ઞાનુસાર સંસ્કારોના નિરોધ સાથે કર્મ–નિર્જરાના ધ્યેયના ઉચ્ચ આદર્શ તરફ વાળવા ભાગ્યશાળી બની શક્યા. તેમાં પૂજ્યશ્રીને ભારેભાર ઉપકાર માની રહ્યા! આ પ્રસંગે પછી પૂજ્યશ્રી પાછા રાજનગર-અમદાવાદ પધાર્યા. મગનભાઈ ભગત પૂજ્ય શ્રીના સહવાસ અને વ્યાખ્યાનથી મેળવેલી તત્ત્વદષ્ટિને અવારનવાર અમદાવાદ જઈ કલાકો સુધી ધર્મચર્ચા-જ્ઞાનેગેઝીરૂપે વિવિધ જિજ્ઞાસાઓના ખુલાસા મેળવી વિકસાવી રહ્યા ! - પૂજ્યશ્રી પણ કપડવંજ-શ્રી સંઘ તરફ અજ્ઞાત રૂપે પણ અંતરથી આકર્ષિત બની રહ્યા, જ્યારે અવસર મળે ત્યારે પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી આસપાસના પ્રદેશમાં કેક ધર્મકાર્ય પ્રસંગે વિરવા ટાણે મેળ ખાય તે કપડવંજની પર્શના અચૂક કરતા! આમ કુદરતી અવિરત ગતિએ ચાલતા કાળચક્રના કેટલાક દાંતા પૂજયશ્રીના કપડવંજ તરફના વધુ પક્ષપાત અને મગનભાઈ ના અંતરના આકર્ષણ રૂપે ગતિશીલ બની રહ્યા. આમ પૂજ્યશ્રી વિ. સં. ૧૯૨૬ ની સાલ સુધી પૂ. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં રહી સચેટ આગરિક પરાપરાના મૌલિક તને ગુરૂકુળવાસ, વિનય-મર્પણ આદિ બળે મેળવેલ અદ્ભુત ગુરૂકૃપાથી આત્મસ તુ કર્યા. પછી પૂ. ગચ્છાધિપતિ ની આજ્ઞાથી જમભૂમિ મહેસાણા પધાર્યા, તેઓશ્રીની અજોડ વિદ્વત્તા, અલૌકિક પ્રતિભા અને સચોટ આગમિક વ્યાખ્યાનેથી પ્રભાવિંત બની કુટુંબીજને ઉપરાંત શ્રી સંઘ પણ પિતાના ગામનું એક રત્ન શાસનના ચરણે સમર્પિત થઈ અદ્વિતીય શાસનતું ગૌરવવંતુ આભૂષણ બની રહ્યાનું જાણી ગૌરવાન્વિત થયા. બાદ પાંચેટ, ધીણેજ, ચાણસ્મા, વડાવલી, ગાંભૂ, મોઢેરા શંખલપુર થઈ શંખેશ્વર-મહાતીર્થની સ્પર્શન કરી પાટણમાં વિ. સ. ૧૯૨૭ નું ચે મારું સ્વતંત્ર સર્વપ્રથમ કયું. ચેમાસા દરમ્યાન થી વિશેષાવશ્યક ભાષ્યનું વાંચન આગમિક પદાર્થોની છણાવટ સાથે અનેક પુણ્યાત્માઓને પ્રેરક બન્યું. ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપસ્યાઓ અને અષ્ટાહ્નિકા મહોત્સવો થયા. ઉણ-થરાના વતની શ્રદ્ધા-સંપન્ન શ્રી પુનમચંદભાઈ ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીની Jitutusaying, Bી વારિ All I Page #113 -------------------------------------------------------------------------- ________________ SUNTEMAS દેશનાથી આકર્ષાઈ છે વિગેરે આટોપી પજુસણથી ઠેઠ કા. સુ. ૧૫ સુધી પૂજ્યશ્રીની નિશ્રામાં દેશ વિરતિભાવે રહી સંસાર છોડી પ્રભુશાસનની ભાગવતી દીક્ષા સ્વીકારવા માટે તૈયારી કરી રહ્યા. પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય રીતે ચકાસી આત્મકલ્યાણનું દયેય જીવનમાં ટકાવવું કેટલું કપરૂં છે? તે સમજાવી પ્રભુશાસનના સંયમની તુલના મીણના દાંતે લેઢાના ચણા ચાવવા સાથે બતાવી ગ્ય પાત્રતા પરખી કા. વ. ૫ ના દિને તેમના કુટુંબીજને અને સકળ શ્રી સંઘના ઉત્સાહપૂર્વક ધામધૂમથી દીક્ષા આપી શ્રી રત્નસાગરજી મ. નામ આપી પિતાના સર્વપ્રથમ શિષ્ય તરીકે સ્થાપ્યા. આ પૂર્વે દીક્ષાર્થી તે ઘણા આવેલ, પણ બધાને ગુરૂભાઈ અગર પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય તરીકે દિક્ષિત કરેલ. પછી વિહાર કરી ઊંઝા-વિસનગર-દહેગામ થઈ અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિ શ્રીના ચરણમાં જઈ નવ-દીક્ષિતને વેગવહન કરાવી વડી દીક્ષા અપાવી. પછી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો, સાણંદ, વિરમગામ, લીંબડી, વઢવાણ, બોટાદ, વિગેરે શહેરમાં જઈ શાશ્વત ગિરિરાજશ્રી સિદ્ધાચલજી મહાતીર્થની ભાવભરી યાત્રા કરી. પૂ. ગચ્છાધિપતિના ગુરૂભાઈ ૫. સરળાશયી, મહાધુરંધર જ્ઞાની, ક્રિયા પાત્ર પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મ. ની પાવન નિશ્રામાં ભાવનગરમાં ચાતુર્માસ કર્યું. ચોમાસા દરમ્યાન પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ, ના બહોળા અનુભવની મલાઈ અને શાસનની ઝીણવટભરી ઓળખાણ પૂજ્યશ્રીએ મેળવી પિતાની જ્ઞાન-ગરિમામાં વધારો કર્યો. ' અનેક ધર્મકાર્યોથી સાનં ચોમાસું પૂર્ણ કરી પાછાં વળતાં વલભીપુર (વળ) માં પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ.ના સહવાસથી વૈરાગી બનેલા, પણ ગ્ય નિશ્રાની તપાસમાં અટકી રહેલ પુણ્યાત્માશ્રી કેશરીચંદ ભાઈને અચાનક પૂજ્યશ્રીની પ્રૌઢ આગમિક-દેશના અને સચોટ રદિયાવાળી પ્રતિપાદન શૈલિ સાથે શુદ્ધ સંયમી-જીવનથી સુષુપ્ત રહેલ વૈરાગ્યભાવના પ્રદીપ્ત બની, કુટુંબીઓને સમજાવી શ્રીસંઘના સહકારથી પિ. સુ. ૧૦ ને મંગળ દિને શ્રી. દેવદ્ધિ ગણું ક્ષમાક્ષમણ ભગવતે કરેલ છઠ્ઠી આગમ વાચનની પુણ્ય-ભૂમિમાં પંચાવન વર્ષની પાકી વયે પણ અનેરા ચઢતા ઉલ્લાસપૂર્વક ધામધૂમથી દીક્ષા સ્વીકારી અને મુનિ શ્રી કેશરસાગરજી નામ રાખી પૂજ્યશ્રીએ પિતાના દ્વિતીય શિષ્ય બનાવ્યા. પછી બરવાળા–ધંધુકા-કાઠ-બાવળા થઈ પુનઃ પૂ. ગચ્છાધિપતિની નિશ્રામાં આવી ગવહન કરાવી નૂતન દીક્ષિતને વડી દીક્ષા આપી. wa MUOUS Page #114 -------------------------------------------------------------------------- ________________ Doe Un એક વખતે * ઉજમફઈની ધર્મશાળા માં પૂ. ગચ્છાધિપતિની પાસે સિદ્ધગિરિ મહાતીર્થની છ ગાઉની યાત્રા કરી માલવા પ્રદેશના રતલામ-ઉજજન-ઇંદેરના અગ્રગણ્ય શ્રાવકો મોટા જુથમાં વંદનાથે આવ્યા અને સુખશાતા પૂછી નીચે મુજબના ભાવાર્થની વિનંતી કરી કે સાહેબ ! દેશ મનહર માળો ! શ્રી ળ રાસમાં પૂ. શ્રી વિનય વિ. મ.એ જેના ગુણ ગાયા છે–પરદુ: ખભંજન વિક્રમાદિત્યના નામથી જે માળવા પ્રખ્યાત છે, “જે માળવાને માનું પેટ' કહેવાય છે, ત્યાંના જેને ને રવેગી- સાધુના દર્શને જ થતાં નથી! પાખંડીઓ ચિત્ર-વિચિત્ર દલીલથી મુગ્ધજનતાને ધર્મમાર્ગથી વિમુખ બનાવી રહ્યા છે. સાહેબ! કૃપા કરો! કો'ક સારા વ્યાખ્યાતા અને શાસનની પ્રભાવના તેમજ ધર્મને ઉઘાત કરી શકે તેવા મહાત્માને અમારે ત્યાં મોકલો ! ઘણા વર્ષના. ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ! અહી તે આપની છત્રછાયામાં ધર્મપ્રેમી લોકો પાંચ પફવાન જમી રહ્યા છે પણ અમને તો રોટલો શાક હશે તે યે ચાલશે! જરા કૃપા કરો !!! " - પૂ. ગચ્છાધિપતિએ માલવાના શ્રીસંઘના આગેવાનોની વાત સાંભળી કહ્યું કે “પુણ્યવાન! વાત સાચી છે! શું કર ! મારી કાયા હવે બહુ કામ આપે તેમ નથી! અમારી ફરજ છે કે આવા પ્રદેશોમાં વિચરી પ્રભુ-શાસનની જાણકારી લોકોને થાય તેમ કરવું જોઈએ ! તમારી વાત પર જરૂર વિચાર કરીશ! તમે કાલે મળજો! ” પુ. ગચ્છાધિપતિના મીઠા-કમળ આશ્વાસનથી માલવાના ધુરંધર–શ્રાવકે ઉત્સાહી બન્યા. બીજે દિવસે બપેરે ત્રણ પછી આવવાનું કહી વિદાય થય'. ૫. ગાધિપતિએ સાંજના પ્રતિક્રમણ પછી બધા સાધુઓને ભેગા કરી વાત મુકી કે– “મહાનુભાવો ! સ્વ-કલ્યાણની ભૂમિકા સાથે પર-કલ્યાણની ફરજ ગુંથાયેલી છે ! મળવા જેવા પ્રદેશમાં સવેગી સાધુઓને પરિચય ઘટવાથી હુંઢકો, તેરાપંથીઓ, ત્રણ થઈવાળા, ખરતર ગચ્છવાળા આદિ શાસનબાહ્ય લેકે પદડે જમાવી રહ્યા છે, તે બાજુ વિચારવા જેવું છે, છે કોઈની ઈચ્છા ? તે બાજુ જવાની ! સધળા સાધુઓ એક અવાજે બોલ્યા કે “સાહેબ! અમારે તો આપની આજ્ઞા પ્રમાણ છે ! આપને ઠીક લાગે તેમને આપ આજ્ઞા કરો ! યથાશક્તિ આપની આજ્ઞાને અમલમાં મુકવા અમે સહુ તૈયાર છીએ !!! - પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંતુષ્ટ સ્વરે કહ્યું કે-“વાહ! વાહ! ધન્ય છે તમારી નિષ્ઠાને ! ઠીક છે ! હાલ તે તમે બધા જાઓ ! વિચારીને કહીશ !” *નગરશેઠ હેમાભાઈનાં બહેન શ્રી ઉજમબાઈ એ વિ. સં. ૧૯૨૮ નૂતનવર્ષ પુ. શ્રી મૂલચંદજી મની દેશનાથી પ્રભાવિત બની પિતાને રહેવાનું ઘર, હવેલી સકલ શ્રી સંઘને ધર્મધ્યાન કરવા ધાર્મિકસ્થાનઉપાશ્રય તરીકે શ્રીસંઘને અર્પણ કરવાની મંગળ જાહેરાત કરી. આ મંગળ ભાવનાની પૂર્તિ અથે પુ. શ્રી મૂલચંદજી મને સપરિવાર નવા વર્ષનું માંગલિક અને શ્રી ગૌતમસ્વામિજી-રાસ સંભળાવવા આગ્રહભેર વિનંતિ કરી પોતાના ઘરના આંગણે સકલ શ્રી સંઘને આમંત્રેલ અને સેનામહેરની પ્રભાવના કરેલ. આજે પણ આ ધર્મસ્થાન રતનપોળમાં વાઘણપોળમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે પુ. શ્રી મૂલચંદજી મ.ની ગાદી તરીકે કહેવાતું સકળ શ્રી સંઘને ધર્મક્રિયાનું મહત્વનું કેન્દ્ર છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ SESUUTEELCAS કે ' દ * વાડીવાર પૈડા પીતાના સમુકાયનું કામકાજ બરાબર સંભાળનાર પૂ. મુનિયા મેંગલવિજયજી મ ૫. શ્રી ચંદનવિજયજી મ. તથા પૂ. શ્રી નેમવિજયજી મ. ને બેલાવ્યા. ૫ ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે “માલવાના સંઘની વાતને શું જવાબ આપશું? તેઓ કાલે બપોરે આવશે !” સાધુઓએ કહ્યું કે- “વાત બરાબર છે તમારી! પણ સાંભળવા પ્રમાણે હાલ મળવામાં ત્રણ થેયને નો પંથ કાઢનાર આ શ્રી રાજેન્દ્રસૂરિ પ્રભાવ ઘણે છે. એટલે માત્ર વ્યાખ્યાન આપે કે પ્રતિક્રમણ કરાવે કે ધર્મક્રિયા કરાવે તેવા સાધુને ત્યાં મોકલવાનો અર્થ નથી, પણ શાસ્ત્રીય રીતે રમૈનાત્મક શૈલથી શાસ્ત્રીય પ્રરૂપણાં એવી શૈલીથી કરે કે જેથી પાખંડીઓના બધા કુતર્કો શમી જાય. કદાચ જરૂર પડે તો શાસ્ત્રાર્થ– ચર્ચા-વાદવિવાદમાં પણ જિનશાસનનો ડંકે વગાડે એવાને ત્યાં મોકલવા જરૂરી છે. પૂ. નેમવિજયજી મ. કહ્યું કે સાહેબ! તેવા તે આ મંગલ વિ. મ, અને મુનિશ્રી રાજવિજયજી મ. તથા મુનિશ્રી ઋદ્ધિવિજયજી મ. આપણું સમુદાયમાં છે. ૫. ચંદન વિ. મ. બોલ્યા કે વાત તે બરાબર છે ! પણ આ બધા અવસ્થાવાળા,માલવા જેવા દૂર દેશમાં જ શક્તિશાળી અને નવજુવાન કોઈ જાય તો ઠીક રહે! પૂ. શ્રી મંગલવિજયજી મ. એ કહ્યું કે “સાહે! બધી વાત સાચી! પણ આપની નિશ્રામાં આગમિક જ્ઞાન અને સંયમની તાલિમ મળે છે, એટલે સાહજિક ગુરૂ-ભક્તિથી આટલે દૂર કાઈ જવા તૈયાર નહીં થાય. આપ આજ્ઞા કરશે તે કઈ ના નહીં કહે, પણ અંતરથી મન કે ચવાશે. પૂ. શ્રી નેમવિજયજી મ તથા પૂ. શ્રી ચંદનવિજયજી મ. બને બોલ્યા કે “હા ! એ વાત સાચી સાહેબ! મધુર નિશ્રાને લાભ જતો કરી આઘે વિહરવાનું તે કોઈ ઈચ્છે જ નહીં !' પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે- પુણ્યવાન છે તમે બધા! કે આવી વિવેકબુદ્ધિ તમારામાં છે, પણ વ્યક્તિ કરતાં શાસન મેટી ચીજ છે. મારી નિશ્રાનો લાભ સામે જોવા કરતાં શાસનના હિતનો વિચાર વધુ કર જોઈએ. તેમ છતાં તમારી લાગણીઓની અવગણના કરવા માગતું નથી ! મને એમ લાગે છે કેઝવેરસાગરજીને પૂછી જોઈએ તો ! ત્રણે જણાએ કહ્યું કે- હા ! સાહેબ! બરાબર છે! યુવાન છે. ભગીગણી હાલમાં તૌયાર થયા છે. વ્યાખ્યાન-શૈલિ સારી છે, વાદવિવાદમાં કંઈનાથી ગાંજ્યા જાય તેમ નથી. તેમજ શાસનનાં આવાં કામેની ધગશ ઘણી છે !!!” પૂ. ગચ્છાધિપતિએ પોતાના સમુદાયના નાયકના વિચાર લઈ પોતાની પસંદગીને આ રીતે સર્વ માન્ય કરવાની શાસ્ત્રીય શૈલિ અદા કરી. સવારે દેરાસર દર્શન કરીને આવ્યા પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને વંદન કરવા આવેલ ઝવેરસાગરજી મને પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ભાઈ ! જરા બેસ! મારે એક વાત કરવી છે ! - પૂજ્યશ્રી તે રાજી રાજી થઈ ગયા કે-“મારા સૌભાગ્યનો ચાંદ બઢતી કળાએ ઉગ્યો કે પૂ. ગચ્છાધિપતિ જેવા મહાપુરૂષ મને કંઈક કહેવા માંગે છે !” * Page #116 -------------------------------------------------------------------------- ________________ 2000/ વિનયપૂર્વક આસન પાથરી વંદના કરી બેઠા – પુ. ગચ્છાધિપતિએ બધી વાત કરી કે- માલવામાં પ્રભુશાસનની છાયા ઝાંખી પડી છે, તે માટે કૉંઈક કરવાની જરૂ છે ! પૂજ્યશ્રીએ કહ્યુ` કે-ફરમા ! આપની આજ્ઞા શિશધાય છે! પૂ. ગચ્છાધિપતિએ કહ્યું – તે માળવાના પ્રદેશમાં સમય-ચતુર શાસ્ત્રનિષ્ણાત અને શુદ્ધ સયમી સાધુતે મેાકલવા વિચાર છે. ગઈ રાત્રે બધા વિચાર-વિનિમય કર્યો, મારી સાથેના સાધુએમાં માટે ભાગે વયેવૃદ્ધ ધણુા છે. આટલે દૂર હવે તેમેને ત્યાં મેકલવા ડીક નથી, વળી તેએનું મન પાકી અવસ્થાના કારણે મારી પાસે રહેવા ખેંચાય છે. માટે કળશ તારા પર ઢોળાય તા કેમ છ પૂજ્યશ્રી મેલ્યા કે– “સાહેબ! મારે આપની આા તત્તિ છે, પણ! આવ્યા, પણ જે અમૃતના ઘુટડા આપની નિશ્રામાં મેળવેલા તે ન મળવાથી ચરણામાં રહેવાની છે. તેમ છતાં આપની આજ્ઞા મારે પ્રમાણ છે! આ એ વર્ષે જુદા ચામાસા કરી મારી તા દઢ ઈચ્છા આપના પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ ભાઇલા! તારા વિનય અદ્ભુત છે! ખરેખર! તારી પાત્રતાએ મારા શિષ્યે। જે નથી લઈ શકયા, તેથી વધુ મારી પાસેથી તને અપાવ્યુ` છે, શાસનની રીવા એ સૌથી મેટું કવ્યુ છે-તારા જેવા શક્તિશાળી વ્યાખ્યાન-શક્તિવાળા સાધુએીએ તે ઝેર ઠેર ધુમી પ્રભુ-શાસનના વિજયધ્વજ ફરકાવવા જોઇએ, હવે અમે તા થાકયા. મારી સાથેના સાધુ તારા જેવું કરી શકે તેમ નથી, માટે પુણ્યવાન ! તારે માલવા તરફ જવા વિચારવુ' જરૂરી છે !' પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિના શબ્દો પાછળના શુકાર પારખી તું વિનયથી મસ્તક નમાવી આપ ફરમાવા તે મારે શિરોધાય છે” એમ કહી પૂ. ગચ્છાધિપતિના ચરણામાં વંદન કરી રહ્યા. પૂ. ગચ્છાધિપતિએ પણ તે જ વખતે વાસક્ષેપના વાટવા મંગાવી સૂરિમ ંત્રથી વાસાભિમ ત્રણ કરી પૂજ્યશ્રીના મસ્તકે ઉમગભેર વાસક્ષેપ નાંખ્યું અને આશીર્વાદ આપ્યા કે–“શાસનને કા વગાડજે! ’’ પૂજ્યશ્રીએ પણ તત્તિ કહી જીવનની પરમ ધન્યતા અનુભવી. ગચ્છાધિપતિશ્રીને પણ ચૈાગ્ય વ્યક્તિને ચગ્ય કાર્યમાં જોડયાના પરમ સતષ થયા. મારે નિયત-સમયે માલવના શ્રીસંઘના આગેવાને આવ્યા, વંદના કરી સુખશાતા પૂછી ગઈ કાલની વિજ્ઞપ્તિના ખુલાસા પૂછયા, એટલે પૂ. ગચ્છાધિપતિએ પૂજ્યશ્રીને પશુ ખેલાવી પાસે બેસાડયા. શ્રાવકોને ઉદ્દેશીને કહ્યું કે 'महानुभाबो ! आपकी विनंति पर पूरी तरहसे सोचा गया है, जरूरत भी है आपके प्रदेशमें संवेगी- साधुओं के विहारकी, हमारी फर्ज भी है कि विशिष्ट धर्मलाभ होता. हा उस प्रदेशमें जरूर विचरना चाहीए, किन्तु परिस्थितिओंके कारण में उधर नही आ सकता ! मेरे साथ में साधु भी प्रायः वृद्ध हैं, वे इतनी दूर विहार करने में असमर्थ है, ज्ञानाभ्यास आदिके कारण वे इतनी दूर आना भी पसंद नहीं करते, एवं च आप जिस कार्य के लिए સાધુમાંવા છે નાના ચાહતે હૈં, સામલે જિલ્ તો યે મહારાજ્ઞ ( પૂજ્યશ્રી તરફ્ અ'ગુલિનિર્દેશ કરી ) સ 出 BCન + ણ ૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ SET DAVUTZEARS तरहसे काबेल हैं, शास्त्रज्ञान गहरा है, व्याख्यान-शक्ति भी प्रभावशाली है, वाद-विवादमें भी मजबूत है, सब तरह से आपके प्रदेशमें शासन का जयजयकार कर सके ऐसे सुयोग्य वे महाराज हैं, मेरे खास माने हुए इनेगिने शिष्यों में उनका स्थान उंचा है, इनका मैं आपके प्रदेशमें भेजनेका सोचता हु.” આ સાંભળી પૂ. ગચ્છાધિપતિજીની જય બોલાવતા માલવાના શ્રાવકોએ ફરીથી કહ્યું કે "बापजी बडी कृपा की आपने ! हमारे लिए आपके भेजे हुए बाल या वृद्ध कोई भी मुनि श्री गौतमस्वामीजी की बरोबर है । आपतो शासनके नायक है। आप जिसको भेजते होंगे वे हमारे प्रदेशमें फैल रहे पाखंड-मिथ्यात्व को दूर कर सके ऐसे ही भेजते होंगे । हमें तो आप पर पूरी श्रद्धा है। - માલવાના શ્રીસંઘે પૂ. ગચ્છાધિપતિશ્રી પાસે જ્ઞાનપૂજન કરી વાસક્ષેપ નંખાવી પૂજ્યશ્રી પાસે જઈ વંદના કરી વિનંતિ કરી કે – ___“आप हमारे प्रदेश में जल्दी पधारो, और अज्ञान के अंधकारको हठाकर जिनशासनका प्रकाश फैलाओ। आप यहाँ से कब विहार करेंगे? और विहार में कोई जरुरत हो तो फरमावें, और हम उधरसे जानकार दो-चार श्रावकों को भक्ति के लिए भेजना चाहते हैं तो कब भेजें ? પૂજ્યશ્રીએ કહ્યું કે-“પુણ્યવાન ! રાની મહિમા અપાર હૈ, તેવગુરુકૃપાસે પૂ. વિપતિને અને दूसरे समर्थ साधुओंके होते भी मुज बाल पर यह जो भार रक्खा हैं सोच-समज कर ही रकखा होगा। मैं तो गुरु-चरणोंका सेवक है। शासनदेव सहाय करेगा ही! में यहांसे फा. शु. २ को बिहार करना चाहता हूं! विहारमें कोई जरुरत नहीं ! यहांसे गोधरा तक तो श्रावकांके घर हे ही ! उसके बाद शायद जरुर पडे, युं कि गोधराके बाद विकट जंगल भी है, तो श्रावकोको गोधरे ही भेजें तो ठीक! कयोंकि चैत्री ओली गोधरामें करनेका विचार हे । માલવાના શ્રી સંઘે ફરીથી જ્ઞાનપૂજન કરી વાસક્ષેપ નંખાવી પૂજ્યશ્રીને વહેલા વહેલા માલવા તરફ પધારવા વિનંતિ કરી વિદાય લીધી. પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિ સાથે ફરી વિચાર-વિમર્શ કરી વિહારની તૈયારીઓ કરી. પૂજ્ય ગચ્છાધિપતિને વાસક્ષેપ લઈ મંગલાચરણ સાંભળી બંને શિવે સાથે વિહાર કર્યો. | સર્વ પ્રથમનરેડા જઈગેડી પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કરી “શાસન પ્રભાવનાની શક્તિ વિકસે” “શાસનની વફાદારીપૂર્વક પિતાની જ્ઞાનશક્તિનો લાભ શાસ્ત્રીય રીતે જગતને આપી શકાય” આદિ મંગલભાવના ભાવી જીવતી-જાગતી મનાતી શ્રીપદ્માવતી દેવીના સ્થાન આગળ પણ શાસન સેવામાં સહગ આપવાની ભાવનાપૂર્વક શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરી ભાવોલ્લાસ પૂર્વક શુભ શકુન મેળવી દહેગામ તરફ વિહાર કર્યો. ત્યાંથી બહીયલ આંતરસુબા થઈ કપડવંજ પધાર્યા, શ્રી સંઘના આગ્રહથી ફાગણ ચેમાસીની આરાધના ત્યાં કરી મગનભાઈ ભગતની હાર્દિક ભૂમિમાં ભવિષ્યમાં તેમના કુળમાં ઉપજનારા પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને વિશિષ્ટ બનાવી શકે તેવા શાસનેગી તત્ત્વનું બીજારોપણ કર્યું. (આ 3 મો E ANS Page #118 -------------------------------------------------------------------------- ________________ 0002 કપડવ‘જના શ્રીસ’ધના ચામાસા માટે ઘણા આગ્રડુ થયા પણ પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી હાલ તા માલવા પ્રદેશ તરફ જઈ રહ્યાનું જણાવી ભવિષ્યમાં કયારેક ક્ષેત્ર-સ્પના ખળે કરવા ભાવના વ્યક્ત કરી આગળ વિહાર શરૂ કર્યાં. લસુંદરા, બાલાસીનાર, મહેલાલ, વેજલપુર થઈ ગાધરા ચૈત્ર સુ. ૨ ના મંગળદિને પધાર્યા. ત્યાંના શ્રી સ`ઘે પૂજ્યશ્રીને શાશ્વતી ચૈત્રી ઓળીની આરાધના અંગે આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, પૂજ્યશ્રીએ યાગ્ય અવસર જાણી સ્વીકારી સ્થિરતા કરી; પૂજ્યશ્રીની તાત્ત્વિક દેશના-પદ્ધતિથી ગોધરાના શ્રી સંઘ ખૂબ પ્રસન્ન થયા, ઘર-બેઠે ગગા આવી સમજી ખૂબ ભાવેાલ્લાસ સાથે શ્રી નવપદજીની આરાધનાની સામુદાયિક રીતે ભવ્ય તૈયારીએ જિનેન્દ્ર ભક્તિ-મહે।ત્સવ-શાંતિ સ્નાત્ર આદિના આયેાજન સાથે કરવા માંડી. પૂજ્યશ્રીની સલાહ-સૂચન મુજબ આય'મિલની એળીની આરાધના કરનારાના અત્તરવાયણાં–પારણાં નવ દિવસ દરમ્યાન રાજ ઠાઠથી સામુદાયિક વિધિ ચેાસઠ-પ્રકારી પૂજા, છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર વગેરે ભવ્ય કાર્યક્રમ જાહેર કરી આરાધક ભવ્યાત્માઓના ધર્માંત્સાહમાં અનેરા વધારા કર્યાં. પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રીપાળ-ચરિત્રના મુખ્ય પ્રસ`ગેાના રહસ્યના વિવેચન સાથે શ્રીનવપદજીનુ સર્વાધિક મહત્વ કેમ ? તે વસ્તુના તાત્ત્વિક રીતે દાખલા--ષ્ટાંતેથી સમજાવવાપૂર્વક રાજ એકેકપની અંગ મીર રહુસ્યાત્મક વ્યાખ્યા જી કરી જૈન શ્રીસ‘ધમાં સ’વેગી પરપરાના સાધુએની અલ્પસંખ્યા અને વિચરણની એછાશથી સુષુપ્ત બનેલ ધભાવનાને પર્યા ધિરાજ શ્રી પર્યુષણ મહાપના મંગળ દિવસેોની જેમ દેદીપ્યમાન કરી. ચૈ. સુ. ૧૩ લગભગ માળવાના શ્રી સંઘ તરફથી રતલામથી પાંચ-છ શ્રાવકે પૂજ્યશ્રીને વિહારમાં અગવડ ન પડે તે રીતે પૂરી તૈયારી સાથે આવ્યા. પૂજ્યશ્રીએ પણ ગાધરાના શ્રીસઘના આગ્રહ ચામાસા માટે છતાં પૂ. શ્રીગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે માલવા તરફ જવાની વાત રજુ કરી અને માલવા સંઘ તરફથી શ્રાવકો લેવા માટે આવ્યા છે, માટે વધુ રાકાણુ શકય નથી એમ જણાવી વદ ૧ સાંજે વિહારની જાહેરાત પૂનમના વ્યાખ્યાનમાં કરી. પૂજ્યશ્રીએ વદ ૧ સાંજે ગાધરા શહેરની બહાર મુકામ કરી મંગલ-મુહૂત' સાચત્રી લીધું, માલવાથી આવેલ શ્રાવકો પણ રસાઈઆ, કામ કરનાર માણસેા વગેરેની સગવડ લઇને બ B ૧૯ ચ Page #119 -------------------------------------------------------------------------- ________________ KUVVEMIRS આવેલ, એટલે ગાડાની વ્યવસ્થા કરી પૂજ્યશ્રીને સંયમમાં વધુ દૂષણ ન લાગે તેવા વિવેક પૂર્વક ભક્તિ માટે પગપાળા ચાલ્યા. પૂજ્યશ્રી પણ ગોધરાથી દાહોદ અને દાહોદથી રતલામ સુધીના ૧૦૦ માઈલના પ્રદેશમાં બીહડ જંગલ–વિકટ પહાડો આદિની વિષમતાવાળા પંથે યથાશક્ય સંયમની શુદ્ધિ પૂર્વક વિવેકી-શ્રાવકની ભક્તિથી વૈ. સુ. ૧ રતલામ પહોંચી ગયા. તે વખતે રતલામમાં શિથિલાચારી સાધુઓની વ્યક્તિગત--આચારની ઢીલાશથી જોર કરી રહેલ ઢંઢકપંથી સ્થાનકમાર્થીઓ અને કાળ પ્રભાવે મતભેદની જંજાળમાં સત્યની અટવામણના નમૂના રૂપ તાજેતરમાં પ્રકટેલા ત્રિસ્તુતિક મતના પ્રવર્તક આ. શ્રી વિજયરાજેન્દ્રસિરિ મ. ના છટાદાર પ્રવચની રમઝટ અને રોચક પ્રવચન–શૈલિથી શાસ્ત્રીય પરંપરાના અનુયાયીઓ માટે ખૂબ જ વિસંવાદી વાતાવરણ સર્જાયેલ, પૂ. શાસન-પ્રભાવક મુનિપુંગવ શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ થોડા દિવસ સર્વસાધારણ ધર્મોપદેશની ધારા ચલાવી લેકમાનસમાં જિનશાસનની મૂળ પરંપરાના વાહક સંગી-સાધુઓના પરિચય–સંપકના અભાવે ઘટી ગયેલી શ્રદ્ધાને વધારવા પ્રયત્ન કર્યો, સાથે સાથે પૂ. ગચ્છાધિપતિશ્રીએ જે કામ માટે પોતાને મોકલેલ છે, તે કામ માટે ભૂમિકાની તપાસમાં વાતાવરણને અભ્યાસ કર્યો. શ્રાવકોમાં એક બીજાના ગુંથાયેલ જ્ઞાતિના સંબંધના કારણે સત્યને વળગી રહેવાની ક્ષમતા ઓછી જણાઈ, સાથે જ સરખી રીતે સમજણ મળેલ ન હોઈ અજ્ઞાન-દશાના અંધારાં પણ શ્રાવકોના માનસમાં વધુ ઘેરાં લાગ્યાં. આ ઉપરાંત પક્ષાપક્ષીના દાવપેચની કૂડી રમત પણ કાળ-બળે સૈદ્ધાન્તિક-મતભેદોને વિકૃત કરવામાં મેટા ભાગે ફેલાયેલ જણાઈ. વધુમાં સ્થાનકવાસીઓ અને ત્રિસ્તુતિક-મતવાળા પિતાના સાધુઓની ખાદ્યચર્યા જે કે શાસ્ત્રીય–વચનના અતિ-ગના પરિણામે શાસ્ત્રની દષ્ટિએ સ્વચ્છેદ-ભાવવાળી કહી શકાય તેને આગળ કરી જિનશાસનની પરંપરાવાળા સાચા શ્રમના સંપર્કના અભાવે શિથિલાચારી તિઓના વિકૃત આચારને આગળ કરી શાસ્ત્રીય-પરંપરાને ઝાંખી કરવાના કુચકોની ગતિશીલતા નિહાળી ટૂંકમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ખૂબ જ ગંભીર ભાસતી પરિસ્થિતિનું અધ્યયન કરી ક્યા મહત્વના કેન્દ્ર પર હથેડે મારી ખોટકાઈ ગયેલ એંજીનને ચાલુ કરનાર કુશળ કારીગરની સૂઝબુઝની જેમ શાસ્ત્રીય બાબતેની મૌલિક ચિંતન અને ગીતાર્થપણાને મધુર મિશ્રણની તૈયારી કરવા લાગ્યા. આ શSભા છેરક) Page #120 -------------------------------------------------------------------------- ________________ છેવટે છે. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં તત્વદષ્ટિ અને જિનશાસનની માર્મિકતાના વિવેચનના સંદર્ભમાં–આચાર-શુદ્ધિમાં કાળ બળે આવતી ઓછાશ તત્ત્વદષ્ટિની નિર્મળતાથી ક્ષમ્ય બની શકે છે, પણ ગમે તેટલા ઉત્કૃષ્ટ-આચારોનું પાલન કરવાં છતાં તત્વજ્ઞ ગીતાર્થ–મહાપુરુષોની પરંપરાની વિનય-વફાદારી અને તત્ત્વદૃષ્ટિની વિષમતાથી જિનશાસનની મૌલિક બાબતે અંગે કરાતો અ૫લાપ જીવનને વિષમતર કર્મોના બંધનમાં ફસાવનાર બને છે. આ વાતને ખૂબ જ તર્કબદ્ધ રીતે શાસ્ત્રીયછાંથી છણાવટપૂર્વક રજુ કરી. જે. વ. ૫ સુધીના વ્યાખ્યાનમાં “આચારશુદિ જિનશાસનમાં મહત્વનું અંગ છતાં જિનશાસનની વફાદારી સૌથી વધુ મહત્ત્વની છે.” એ બાબત મહાનિશીથ આદિ સૂત્રોના સચોટ ઉદાહરણોથી શ્રોતાઓ સામે વ્યવસ્થિત રીતે રજુ કરી. પરિણામે સ્થાનક–વાસીઓ અને ત્રિસ્તુતિક-મતવાળાઓમાં ખળભળાટ શરૂ થશે. શ્રાવકોમાં અંદરોઅંદર વૈચારિક-સંઘર્ષ શરૂ થયા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનની પાટથી સ્પષ્ટ જાહેરાત કરી કે જે જે જિજ્ઞાસુઓને મારા વચનમાં સંશય કે શંકા ઉપજે કે મારી વાતની પ્રામાણિકતાની ખાત્રી કરવી હોય તે બપોરે ૨ થી ૪માં પ્રથમથી સમય નક્કી કરી પોતાના પક્ષના આગેવાન શ્રાવકને સાથે લઈ જિજ્ઞાસુભાવથી રૂબરૂ મળી ખાત્રી કરી શકે છે.” “જરૂર પડે તે તે પક્ષના આગેવાન જાણકાર કે પક્ષ નાયકે સાથે જાહેરમાં શાસ્ત્રપાઠની લેવડ-દેવડપૂર્વક સત્ય વાતની રજુઆત કરવાની પણ મારી તૈયારી છે.” આ ઉપરથી સ્થાનકવાસીઓ પિતાના સાધુ મહારાજ પાસેથી દલીલે અને શાસ્ત્રપાઠને જ લઈ અવારનવાર બપોરે આવવા લાગ્યા. પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓને માન્ય બત્રીશ આગમના જ પાઠો કાઢી બતાવી અને દલીલેમાં એકાંગીપણું પ્રબળતર્કો દ્વારા સમજાવી આવનાર સ્થૂળ-બુદ્ધિવાળા શ્રાવકોનાં હૈયાં કૂણું કરી દીધાં, વધુમાં પૂજ્યશ્રીના સંપર્કમાં આવેલા કેટલાક જિજ્ઞાસુ-શ્રાવકે હકીકતમાં અંતરથી મિથ્યાત્વની આગ્રહભરી માન્યતાઓની પકડ ઢીલી કરી શક્યા. પિતાને સાધુઓ અને પક્ષના મવડીઓને સત્ય તત્તની સમજુતી આપવા લાગ્યા પણ મતાભિનિવેશના કારણે સ્થાનકવાસી સંધમાં ખળભળાટ વધુ ઉગ્ર બન્યા. કુતર્કો અને એકતરફી દલીલે અને વ્યક્તિગત આચાર-શિથિલતાની વાતે આડે ધરી પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાનું વાતાવરણ સર્જાયું. Diu: વUI"ન, a :: રિજs Page #121 -------------------------------------------------------------------------- ________________ WA UMEMAS પૂજ્યશ્રીએ તે તત્વષ્ટિ સામે રાખી એક વાત ધ્યાનમાં રાખી કે મેટે ભાગે અભિનિવેશવાળા પાખંડીઓ સીધે રસ્તે સત્યતત્વને પલટ કરો અશકય માની આડી-અવળી અસંબંદ્ધ અને ભળતી વાર્તાના આક્ષેપ રજુ કરી સામાને ઉશ્કેરાટમાં લાવી સત્ય-તત્વના પ્રતિપાદનની દિશામાંથી મળતી વાતને ખુલાસા કરવાના આડે રસ્તે ચઢાવી જીભાજોડીમાં શક્તિને અપવ્યય કરાવી થકવી દે અગર મૂળ વાતને બેટી દલીલબાજીમાં અટવાવી દે.” તેથી પૂજ્યશ્રીએ તે બીજી વાતે સામા પક્ષ તરફથી ગમે તેવા જોશથી ઉશ્કેરાટ-આવેશ ઉપજાવે તેવી જુ થવા છતાં મૂળવાત સૈદ્ધાત્ત્વિક રીતે પકડી રાખી કે- “આ શાસ્ત્ર પાઠો છે! આનાથી સ્પષ્ટ રીતે મૂર્તિપૂજા પ્રમાણિત થાય છે. આ અંગે શું કહેવું છે ? આ શાસ્ત્રપાઠોને બેટા ટેરવે! અગર આની સામે કઈ મજબૂત શાસ્ત્રીય પ્રમાણે તમારી પાસે હોય તે રજુ કરે.” છેવટે સ્થાનકવાસી-પક્ષે જમ્બર ઉહાપોહ મચી ગયે, બહારગામથી પણ અનેક તે પક્ષના આગેવાને આવી પોતપોતાની રીતે આડીઅવળી વાતે રજુ કરી પૂજ્યશ્રીના તને ગૂંચવવા લાગ્યા, પણ પૂજ્યશ્રીએ તે શાસ્ત્રના પાના હાથમાં રાખી “આ અંગે શું કહેવું છે?” બીજી બધી વાતે પછી!” એમ મજબૂતાઈથી મૂળ-વાતને વળગી રહ્યા. પરિણામે ભદ્રિક પરિણમી જનતાને મોટો વર્ગ સત્યતત્ત્વથી પરિચિત થયે. અને પૂજ્યશ્રીની નિશ્રાએ શાસનની તાત્વિક ભૂમિકા નજીક આવવા ઉમંગવાળા બન્યા, પણ કેટલાક જડ-પ્રકૃતિના તેમજ મિથ્યાભિનિવેશવાળાઓએ વાતાવરણ ખૂબ કલુષિત કરી નાંખ્યું. એટલે પૂજ્યશ્રીએ પછી આ વાત પર પડદો પાડી દીધે. કોઈ જિજ્ઞાસાથી પૂછવા આવે તે જ, તે વિના આ વાતની ચર્ચા છોડી દીધી. આ અરસામાં શ્રાવણ મહિને શ્રી નેમિનાથ પ્રભુના જન્મ-કલ્યાણક પ્રસંગે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કેવા ઉદાત્ત આશયથી કરવાની અને લૌકિક દે તથા લોકોત્તર દે વચ્ચે શું તફાવત છે? એ પ્રસંગે જિનશાસનની મર્યાદાઓનું વર્ણન કરતાં સમ્યગદષ્ટિ દેવેનું આરાધનામાં કેવું ઉચ્ચ સ્થાન છે ! તેમની શ્રદ્ધા-ભક્તિનું હાદિક બહુમાન રાખવા સાથે પ્રસંગે ધર્મક્રિયાની આરાધનામાં વિન-નિવારણ દ્વારા સહાયક થવા રૂપે સ્મરણ કરવાની વાત શાસ્ત્ર-સિદ્ધ કેવી રીતે છે! વગેરે વિચારણાની શરૂઆત કરી. શ્રા. વ. ૧૦ સુધી વ્યાખ્યાનમાં આ અંગે જોરદાર પ્રરૂપણા ચાલી, આ ઉપરથી ત્રિસ્તુતિક | ટીમો દ્વારીક Page #122 -------------------------------------------------------------------------- ________________ 01/0 0 મતના શ્રાવકા ખળભળ્યા. પૂજ્યશ્રી પાસે આવી પોતાની ચાલુ દલીલે અવિરતિને વિરતિધારી નમસ્કાર કેમ કરે ? વગેરે રજુ કરી. પૂજ્યશ્રીએ સચાટ શાસ્ત્રીય-પ્રમાણા સાથે રઢિયા આપ્યા. અને ઠસાવ્યુ કે “ સમ્યગ્દષ્ટિદેવા શાસનના રખેવાળ છે. તેઓની શ્રદ્ધા-ભક્તિ અને સમ્યગ્દર્શનની નિમ`ળતાનુ અનુમાદન વિરતિધારી પણ કરી શકે ” વગેરે. ,, જે સાંભળી ત્રિસ્તુતિક-મતવાળા પોતાના મુખ્ય ગુરુ આ શ્રી વિજય રાજેદ્રસૂરિ મ. જેએ કે રતલામમાં જ હતા. તેએને બધી વાત કરી. તેઓએ પણ સંવેગી–પરંપરાના આ નવા સાધુ શુ આગમમાં સમજે ! આ તે આગમની ગૂઢ ખાખત છે! વગેરે વાતા કહી પોતાના શ્રાવકાને પૂજ્યશ્રીની વિદ્વત્તાભરી પ્રવચન-શૈલિ અને શાસ્ત્રીય-તત્ત્વાની તર્કબદ્ધ રજુઆતથી ઉપજેલ અજામણી--અસરમાંથી મુક્ત કરવા કોશિશ કરી. શ્રાવકો તે વખતે તે શાંત થઈ ઘરે ગયા, પણ પૂજ્યશ્રીની વાર્તામાં શાસ્ત્રીય-પદાર્થાંની ભવ્ય રજુઆાત, શાસ્ત્રીય પાડોને રણકાર અને પૂજ્યશ્રીની વિશુદ્ધ સ ́યમ-ચર્યાથી ઉપજેલા હૈયાની ઊંડી અસરથી ફરીથી અ ંદરોઅ'દર વિચારવા લાગ્યા કે— આપણા ગુરુજીને આપણે ફરથી વિનવવા જેઈ એ કે સવેગી સાધુમહારાજે જે શાસ્ત્રીય-પાઠાની રજુઆત કરવાની તૈયારી સાથે ત્રિસ્તુતિક-મતની માન્યતાને આડકતરી પડકાર ફેકયેા છે! તે આ અંગે આપણા ગુરુજી મારફત જવાબ અપાવવા જ જોઈ એ ”વગેરે 66 બધા શ્ર ત્રકોએ આગેવાનાને ભેગા કરી બધી ાત કરી, આગેવાન શ્રાવકા “ગુરુમડારાજે કહ્યું છે તે ખરાબર છે”–એમ કરી ભીડી વાળતા હતા. પણ જિજ્ઞાસુ કેટલાક શ્રાવકોએ કહ્યુ` કે-એમ વાતને ટૂંકાવવાથી શે। ફાયદો ! આપણા ગુરુજી કહે છે કે-તે સંવેગી નવા સાધુ છે, તે આગમમાં શું સમજે? આ તે આગમની વાત છે! પણ તે વેગી સાધુ તે શાસ્ત્રીય-પાઠો આપવા તૈયાર છે, તે સત્યના નિર્ણય શસ્ત્રધાર થવા જોઈ એ.’’ એટલે આગેવાનોએ કહ્યું કે-“આપણા ગુરુજી કહે છે તે બરાબર છે. આપણા ગુરુજી સામે આ સંવેગી નાના સાધુનુ શું ગજું ? તે શું શાસ્ત્રના પાઠો આપશે ? તમારે શાસ્ત્રોના પાડી જોઈતા હાય કે સમજવા હાય ! ચાલે આપા ગુરુજી પાસે! તે ધડાધડ અનેક શાસ્ત્રોના પાઠ આપશે. એમ કહી તે બધા આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. પાસે બાળ્યા, બધી વાત કરી, જી રિ ૩૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ MESTSELDVEICAS એટલે આચાર્ય મહારાજે જાહેર કર્યું કે-આવતી કાલે વ્યાખ્યાનમાં આ અંગે શાસ્ત્ર પાઠ સાથે વિસ્તારથી રજૂઆત થશે. આ વાતના સમાચાર પૂજ્યશ્રીને પણ મળી ગયા. પૂજ્યશ્રીએ સમજુ-વિવેકી શ્રાવકોને કાગળ-પેન્સીલ લઈ ત્યાં સાં મળવા મેકલ્યા કે તે બે યા ક્યા શાસ્ત્રો કે આગમના પાઠ આપે છે ! તે બેંધી લાવશે. બીજા દિવસે હજારે માણસની ભરચક સભામાં આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીએ પિતાની વાતની રજુઆત કરી–તેના ટેકામાં શાસ્ત્રપાઠો પણ રજુ કર્યા. પૂજ્યશ્રીએ પણ આખા રતલામ શહેરમાં શ્રી સંઘ તરફથી કરાયેલ જાહેરાત સાથે બીજે જ દિવસે સમ્યગદષ્ટિ દેવે અંગે શાસ્ત્રીય-માન્યતાઓના વિવેચન સાથે “ધર્મમાં સહાયક તરીકે આવશ્યક ક્રિયાઓમાં તેમનું સ્મરણ વ્યાજબી છે એ વાત ઢગલાબંધ શાસ્ત્રના પ્રમાણથી તેમજ વ્યવહારુ દષ્ટાંત અને બુદ્ધિ-ગમ્ય તર્કથી રજુ કરી. શ્રોતાઓ તે સાંભળીને દંગ થઈ ગયા કે – “હકીકતમાં સાચું શું ? ” ગઈ કાલે આ. શ્રી રાજેદ્રસૂરિએ શાસ્ત્રીયપાઠ પૂર્વક આવશ્યક – ક્રિયાઓમાં કરાતી સમગ્ર દૃષ્ટિ દેની આરાધના અ-શાસ્ત્રીય છે” એમ સાબિત કરેલ. આજે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શાસ્ત્રીય પાઠ, વ્યવહારૂ દાખલા અને દલીલેથી શાસનની ચાલી આવતી પરંપરાને યથાર્થસચોટ સાબિત કરી ! તટસ્થ–સમજુ અને વિવેકી મહાનુભાવેએ સત્ય તારવી લીધું, ચર્ચા–વિતંડાવાદના પગરણ કેટલાકએ કર્યા. બંને પક્ષ તરફથી જાતજાતની વાત વહેતી થઈ પણ સમજી વિચારક આત્માઓએ હકીકતને પારખી લઈ અજ્ઞાન-જન્ય વાદવિવાદ-શાસ્ત્રાર્થ આદિની ઘટમાલથી અલિપ્ત રહેવા પ્રયત્ન કર્યો. આખા માસામાં સ્થાનકવાસી અને ત્રિસ્તુતિકમતવાળા તરફથી અનેક સમ-વિષમ. કડવા—મીઠાં પ્રસંગે અને ચર્ચા–વાદ વગેરેની ઘટનાઓથી વાતાવરણ ડોળાતું રહ્યું. પૂજ્યશ્રીએ સૈદ્ધાત્ત્વિક બાબતને આગળ કરવા સિવાય જે તે ક્ષુદ્ર બાબતેને બહુ મહત્ત્વ જ ન આપ્યું. ચોમાસું પૂરું થયા પછી રતલામની આજુબાજુના ક્ષેત્રમાં વિચરી જિનશાસનની તાત્વિક ઓળખાણ સંવેગી સાધુઓના વિહારના અભાવે ન મળવાથી મુગ્ધ-જનતામાં શ્રી વીતરાગ-ભક્તિ, પ્રભુ પૂજા, વ્રત-નિયમ, પચ્ચકખાણ આદિ ધાર્મિક-પરંપરાઓ દૈનિક આચરણમાં વિસરાઈ ગયેલી તે બધી તાજી કરી, અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા સાથે લોકોની ધાર્મિક-ભાવનાને પણ જીર્ણોદ્ધાર કર્યો. - : Page #124 -------------------------------------------------------------------------- ________________ મિતી નાટક 222222 શ્રી સંઘના આગ્રહથી ફરીથી વિ. સં. ૧૯૩૦નું ચોમાસું પણ રતલામમાં કર્યું, જેમાં સ્થાનક્વાસીઓ અને ત્રિસ્તુતિક મતવાળાઓના ચાલુ ઊહાપોહના કારણે ડગમગતી શ્રદ્ધાને સ્થિર કરવા ભગીરથ પ્રયત્ન કર્યો, ચોમાસા દરમ્યાન ઘણુ ધર્મકાર્યો થયાં, લેકમાં ધર્મભાવના ખૂબ વધી, અનેક ત્રિપક્ષીઓએ પણ સત્યતત્વની સમજુતી મેળવી આચારશુદ્ધિનું તત્વ વિકસાવ્યું. માસા પછી જાવરા, મહીદપુર, ખાચરદ ત્રિસ્તુતિક મતવાળા તરફથી વાગાડંબર રૂપ ચર્ચાના પગરણ થયા, તેના પરિણામે પૂજશ્રીએ ધીરતાપૂર્વક મંડનાત્મક શલિથી ઘણું ભવ્ય • જેને માર્ગસ્થ બનાવ્યા. મહીદપુરમાં ભવ્ય અષ્ટાદ્ધિક મહત્સવની ઉજવણી પણ થઈ આસપાસના ગામોમાં પૂજ્યશ્રીએ વિહાર કરી અજ્ઞાનદશાથી ૫ ગરેલી અને શિથિલાચારી યતિઓના વિચારના નામે આચા–ઘર કરી ગયેલ સ્થાનકવાસી વગેરેના વિકૃત પ્રચારથી વધવા પામેલી અનેક અજ્ઞાનતા દૂર કરી ઉજજેન-દાદર તરફ જવા વિચાર કરેલ, પણ રતલામમાં સનાતન દંડી સ્વામી શ્રી નારાયણ દેવજી અદ્વૈતવાદના ઝંડાને આગળ કરી શ્રી શંકરાચાર્યના ગ્રંથેના આધારે વૈદિક ધમ સિવાય બીજા ધર્મો કે સંપ્રદાયે હલાહલ બેટા છે” એવી ઝુંબેશ ઉપાડી પોતાના પ્રવચનમાં આવા કટાક્ષવાળા વિવેચનો કરવાની શરૂઆત કરી. રતલામના શ્રી સંઘે પૂ શ્રી ઝવેરસાગરજી મ. ને શાસનને ગૌરવની રક્ષા અર્થે પુનઃ રતલામ પધારવા આગ્રહ ભરી વિનંતી કરી પાછા લાવ્યા, અને પૂજશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરિ મ. ના પદર્શન સમુચ્ચય ગ્રંથના આધારે સર્વ-દર્શનની સમીક્ષા રૂપ શ્રી જૈનદર્શનની વિશેષતાઓ શી? એ વિષય પર છણાવટ સાથે વ્યાખ્યાન શરૂ કર્યા. ધીમે ધીમે પેલા સંન્યાસીના કાને વાત પહોંચી તે પ્રથમ તે “ઈને તુ નૈનાઃ નાતિવાદ વેહ્યT T F Uતેવામાશ્વતઃ પ્રાણ” (આ જૈને તે વેદને નહીં માનનારા અને નાસ્તિક છે તેમની દર્શનિક બાબતોમાં છે વિશ્વાસ?) " न हि एतैः सह वार्ताकरण सुष्टु । एतेषामनीश्वरवादिनां मुखमपि न दृष्टव्यमिति अस्माक स्थितिः !" (આ લેકની સાથે વાત કરવી પણ સારી નથી, ઈશ્વરને નહીં માનનારા આ લોકોનું તે મહે પણ ન દેખાય એવી અમારી મર્યાદા છે) આવા આવા અહંકારપૂર્ણ ઉપેક્ષા-વચનેની પૂજ્યશ્રીની વાતને ઉડાડી દેવા પ્રયત્ન કર્યો. પૂજ્યશ્રી જરા પણ આવેશમાં આવ્યા વિના મૂળ વાતને પકડી રાખી વૈદિક ધર્મની કયી ભૂમિકા છે? અને જૈનધર્મની કેવી વિશેષતા છે? તે વાત દાખલા-દલીલેથી જોશભેર રજુ કરતા ગયા પરિણામે સનાતનીઓમાંથી જાણકાર-જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ આવકાર પૂર્વક સત્યતત્ત્વની જે જિજ્ઞાસા હોય તે પૂછવા પ્રેરણા કરી. Page #125 -------------------------------------------------------------------------- ________________ * QUÄVÄTEEN VS પૂજ્યશ્રીએ આજ સુધી ખ'ડનશૈલિ અપનાવી ન હતી, જ્યારે સંન્યાસીએ તે છડે-ચાક શાંકર-વેદાંતની પર’પરાએ અદ્વૈતવાદને આગળ કરી બીજા બધાંને હડહડતા ખાટા કહી તિરસ્કૃત કરેલા. એટલે આવનારા જિજ્ઞાસુએ પૂજ્યશ્રીની ગ'ભીરતાને પારખી પૂજ્યશ્રીને વિનંતી કરી કેमहाराज । हम इन शास्त्रोमें क्या समज्ञे ? ये सब विद्वानों का काम हैं । किंतु हमारे संन्यासी महाराज जो कहते हैं उसके लिए आपका क्या मंतव्य ? क्या सचमुच आप जैनधर्मी ईश्वरको नहीं मानते क्या ? और सनातन धर्मकीं बातो में और आपकी बातों में फर्क है ? हमतो इतना हीं जानना चाहते हैं !. ८८ पून्यश्री उद्धु }- महानुभावो आप लोग भी व्यापारी हैं, हजारों का नफा-नुकशान समजनेकी हैंसियत रखते हैं- सीधी-सादी वात होते हुए भी विचारोकी पकड़ के कारण लोंगों के सामने विकृत करके रखने में क्या फायदा ? संन्यासी महाराज जो कहते हैं उसमें रहे हुये सत्यको स्वीकारने में हमें कोई संकोच नहीं ! किंतु सत्य तो है तो हैं ! उसे अपनी बुद्धि के अनुरुप बनानेका दुष्प्रयत्न तो सत्यको विकृत बना देता हैं. हम जैनधर्मी ईश्वरको पूर्ण रूपसे मानते हीं हैं ! देखो ! ये हजारों मंदिर लाखों - क्रोडोंकीं लागतके जैनोंने ही बनवाये उनकी पूजा आदि भी कितनी भाब- भगति से की जाती हैं ? जैनी ईश्वरको नहीं मानते है ! यह कहना सरासर झूठ हैं ! हाँ ! ईश्वरको मानते हुऐ भी उसके स्वरूपमें भेद हैं, अनंतगुण संपन्नअनंत - शक्तिशाली परमेश्वर - परमात्माको ईश्वरके रूपमें जैनी मानते हैं ! फिरभी ईश्वर पर जगत्कर्तृत्व जो दलीलोंके सहारे रोपा गया है, उस पर जैनोंका विश्वास नही ! આટલું પૂજયશ્રીએ કહી જગત્કર્તૃત્વવાદનું ટુંકું નિરૂપણ કરી તેના ખુલાસાએ રજુ કર્યાં, જે સાંભળી આવેલ સનાતનધમી ખૂબ પ્રસન્ન થયા. छेस् त भ धुंडे - 'महाराज ! सनातन-धर्म और जैनधर्म में खास फर्क क्या ? यह जानना जरुरी हैं- पूज्य श्री अह्यं - महानुभावो ! यह चीज तो काफी लंबी-चौडी है, किंतु फिर भी संक्षेप में जैनधर्म' त्याग-प्रधान एवं आचार-शुद्धि पर अधिक जोर देता है, जैनधर्म में कर्मवादका सिद्धान्त एवं स्याद्वाद - अनेकांतवाद और कठिन जीवनचर्या प्रधानरूपसे मुख्य है સનાતનીએ પૂજ્યશ્રીની શાંત-ઉદાત્ત પ્રવૃત્તિ નિહાળી ખૂબ જ સાષ પામી જૈનધમની વિશેષતાઓથી પ્રભાવિત બની સ્વસ્થાને ગયા. જિજ્ઞાસુભાવથી મુલાકાતે આવેલ संन्यासी भहारान पासे ४४ निज्ञासु लाई यो वात पुरी - महाराज ! हम जैनी-धर्माचार्य के पास गये थे, उनकी बातोंसे उनकी उद्दात्त प्रकृतिका परिचय पाया है, वे बडे मधुर स्वभाव के शांत प्रकृतिके महात्मा हैं, उन्होंने हमे जैनधर्मके बारेमें संक्षेपमें बहुत अच्छा समझाया - उनको सनातन धर्मके बारेमें भी काफी जानकारी है, तो हमारी नम्र अरज हैं कि आप अपने प्रवचन में अपनी बात ढंगसे समझाइए, किंतु दूसरो पर कटाक्ष रूप एवं जैनधर्म के बारेमें आक्षेपात्मक बाते न कहें तो अच्छा । नाहक ही भोली जनता धोखे में पडतीं हैं और धर्मके नाम पर झमेला - बवंडर शायद उठ जाय, एसा हो तो हमारी शान्ति बिगडे ! આ भा २४ કા 5 Page #126 -------------------------------------------------------------------------- ________________ 0002 સંન્યાસી મ. મેલ્યા કે- અરે ! તુમ હોંશ તે નિષે મોંવૂ હો! તુમ જોગ ઉપર યે હા ત્યાં! પેસે नास्तिकों का मुंह देखना ही पाप हैं ! तुम उनकीं चिकनी चपटी बातोंकी लपटमें आ गये ! क्या धरा है उन जैनोंमें ! जो लोग ईश्वरको नहीं मानते हैं ! मनमानी करके लोगोको धोखा देते हैं, उन जैन-साधुओंकी ढगोंसले में આવ ઋહાઁ ત યે માવિ સંન્યાસી મ.ના ખૂબ યદ્રા—તāા પ્રલાપ સાંભળી જિજ્ઞાસુએ છેભીલા પડયા. 云廠 પણ છેવટે સ`ન્યાસી માને કહ્યુ` કે- આવ યવ ટી ઢસે વાત કરે તો અચ્છા ! સે ત્તેન आवेश - प्रधान शब्दोंसे क्या फायदा ? आप काई दलीलें बताओं तो हम उनको और आपको जाहिरमें रुबरु बिठाकर सत्यतत्त्वका निर्णय करवा दें ! સન્યાસી મેલ્યા કે તો થા મેં પત્રકાતા થોડે દી દૂ! વુા છાત્રો નો ! મૈં નાદિરમેં સની સારી पोल खोल दूरंगा ! સનાતનીઓ વિચારમાં પડયા કે-આ સંન્યાસીજી ઉગ્રતા ભરી રીતે વાત કરે છે આમાં ચર્ચા–વિતંડાવાદના કંઈ અર્થ નથી ! છેવટે મધ્યસ્થભાવવાળા તે સનાતનીએ સંન્યાસી-મહાત્માને ધર્મની વાતેા પણ જરા શાંતિ વિવેકથી રજી કરવાનું કહી સ્વસ્થાને ગયા. થોડા દિવસ પછી ફ્રીથી સંન્યાસી મહાત્માએ “કની નાસ્તિ હૈં” जैनोकीं स्याद्वाद कुतर्कवाद હૈં' ઝેનો સિદ્ધાંત વિના સંદે હૈં” એ મતલબના ઉચ્ચારણા કર્યા, પરિણામે પૂજ્યશ્રીએ જૈન આગેવાન શ્રાવકોને, લેખિત પ્રમાણેા વેદ, પુરાણ, અને ઉપનિષદેના આપી સનાતનીઓની માન્યતા કેવી ભ્રામક છે ? તે દર્શાવવા સાથે જૈનધમ અને તેના સ્યાદ્વાદમતની ગંભીરતા, મામિઁક દલીલેા સાથેનુ લખાણ તૈયાર કરી સન્યાસી મહાત્માને મેકલ્યુ' અને આના જવાબ માંગ્યા, જરૂર પડે તે જાહેરમાં આ અંગે શાસ્ત્રાની તૈયારી પણ બતાવી. સ’ન્યાસી-મહાત્મા તા ઉછાંછલીયા વિદ્વાન અને માત્ર આંખરી-જ્ઞાનના કારણે સત્ય વાત સાંભળવાની તૈયારી ન હેાવાથી સારાસારના વિચાર કરવાના વિવેકના અભાવે ધમધમાટ સાથે ઉશ્કેરાટમાં આવી ગયા. અને યદ્વા તદ્ના પ્રલાપ કરવા લાગ્યા. 66 જૈન આગેવાનાએ ઠંડકથી વાત કરતાં જણાવ્યુ` કે- શ્રાપ તો જ્ઞાની હૈં! સાનીજ વાતોમ હમ क्या समझें ! किंतु लोगों में बडी चर्चा हो रही हैं, हमारे गुरुजी और आप बैठकर सत्य बात तब कर लोगों के सामने રહ્યું તો અચ્છા ! ' જૈન આગેવાનાએ વધારામાં કહ્યુ કે—“ ૢાના-ધોના તો હથીયા જામ હૈ ! બાપ જોય તો શુદ્ધ, ब्रह्मचारी ! आपके शरीर में गंदगी कैसे हो ! और ये सब बातेंभी रुबरु बैठकर परामर्श कर लें कि - नास्तिक किस कहतें है ? ર. of ૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ DUÏíÏTEURS देखिये ! हम ये सारे वेद पुराण - उपनिषद आदिके प्रमाण हमारे गुरुजीके दिए हुए लेकर आए हैं ! हम क्या समझे इनमें ! आप और हमारे गुरुजी बैठकर कोई निर्णय करे तो अच्छा ! फाल्तू अनपढे- लोगों के सामने भेंस आगे भागवतकीं ज्यों ये शास्त्रकीं बातें करने से क्या फायदा ! સ'ન્યાસી મહાત્મા ચિડાઈ ને ઉડીને ચાલતા થયા, જૈન આગેવાનાએ પેલા પાઠોના કાગળ સનાતનીઓના આગેવાનને આપ્યા. અને વધુમાં કહ્યું કે સ સરદ્દ જ જૂલરોજો ઉતારને યો યદ નીતિ ठीक नहीं ! आप लोग महात्माजीको समझावें ! देखो ! हमारे गुरुजीने वेद, पुराण एवं उपनिषदोंके ढेरों प्रमाण निकाल रखे हैं, उसमें के कुछ आपको प्रस्तुत किये हैं, ढंगसे बातचीत हो ता सत्यतत्वका परिचय आम जनताको મી પ્રાપ્ત હો !' કહી જૈન આગેવાના સ્ત્રસ્થાને આવ્યા. સનાતની–આગેવાનાએ પેલા શાસ્ત્ર પાઠોના કાગળ બતાવી સન્યાસી મહાત્માને પ્રવચનશૈલિમાં સુધારા કરવાની વિનંતી કરી, પણ ઉત્તર પ્રદેશના અડખગ-શાસ્ત્રી જેવા સન્યાસીએ તા વધુ ઉત્તેજિત બની જૈન ધર્મ અને તેની માન્યતા વિષે વધુ આક્ષેપ કર્યાં. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રી સધના આગેવાનાને ખેલાવી ‹ સીધી આંગલીએ. ઘી ન નિકળે ’” કહેવતના આધારે “ વાંકે લાકડે વાંકા વહેર ’ની- વ્યવહારૂ નીતિ અપનાવી જિનશાસનની થઈ રહેલ લઘુતા અટકાવવા યેાગ્ય પ્રયત્ન કરવા પેાતાની તૈયારી દર્શાવી, જૈનસંઘના આગેવાનોએ પણ વસ્તુસ્થિતિના અભ્યાસ કરી ચેગ્ય કરવા વિન'તિ કરી વધુમાં જણાવ્યુ કે- માપની ! આવી બાર હમેં શિરોધાર્ય હૈં! કિંતુ આપ તો વાતુર્માસ વે વધાર નાખો ! મેં તો यहीं रहना हैं ! रातदिन सनातन लोंकोंके साथ व्यवहार करना पडता है, अतः उपाय और हैं ! उसे हम अजमा लें फिर यदि मामला न बैठा तों जैसा आप कहेंगे वैसा करनेको श्री संघ तैयार हैं ! " પૂજ્યશ્રીએ કહ્યું કે- “આલિર આપ લે થી હૈં। સંસારી મોહ-માયા છૂટી નહી, અન્નઃ હમાર ज्यों आप धर्म और शासनको प्राथमिकता नहीं दे सकते। खैर ! जैसी आप लोगों की अनुकूलता । आप भी व्यवहारकुशल है ही । साथ ही धर्म - शासनकी निष्ठा-भक्ति आपके दिल में भी है। आप लोग भले ही एक बार क्या । जब तक आपको कोई ऐसा मध्यम मार्ग मिल जाय तो अपनेका नाहक बखेडा थोडे ही करना है । जाये ! खुशिसे ! आप जो भी व्यवहारू तरीका अजमाना चाहें उसे शीघ्र - अमल में लाईए। बिलाबज हो रही अपभ्राजना को रोकने में ढील करना ठीक नही। बस ।” શ્રીસ'ઘના આગેવાનાએ પૂજયશ્રી પાસે જ્ઞાનપૂજા કરી, વાસક્ષેપ નંખાવી, શાસન પર આવી રહેલા આક્રમણને ખાળવા સમર્થાંતા મલે તેવા આશયથી મ'ગલ-આશીર્વાદ મેળવ્યેા. શ્રીસ'ધના આગેવાનાએ સન્યાસી તે ઉગ્રસ્વભાવના અને પકડવાળા હોઈ તેમને સમજાવવાના અર્થ નહી એમ ધારી બજારમાં એક જગ્યાએ ગામમાં અગ્રગણ્ય શ્રીમંત વ્યવહાર–ચતુર સનાતની (ગોમા ક ### ર Page #128 -------------------------------------------------------------------------- ________________ CLOW આગેવાનોને તાકીદનું તેડું મોકલી આમંગા, યેગ્ય સકાર-વિધિ થયા પછી જૈન-આગેવાનોએ મય થી કૃતિ સુધી બધી વાત કરી, પૂ. સંન્યાસી મહાત્મા અમારે માનનીય છે! તેઓ ધર્મગુરૂ છે, પણ પિતાની મર્યાદામાં રહી ચગ્ય રીતે પ્રવચનો કરે તે સારૂં! એ મતલબની વાત રજુ કરી. આમંત્રિત સનાતની-આગેવાને પણ સમજી, ડાહ્યા અને સમયચતુર હોઈ તેમજ સંન્યાસી મહત્માની કઠોરભાષા, ખંડનશૈલિ અને ઉગ્રતાભરી પ્રવચન-શૈલિથી પરિચિત હોઈ જૈન-આગેવાની વાત પર ગંભીરપણે વિચારણા કરી કહ્યું કે___आप लोगों की वात ख्यालमे आई । धर्म और शास्त्रकी जाते तो बडी गहन है। और अपने जैसे संसारी मोहमाया के जीव इन बातों को क्या समज सके ? अच्छा तो यह है कि दोनों धर्मगुरू साथ बैठकर अपने विचारोंका आदान-प्रदान कर लें और दोनों की संमति से जो सही बात तय हो, वह जनता को बताई जाय । बाकी आक्षेपात्मक नीति-बाद-विवाद और चर्चा से आम जनता के पल्ले क्या पडे ? हम इसके लिए पूरी कोशिश कर परिस्थितिको सुलझानेका भरचक प्रयत्न करेंगे! હમ ક્રઢ રામત માપો સમાવાર પદુવારે જૈન આગેવાનોએ આ મધ્યમમાર્ગથી શાંતિ થતી હોય તે સારું ! એમ ધારી પૂજશ્રીને પણ સમાચાર જણાવી થેડી અવસર-પ્રતીક્ષા માટે વિનતિ કરી. સનાતની–આગેવાનોએ પણું સંન્યાસી-મહાત્માને ફરીથી શાંતિથી બધી વાત સમજાવી અને હવે જે પ્રવચન-શૈલિ નહી બદલે તે અહીં ભારે વિસ્ફટ-અશાંતિ થશે વગેરે મતલબનું કહ્યું, પણ સંન્યાસી તે જડભરતની જેમ પિતાની વાતને વળગી રહ્યા, વધુમાં આગેવાનોની ભત્સના કરી કે "क्या तुम लोग बनियो के गुरू की बातों में आकर सनातन-धर्मकी महिमा बढानेवाले हम पर रोफ लगाने आये ! નવ ! દ યહાં સે ! હા હો ઉસી વાતો સૂનવા નહીં !” આદિ સનાતની આગેવાનેએ ઘણા કાલાવાલા કરી ખંડનશૈલિના બદલે સનાતનધર્મને ત અને તેને મહિમા, મંડનશૈલિથી વર્ણવવા માટે વિનંતિ કરી, પણ પત્થર પર પાણીની જેમ સંન્યાસી -મહાત્મા પર સનાતની આગેવાની વાતની કોઈ અસર ન થઈ. વાત થયા મુજબ સનાતની-આગેવાનોએ જૈનસંઘના આગેવાનોને બીજા દિવસે બપોરે કહેવડાવી દીધું કે “મને વાણી જોરિ જી ! જિંતુ જો સારા નહીં નિજા ! રે ? સ્ત્રી અતિ વિવિત્ર શૈ ! ” આદિ જૈન શ્રીસંઘના આગેવાનોએ આ સમાચાર પૂજ્યશ્રીને જણાવ્યા એટલે પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાને કહ્યું કે "अब ढीली नीति कायरता बतायेगी अपने को लडना नहीं. अपनेको तो जनताके सामने सत्य रखना ही Page #129 -------------------------------------------------------------------------- ________________ DusiniεEURS पडेगा ! थोडासा उग्र स्वरूप दिखाये बिना ये शब्दपंडितोंकी अक्ल ठिकाने नही आयगी ? जरा सी चिमकी तो देनी ही पडेगी ! देखो ! दो-चार दिन एक पत्रिका छपवाकर प्रचार करो कि चांदनीचौक में जैनधर्माचार्य श्रीका जाहिर प्रवचन “સનાતન ધર્મ થયા હૈ ? '' સ વિષય પર ઢોળા: बस ! फिर अपने को कोई आक्षेप या कटुभाषा नहीं वापरना है, किंतु शब्दकी आडमे ईन शब्दपंकितोंने जो तांडव मचाया है, उसे खोखला करना होगा " - गमराओ मत । जब रोग बहुत बढ जाता है तो इलाज भी जल्लाद करना होता है શ્રીસંઘના આગેવાનાએ પૂજ્યશ્રીની વાત મજુર રાખી મોટા અક્ષરે પત્રિકા છપાવી કોક તહેવારના દિવસે બજારા બધા બધ હતા તેવા દિવસે ચાંદનીચેાકમાં જાહેર વ્યાખ્યાન રાખ્યું, ખૂબ પ્રચાર કર્યાં, લેાકેામાં જિજ્ઞાસા પણ વધી કે જૈનધમગુરૂ સનાતનધકા રહસ્ય વિષયપર જાહેરમાં ખેલશે ? આ શું ? સંન્યાસી–મહાત્માની કડવી ભાષા, આક્ષેપાત્મક નીતિથી જનતાના મેાટો ભાગ ઉભગી ગયેલ તે બધા સત્ય જિજ્ઞાસા ધરાવી વ્યાખ્યાન માટે નક્કી થયેલ દિવસની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરવા લાગ્યા. પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાનાને કહી બધાને એક વાતની જાણ કરાવેલ કે -જાહેરમાં એસી જૈન ધર્માંનું ગૌરવ વધારવા માટે આ વ્યાખ્યાન છે, તેથી કોઈએ પણ પૂરી વાત સમજ્યા વિના મારા આશયને પૂરા સમજ્યા વિના જાહેરમાં ક'ઈપણ ખેલવુ નહી'! જે પૂછ્યુ હાય તે મને મળીને ખુલાસા કરી શકે છે. બીજી વાત-સનાતનીઓ તરફથી ગમે તે પ્રશ્ન આવે તે ગમે તે રીતે બેલે તે તમારે કોઇએ માઠું' લગાડવુ' નહિ, તે બધાના ખુલાસા હું કરીશ તમારે અંદરોઅંદર જીભાજોડીમાં ન ઉતરવુ’.” આ બે બાબત પર આખા સઘમાં બધાનુ' ધ્યાન ખાસ કેદ્રિત કરવામાં આવ્યું. નિયત કરેલા દિવસે નિયત સમયે પૂજ્યશ્રી સેકડો શ્રીસઘના ભાઈબહેનેા સાથે ચાંદનીચાકમાં પધાર્યાં ત્યાં તા જૈનેતર જનતા પ્રથમથી જ જગ્યાની પડાપડી કરતી કીડીયારાની જેમ ઉભરાઈ રહી હતી. પૂજ્યશ્રીએ મ’ગલાચરણ કરી ખાલભાગ્ય શૈલિથી સનાતન અને ધર્મ આ બે શબ્દના અથ સમજાવી તત્ત્વજ્ઞાન હકીકતમાં ભારતીય દામાં એક સરખુ છે. માત્ર તેની વિવેચનાની પદ્ધતિ અને નિરૂપણના પ્રકારમાં તફાવત છે એ વાતને ખૂબ સ્પષ્ટ કરી “સનાતન ધર્મ શબ્દથી કોઈ એક સ'પ્રદાયને સ`ખાધી ન શકાય. ” આ વાતને ધટસ્ફેટ અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણુ, આ લીગ ૭ માં શિક ૨૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ MOGLOVUN માકડેયપુરાણ, યાજ્ઞવાક્યસ્મૃતિ, છાંદોગ્ય ઉપનિષદ, કઠોપનિષદ, મુંડકેપનિષદ અને વેદના કેટલાક મંત્ર અને આગના પ્રમાણે ટાંકી સનાતન ધર્મ એટલે શું? તે સ્પષ્ટ કર્યું. પછી તેને રહસ્યમાં આત્મા-પરમાત્મા, સંસાર જન્મમરણ આદિ તત્વેની મૌલિક છણાવટ સાથે ખરેખર આસ્તિક કેણુ? (એ વ્યાખ્યાની સમજુતિમાં તે દિવસનું પ્રવચન પૂરું થયું. ક્યાંય ખંડનની વાત નહીં અને સનાતનીઓએ માન્ય રાખેલ પુરાણો, ઉપનિષદો અને વેદની ત્રચાઓનાં આધારે સનાતન ધર્મનું કેવું નિરૂપણ જૈનધર્મગુરૂએ કર્યું ? તે સાંભળી આબાલ-ગોપાલ સહુ ખૂબ પ્રસન્ન થયા. લકોએ માંગણી મૂકી કે મહારાજ ! હું ચીઝ તો માત્ર હમને ન સુની ! વા મન માયા ! કૃપા करो ! आपकी बाणी सुनने का फिर मोका दो। - એટલે પૂજ્યશ્રીની સૂચનાથી જૈન આગેવાનોએ ફરીથી આજ વિષય પર પૂજ્યશ્રીનું પ્રવચન અહીં જ થશે” એવી જાહેરાત કરી. રેજ અમુક વિષયનું ઉપસ્થાપન પૂજ્યશ્રી એવી અજબ છટાથી કરતા કે સમય પૂરો થઈ જાય અને વિષય અધુરો રહે એટલે કે ફરી માંગણી મુકે અને ફરી વ્યાખ્યાન ચાલુ રહે. આમ કરતાં આઠ દિવસ નિકળી ગયા. સંન્યાસી મહાત્માના પ્રવચનને સમય સવારને એટલે ત્યાં તે સભા વિખેરાઈ ગઈ, બધા પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં પડાપડી કરી જગ્યા ન મળે તે સાંકડમાં પણ મજેથી બેસતા. એકંદરે લેકમાં જૈનધર્મના ગુણગાન થવા માંડયા સંન્યાસી–મહાત્માએ પિતાના પ્રવચનમાં આ અંગે બખાળા ઘણા કાઢયા, પણ ધર્મપ્રેમી જનતા તે તેમને અંધશ્રદ્ધાળુ ગણ ગુણાનુરાગી પૂજ્યશ્રીની ધર્મદેશના ખૂબ ઉત્કંઠાથી સાંભળવા લાગી. રતલામને જૈન શ્રીસંઘ પણ પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા અને વ્યવહાર કુશળતા નિહાળી દંગ બની ગયે. પૂજ્યશ્રીએ પણ સંન્યાસી–મહાત્માને સીધી રીતે સમજાવવાના કે શાસ્ત્રાર્થ કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી, તેમાં કંઈ ગૂઢ સંકેત ધારી જનતાને સરળ રીતે જૈન-ધર્મની વિશિષ્ટતાઓ જાણવા મળી અને પરિણામે શાસનને જ્યકાર થયે, તેમાં શાસનદેવની વરદ પ્રેરણું સમજી આત્મ-સંતોષ અનુભવ્યું. Page #131 -------------------------------------------------------------------------- ________________ THVLEIVRE આ રીતે વિ. સં. ૧૯૩૦નું ચોમાસુ બીજા પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો સાથે પૂરું થયું. ચાતુમસ-સમાપ્તિના લગભગ ગાળે ઈદેર શ્રીસંઘના આગેવાને પૂજ્યશ્રીએ ઉગ્રસ્વભાવી સંન્યાસી મહાત્મા સામે સમયસૂચકતા વાપરી અપૂર્વ શાસન–પ્રભાવના કર્યાના સમાચાર જાણી ઈદેર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાના આધારે આવવા વિચારીશું કહી ઈદોર શ્રીસંઘને રાજી કર્યો. ચાતુર્માસ પુરૂ થયેથી સેમલીયાતીર્થની યાત્રાએ લઈ જવાને ભાવ સંઘમાં થવાથી શ્રી ગણેશમલજી મૂળા એ ચતુવિધ-શ્રી સંઘને યાત્રા કરાવવાને લાભ પિતાને મળે તેવી મંગળ ભાવન શ્રીસંધ સામે વ્યક્ત કરી આદેશ માંગ્યો પૂજ્યશ્રીની સંમતિથી શ્રીસંઘે તિલક કરી સંઘપતિ તરીકે બહુમાન કર્યું. કા. વ. ૧૦ ના મંગળ દિવસે સેંકડે ભાઈ-બહેને સાથે પૂજ્યશ્રીએ સેમલીયા-શ્રીસંઘનું મંગલ પ્રસ્થાન કર્યું, ત્રીજા દિવસે સવારે સેમલીયાજી પહોંચી ખૂબ ઠાઠથી ભાલલાસ સાથે દેવદર્શન, પૂજામોત્સવ, વ્યાખ્યાનશ્રવણ આદિ મંગલ ધર્મક્રિયાઓથી શ્રીસંઘના દરેક ભાઈ–બહેનોએ જીવનની ધન્યતા અનુભવી. પૂજ્યશ્રી ત્યાંથી જાવરા, આલેટ થઈ મહદપુર પધાર્યા. ત્યાં ત્રિસ્તુતિક-મતના શ્રાવકોએ કેટલાક વિકૃત શાસ્ત્રપાઠો મગજમાં રાખી ચાલું વ્યાખ્યાને પ્રશ્નો કરી પૂજ્યશ્રીની પ્રતિભાને ગૂંચવવા પ્રયત્ન કરેલ, પણ અજબ ધીરતા કુશળતાવાળા પૂજયશ્રીએ સ્વસ્થતાથી તર્કબદ્ધ બધાના ખુલાસા આપી વિરોધ-માનસને શાંત કર્યું. મહીદપુરથી મક્ષીજી તીર્થની યાત્રા શ્રીસંઘ સાથે કરાવવાની ઈચ્છા શેઠ મંગળચંદજી સેનીના વિધવા પત્ની શ્રી જડાવબહેનને ઘણા વખતથી અપૂર્ણ રહી હતી. તે પૂજ્યશ્રીની નિશ્રાએ માગ. વદ ૩ ના મંગળ દિને ૭૦૦ આરાધક ભાઈ-બહેને સાથે ભવ્ય સુંદર જિનમંદિરને રથ અને વિવિધ મંગલ-સામગ્રી સાથે ચાર મુકામ વચ્ચે કરી માગ. વદ ૭ સવારે મંગલવેળાએ મક્ષીતીર્થે પ્રવેશ કર્યો. ખૂબ ઉલ્લાસ સાથે પૂજ્યશ્રીની નિશ્રામાં સકળ–શ્રીસંઘે દર્શન, ચૈત્યવંદન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા, સ્નાત્ર પૂજા અને પંચકલ્યાણક પૂજા ભણાવી બહુ ધર્મોલ્લાસ અનુભવે. વદ ૮ સવારે વ્યાખ્યાનમાં માળારોપણ વિધિ થઈ, તે જ વ્યાખ્યાનમાં પ્રભુ પુરૂષાદાણીય આ ગામો ૩૦ B દ્વારકા Page #132 -------------------------------------------------------------------------- ________________ શિમો દમ, 2@ 22 શ્રી પાર્શ્વનાથ પરમાત્માના જન્મ-દીક્ષા કલ્યાણકની આરાધના નિમિત્તે પૌષદશમીની આરાધના અઠ્ઠમની અગર ત્રણ દિવસના વિધિના એકાસણુની પ્રેરણા આપી. જેથી ૩૫૦ની સંખ્યામાં અઠ્ઠમવાળા તપસ્વીઓના સાંજે ઉત્તરપારણાં સંઘવી તરફથી થયાં. વદ ૯–૧૦-૧૧ ત્રણ દિવસ સામૂહિક-સ્નાત્ર અને શ્રી અરિહંત-પરમાત્માની અપૂર્વ ભક્તિ ઉલ્લાસવાળે સ્નાત્ર મહોત્સવ અને પૌષદશમીની આરાધનાની વિધિ સામૂહિક રૂપે થઈ. ત્રણ દિવસ પુણ્યવાનોએ કલ્યાણક નિમિતે ૨૦ માળાને જાપ પણ કર્યો. ૫૦ થી ૬૦ પુણ્યાત્માઓએ સાકરનું પાણી, ખીર અને ચાલુ એકાસણું ત્રણ દિવસ કામ ચેવિહાર સાથે કલ્યાણકના જાપ પૂર્વક મંગલ આરાધના કરી. વદ ૧૦ના દિવસે આસપાસના ગામમાંથી મેળા તરીકે હજારો માણસ આવેલું, પ્રભુજીની રથયાત્રા ખૂબ ઠાઠથી નિકળેલ, વદ-૧૦ અને ૧૧ બંને દિવસ સાધર્મિક વાત્સલ્ય પણ શ્રીસંઘ તરફથી થયેલ, વદ ૧૨ના દિવસે જેઠાભાઈ લહેરચંદ ગેખરૂ તરફથી તપસ્વીઓના પારણાં થયાં. કંકુનું તિલક કરી શ્રીફળ-રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન પણ થયું. તીર્થયાત્રા પ્રસંગે મેળામાં આવેલ ઈદર, ઉજન. આગર, વડનગર આદિ શ્રીસંઘની વિનંતી પૂજ્યશ્રીને પોતાના ક્ષેત્રને લાભ આપવા થયેલ. પૂજ્યશ્રીએ યંગ્ય લાભની અપેક્ષાએ ઉજજન થઈ ઈદર તરફ વિચરવા ભાવના દર્શાવી. પૂજ્યશ્રીએ વદ ૧૩ ઉજજૈન તરફ વિહાર કર્યો. વચ્ચે એક ગામે સ્થાનકવાસી સાધુઓ ઉતરેલા મકાનમાં જ ઉતરવું પડ્યું -ત્યાં પેલા સ્થાનકવાસી મુનિઓએ વ્યાખ્યાનમાં સ્થાપના નિક્ષેપાની અસારતા અને “હિંસામા ધર્મ નહીં' વગેરે વાત મુકેલ પૂજ્યશ્રીએ વ્યાખ્યાન પુરૂ થયું કે તુ પોતે ટૂંકમાં પણ જડબાતોડ શાસ્ત્રપાઠો અને દલીલેથી સ્થાનકવાસી-મુનિઓની વાતને છેદ ઉડાડી દીધો. ઉપસ્થિત જૈન-જૈનેતર જનતા ખૂબ પ્રભાવિત બની પૂજ્યશ્રીને બીજે દિવસે આગ્રહપૂર્વક રેકી જાહેર વ્યાખ્યાન કરાવ્યું. ત્યારબાદ પિ. સુ. ૩ના મંગળદિને ઉજજૈન પધાર્યા, ત્યાં સ્થાનકવાસીઓનું ખૂબ જોરઆ પણ જિનાલયે સાવ વેરવિખેર અને ખંડેર જેવી સ્થિતિમાં થયેલ, સંવેગી પરંપરાના સાધુઓના સંપર્કના અભાવે અને શિથિલાચારી સાધુઓની વિષમ-પ્રવૃત્તિઓથી મુગ્ધજનતાને ઉભગાવી ઢંઢકોએ જમ્બર પગપેસારો કરેલ. Page #133 -------------------------------------------------------------------------- ________________ STRÄVÕUÜVEMBRE પૂજ્યશ્રી જ્યાં ઉતર્યા હતા, ત્યાં પાસેના જિનાલયના બહારના પ્રેક્ષામંડપમાં સ્થાનકવાસી શ્રાવકો રાત્રે સૂઈ જતા, દિવસે અનાજ સૂકવતા. કયારેક તેમના સાધુઓને પણ ત્યાં ઉતારતા. પૂજ્ય શ્રીએ આપણુ શ્રીસંઘનું ધ્યાન ખેંચ્યું તે જાણવા મળ્યું કે તે મંદિર તેમની જ્ઞાતિનું બંધાવેલ હોઈ તેમના વહીવટ તળે છે એટલે અમે કંઈ ન કરી શકીએ. એટલે પૂજ્યશ્રીએ તે જ્ઞાતિના આગેવાન ડાહ્યા શ્રાવકોને બોલાવી-“ભલે તમે મંદિરને ન માને ! પણ એ ધર્મસ્થાન છે એ વાત તે માને છે ને ! તમારા જ્ઞાતિભાઈઓનું બનાવેલ એ ધર્મ સ્થાનક તમે સાચવે છે તે ધર્મની રીત–મર્યાદાઓને ધ્યાનમાં રાખે, આ કંઈ સંસારી-ગૃહસ્થીનું મકાન તે નથી જ ને! તમે ત્યાં અનાજ કે કપડાં સૂક, સૂવા-બેસવામાં વાપરે આ બધું દેષરૂપ નથી શું ? એ મતલબનું સમજાવી, યોગ્ય દાખલા-દષ્ટાંતથી આગેવાનોના માનસ-કૂણાં કરી દેરાસરની તે આશાતના દૂર કરાવી. ઉનમાં આગમલજી, ઘાંસીલાલજી આદિ સ્થાનકવાસી અગ્રગણ્ય વયેવૃદ્ધ સાધુઓ તે વખતે હતા. જેઓ શાસ્ત્રપાઠો બધા કંઠાઝ રાખી વિવિધ દષ્ટાંતેના માધ્યમથી મુગ્ધ જનતાને જિનશાસનની ચાલુ પરંપરાથી દૂર ખસેડવાનું કામ કરતા હતા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં આદ્રકુમાર, દ્રૌપદી, શચંભવ ભટ્ટની દીક્ષા આદિ પ્રસંગે ઉપસાવી મૂર્તિપૂજાની પ્રામાણિકતા સંબંધી વાતાવરણમાં ઉહાપોહ જગાવે. જેથી સ્થાનકવાસી સાધુઓ છંછેડાણ, શ્રી જ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાશકદશા, શ્રી અંતગ સૂત્રોના પાઠો આગળ ધરી મૂર્તિપૂજા એ તે અવિરતિનું કર્તવ્ય છે. શ્રાવકોનું કર્તવ્ય ક્યાં છે? એમ કરી મૂર્તિપૂજાની પ્રામાણિકતાના અર્ધા સ્વીકારમાં આવી, તે કર્તવ્ય કોનું? એ પ્રશ્ન તરફ પૂજ્યશ્રીને વાતની રજુઆતની સરળતા કરી આપી. અનેકાનેક શાસ્ત્રપાઠોથી પૂજ્યશ્રીએ પ્રભુપૂજા તે શ્રાવકોનું પરમ કર્તવ્ય છે. સર્વવિરતિ મેળવવા માટેનું પ્રધાન સાધન છે.” તે વાત છડે ચેક જાહેર કરી. પરિણામે કેટલાય ભાવુક પુણ્યાત્માએ સંવેગી પરંપરાના અનુયાયી બનવા સૌભાગ્યશાલી થયા. માસક૫ની સ્થિરતા કરી ઈદેર ફાગણ માસી પધાર્યા, ત્યાં સંવેગી પરંપરાના મુનિઓના વિરલ આગમનથી ઝાંખી પડેલ ધર્મ—છાયાને વ્યાખ્યાન વાણીથી પ્રભાવશાળી બનાવી અનેક ધર્મપિપાસુ લેકને સન્માર્ગાભિમુખ બનાવ્યા. ત્રિસ્તુતિક-મતવાળા કેટલાક આગ્રહી લેકએ નાહક ચર્ચાનું નાટક ઉભું કર્યું, પૂજ્યશ્રીએ જાહેરમાં શાસ્ત્રપાઠ સાથે ચર્ચા કરવાનું કબુલ્યું, પણ કોઈ આગળ ન આવ્યું. ઈદેર શ્રીસંઘે ચૈત્રી ઓળી માટે થિરતા સાથે ચાતુર્માસની આગ્રહભરી વિનંતી કરી Page #134 -------------------------------------------------------------------------- ________________ 2000-2 પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પના આધારે ચાક્કસ જવાબ ન આપ્યું, પણ ચૈત્રી ઓળી દરમ્યાન રતલામ શ્રીસ'ધના અગ્રગણ્ય આઠ--દશ આગેવાને આવ્યા અને પૂજ્યશ્રીને વાત કરી કે “ ઉજ્જૈનમાં જે છે.ગમલજી-ઘાસીલાલજી સ્થાનકવાસી સાધુએ સાથે આપને ચર્ચા થઈ-તેના છાંટા રતલામમાં ઉડયા છે. છેગમલજી રતલામ આવ્યા છે. તેએએ પેાતાના ગુરૂ ગણેશીલાલજીને બધી વાત કરી એટલે ગણેશીલાલજીએ સ્થાનકવાસી-સંઘને ભેગા કરી મૂર્તિપૂજાની અશાસ્ત્રીયતા ઉપર જાહેર વ્યાખ્યાન કરી વાતાવરણ ડહોળી નાંખ્યું છે. હવે ગમે તેમ કરી મહેરખાની કરે ! આપ તુ પધારો! શાસનની વિજયપતાકા ફરકાવા ! '' આદિ ભાવાની વિન ંતિ કરી. પૂજ્યશ્રીએ પરિસ્થિતિનેા કયાસ કાઢી ઈંદાર શ્રીઘના અગ્રગણ્ય શ્રાવકોને મેલાવી ખધી વાત કરી ચૈત્રી-પૂનમ પછી તુ વિહારની વાત નક્કી કરી. રતલામ શ્રી સંઘને ચૈત્રી-ઓળી પછી તું રતલામ તરફ વિહારનું આશ્વાસન આપ્યુ. ઈદારના શ્રીસ ંઘે ચામાસા માટે ખૂબ આગ્રહ કરેલ, પણ પૂજ્યશ્રીએ કહ્યું કે શાસન પર જે આક્રમણા આવે તે સંબંધી વિચારણા પ્રથમ કરવી આવશ્યક છે. એટલે વૈશાખ મહિને તે રતલામ પહેાંચીશ પછી ચામાસા માટે શકયતા ઓછી ગણાય, છતાં ધ્યાનમાં છે. પૂજ્યશ્રીએ ઈટારથી વિહાર વખતે મક્ષીજીમાં વડનગર સંઘને કરેલ વાત પ્રમાણે બે-ચાર દિવસની સ્થિરતાના કાર્યક્રમ ગોઠવી વડનગર તરફ વિહાર કર્યા. વડનગરમાં રતલામ શહેરમાં સનાતની-સન્યાસી મહાત્મા સાથે પૂજનશ્રીના થયેલ પ્રસ’ગથી પ્રભાવિત થયેલ જૈનેતર લાકોએ હેર વ્યાખ્યાનને! ખૂબ લાભ લીધો, તેરાપ'થીના શ્રાવકોએ દાન-દયાના પોતાના વિચારો પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી પાડવા રૂપાંતરથી જાહેરમાં પૂછવા રૂપે વ્યક્ત કરવાનું દુસ્સાહસ કરેલ, પણ અનુકંપાદાનની માર્મિકતા અને સુપાત્રદાનની વિશિષ્ટતાના વર્ણન સાથે દાનધર્માંની તાત્ત્વિક વાતાના રજુમ્માતથી તેાપથી શ્રાવકે પણ પૂજ્યશ્રી આગળ હતપ્રભ ખની ગયા. પછી વૈશાખ સુ. ૭ લગભગ પૂજ્યશ્રી રતલામ પધાર્યાં : સ્થાનકવાસી-શ્રીસંઘને શ્રાવક મારફત કહેવારળ્યું કે હુ આવી ગયા છું. છાગમલજી મ. ને મૂર્તિપૂજા સંબંધમાં જે કહેવુ હોય તે રજુ કરે હું તેના ખુલાસા રજુ કરવા તૈયાર છું. ગણેશીલાલજી એ કહેવડાવ્યું કે જાહેર સ્થળમાં બેસી આપણે વિચારણા કરીએ ! શાસ્ત્રપાઠોની રજુઆત થાય તે। નિવેડો જલ્દી આવશે ” એ મુજબની વાતચીતથી સનાતનીઓની જ્ઞાતિની વાડીમાં પૂજ્યશ્રી પેતાના શ્રાવકો સાથે સ્થાનકવાસી સાધુએ પેાતાના શ્રાવક સાથે જ્યાં આવેલા હતા ત્યાં પધાર્યા. ૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ SSVVTEURS ત્રણથી ચાર દિવસ બપોરે બેથી ચારના ગાળામાં વિચારણા ચાલી, અનેક તર્ક-વિતર્કો શાસ્ત્રપાઠોની વિચારણ, અર્થઘટનની વિચિત્ર શૈલિ અને સ્થાપિત રૂઢ માન્યતાઓની પકડવાળી વિચારધારા આદિ સંબંધી રજુઆત થઈ જેમાં કેટલાક આગ્રહી–માનસના વિકૃત વલણથી કડવાશ ફેલાતાં વર્ગવિગ્રહનું વાતાવરણ જામવા લાગ્યું. પરિણામે સમજદાર વગ ધીરે ધીરે ખસતે ગયે. પૂજ્યશ્રીએ તાત્વિક વિચારણાની ભૂમિકા નક્કર ન લાગવાથી પછી વાડીએ જવાનું બંધ કર્યું. વિતંડાવાદીસ્વરૂપથી સત્યની શોધ ખોરવાઈ જાય છે એ વાત પ્રત્યક્ષ અનુભવાઈ . થોડા દિવસ પછી જાહેર વિચારણું પડી ભાંગી પણ અંદર વિચારભેદની ગ્રંથિઓ કાયમ રહી. અવારનવાર પોતાની રીતે આક્ષેપાત્મક નીતિના ધોરણે વિકૃત વાતે રજુ થવા લાગી. પૂજ્યશ્રી આક્ષેપાત્મક-નીતિની પાછળ રહેલ માનસને પારખી મૂળ વાત પકડી રાખી જનતાના માનસ પર સત્યતત્વની ઝાંખી મંડનશૈલિથી કરાવવા લાગ્યા. રતલામ શ્રીસંઘે ડોળાયેલા આ વાતાવરણમાં ચોમાસાને લાભ ફરીથી આપવાને આગ્રહ રાખી પૂજ્યશ્રીને જેઠવદ દશમના મંગળદિને ચાતુર્માસિક પ્રવેશ કરાવ્યું. સ્થાનકવાસી-બ્રીસંઘમાં શ્રી હરખચંદજી ચેપડા, કિશનલાલજી માનાવત અને મુખમલજી બોથરા વાવૃદ્ધ અને ઠરેલ બુદ્ધિના આગમિક-વાતને સૂઝ પૂર્વક સમજનારા હતા. તેઓએ પ્રથમથી કહેવડાવી પૂજ્યશ્રી પાસે જિજ્ઞાસાથી મળવા ઈચ્છા પ્રશિત કરી. પૂજ્યશ્રીએ પણ ગમે ત્યારે બપોરે બેથી ચારમાં આવી શકવા સંમતિ દર્શાવી. ત્રણે જાણકાર-શ્રાવકેએ પૂજ્યશ્રીને સંપર્ક સાધી વિવિધ સ્પષ્ટ ખુલાસા મેળવી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો અને પૂજ્યશ્રીની પ્રતિભાભરી વિદ્વત્તાથી આકર્ષિત બન્યા. પરિણામે તેઓએ ઉહાપોહમાં રહેલ કડવાશ અને આક્ષેપાત્મક નીતિ બંધ કરાવી. સરળભદ્રિક જનતાને જિજ્ઞાસુ ભાવે સત્ય સમજવાનાં દ્વાર ખુલ્લા કર્યા. જેના પરિણામે બસથી અઢીસે ઘરને સમુદાય પૂજ્યશ્રીના વ્યાખ્યાનાદિને લાભ લેવા લાગ્યાં. જેથી તેમના હૈયામાં મૂર્તિપૂજાની પ્રમાણિકતા બદલ સચેટ વિશ્વાસ થવાથી તેઓ જિનશાસનની મર્યાદા પ્રમાણે શ્રાવક તરીકેના આચારમાં દહેરાસર દર્શન-પૂજા આદિમાં પ્રવર્તાવા લાગ્યા. HT* 08080 Page #136 -------------------------------------------------------------------------- ________________ WelVUM ચાર્તુમાસ દરમ્યાન આ રીતના સ્થાનકવાસી સંઘના ઉગ્ર વાતાવરણની શાંતિ અને સેંકડોની મૂર્તિપૂજાની શ્રદ્ધા કેળવાયાને પરિણામે રતલામ જેન શ્રીસંઘે પૂજ્યશ્રીને સાચા શાસનપ્રભાવક સમજી ખૂબ આદર સન્માન કર્યું. પજુસણમાં નવા જોડાયેલા ધાર્મિકેની મોટી સંખ્યાએ તપસ્યા ચઢાવા વગેરેમાં ખૂબ સારો લાભ લીધે. આ ઉપરથી સ્થાનકવાસી-સંઘમાં રૂઢિચુસ્ત માનસ ધરાવનાર બહોળા વર્ગમાં વજુસણ પછી ઘણે ઉહાપોહ મચ્યો અને ચાતુર્માસ સ્થિત સાધુ-સાધ્વીઓએ કાગારોળ મચાવી ફરીથી “મૂર્તિપૂજા હંબગ છે અશાસ્ત્રીય છે”ની ઝુંબેશ ઉપાડી. જાતજાતના ચિત્ર-વિચિત્ર તર્કો–કુતકની પરંપરા શરૂ થઈ, તેમ છતાં પૂજ્યશ્રીએ પિતાના મીઠા-મધુરા ઉપદેશ દ્વારા શ્રી જૈન સંઘને-શ્રાવકે વગેરેને ખૂબ જ ધીરજ રાખવા જણાવી પોતે વિશિષ્ટ સમતા અને કુનેહબાજી સાથે સ્થાનકવાસીઓ તરફથી આવતા વિવિધ આક્રમણને વેગ્ય પ્રતિકાર કરવા લાગ્યા. આ પ્રસંગે પિસ્તાલીશ આગમોમાંથી સ્પષ્ટ મૂર્તિપૂજાના પાઠવાળા તેર આગમને અમાન્ય કરી બત્રીસ જ આગ ને પણ મૂળ માત્ર માનવાની પકડવાળા સ્થાનકવાસીઓએ અર્થઘટનની વિષમ વિકૃતિઓને આસરો લીધે, એટલે પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓને માન્ય બત્રીશ આગમમાંથી જ મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવનારા પાઠની ટૂંકી વિવેચનાવાળી નાની પુસ્તિકા “ભક્તિપ્રકાશ” નામથી તૈયાર કરી છપાવી જાહેર જનતાના વિચાર માટે રજુ કરી. જે વાંચી ડું ભણેલા પણ આરાધક આત્માઓ સ્પષ્ટપણે બત્રીશ આગમમાં પણ મૂર્તિપૂજાની યથાર્થતાને જાણી સમજી નાહકને વાણી-તાંડવને અયોગ્ય માની સત્યના આગ્રહી બન્યા. પૂજ્યશ્રીએ ચોમાસાના છેલ્લા બે મહિના વિપક્ષીઓએ ઉઠાવેલ તાંડવના શમન માટે ખૂબ જહેમત ઉઠાવી, એકંદરે સ્થાનકવાસી દલીલ, શાસ્ત્રપાઠો અને વિષયની રજુઆતના આધારે પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાની મુરાદમાં નિષ્ફળ નિવડયા ચાતુર્માસ પૂર્ણ થયા દરમ્યાન બદનાવરના શેઠ જડાવચંદજીએ ઘરમાંથી શ્રાવિકાને જ્ઞાનપંચમી તપતી પૂર્ણતાએ ઉજમણું કરવાને ભાવ થવાથી પૂજ્યશ્રીને માગ. સુ. ૩થી શરૂ થતા મહોત્સવમાં પધારવા આગ્રહભરી વિનંતી કરી, પૂજ્યશ્રીએ કા. વ, ૧૦ના મંગલદિને રતલામ શ્રીસંઘની ભાવભરી વિદાય લઈને કરમદીતીર્થે પધારી શ્રી સંઘ તરફથી પૂજા–સ્વામિ-વાત્સલ્ય વગેરે થયા પછી કા, વ. ૧૧ બદનાવર તરફ વિહાર કર્યો. કા, વ, ૧૩ના મંગલ-પ્રભાતે બદનાવર શહેરમાં ભવ્ય સ્વાગતપર્વક પ્રવેશ કર્યો. Page #137 -------------------------------------------------------------------------- ________________ MES, H ÍZEMRE વ્યાખ્યાનમાં શ્રાવક-જીવનની મહત્તા અને તપધર્મની અનુમોદના પર ખૂબ છણાવટ સાથે તાવિક–પદાર્થોની રજૂઆત થવા લાગી. સ્થાનકવાસી અને વૈણુ વગેરે અન્ય દર્શનીઓ પણ પૂજ્યશ્રીની તાત્વિક–દેશનાથી ખૂબ પ્રભાવિત બન્યા. આ મહોત્સવ પ્રસંગે વખતગઢ, બિડવાલ, ઊણેલ, વડનગર આદિ આસપાસના આવેલ પુણ્યવંતા શ્રાવકેએ પિતાને ત્યાં પધારવા ખૂબ આગ્રહ કર્યો. એટલે તે બધા ક્ષેત્રોમાં ફરી માહ સુ. ૫ લગભગ વડનગર પધાર્યા. ત્યાં તેરાપંથી શ્રાવકેએ દાન-દયાની વિકૃત-વ્યાખ્યાઓ રજુ કરી વાતાવરણ ડોળવા પ્રયત્ન કર્યો, પણ પૂજ્યશ્રીએ ધીરતાપૂર્વક શાસ્ત્રીય પાઠો અને બુદ્ધિગમ્ય તર્કોના આધારે “દ્રવ્ય દયા અનુકંપાદાન પણ શાસ્ત્રીય અને ગૃહસ્થનું ઉત્તમકર્તવ્ય છે” એમ સાબિત કર્યું. ત્યાંથી ગૌતમપુરા, દેપાલપુર, હાદ, વગેરે ગામમાં શાસન પ્રભાવનાપૂર્વક વિચરી રહ્યા, તે અરસામાં ઈદેરમાં ત્રિસ્તુતિક આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. વ્યાખ્યાનમાં પ્રસંગે અવિરતિદેવને વંદના વિરતિ સાધુ કે શ્રાવક કેમ કરી શકે ? એ વાત જરા વિસ્તારથી છણાવટ પૂર્વક ચચ, ઇદરના શ્રીસંઘે વગર-પ્રસંગે આવી વિવાદાસ્પદ-વાતને છેડી વાતાવરણ કલુષિત શા માટે થવા દેવું ? એમ કરી શ્રાવક મારફત પૂ. આચાર્યદેવને, ખામોશી રાખવા કહ્યું, પણ ભાવીયેગે રતલામમાં પૂરી ફાવટ નહીં આવેલ અને અહીં જવાબ દેનાર કોણ છે ! એમ કરી જરા વધુ વિવેચન સાથે તેમણે તે પ્રશ્ન છેડવા માંડે. તેથી ઈદેરના સમજી-વિવેકી આગેવાનોએ પૂ. શ્રી ઝવેરસાગયજી મ. ને આગ્રહભરી વિનંતિ કરી ઝડપથી તેડી લાવ્યા. ચૈત્ર સુ ૫ મંગલદિને તેમને પ્રવેશ થયો. . ભાવયોગે ત્રિસ્તુતિક આચાર્ય–મહારાજના મુકામની પાસે જ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી ઉતરેલા એટલે વ્યાખ્યાનમાં ચર્ચાતા-વિષયની માહિતી ચેકસાઈથી મેળવી. પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રી વીતરાગ–પરમાત્માની ભક્તિના સ્વરૂપના વર્ણન પ્રસંગે “સમ્યગ દષ્ટિ દેવ એ જિનશાસનના ભક્ત દે છે.” “આરાધક પુણ્યાત્માઓની ભાવસ્થિરતારૂપ વૈયાવચ્ચનું કામ તેઓ કરે છે.” “તેમનું સ્મરણ માત્ર કરવામાં પાંચમા-છઠ્ઠા ગુણવાળાને દૂષણ નથી લાગતું” “તેમના નિર્મળ સમ્યકત્વ અને સંઘ વૈયાવચ્ચ કરવાની બાબત ગુણાનુરાગ-દષ્ટથી સ્વીકારવાના બદલે અપલાપ કરવામાં ઉલટું સમ્યકત્વ જોખમાઈ જાય.” આદિ શાસ્ત્રીય વાતેની રજુઆત અનેક શાસ્ત્ર પ્રમાણેથી કરવા માંડી. Page #138 -------------------------------------------------------------------------- ________________ mit HIVUM જિજ્ઞાસુઓ અહીંથી સાંભળીને ત્યાં જાય અને પૂ. આચાર્યશ્રીને પ્રશ્નો પૂછે, ત્યાંથી ઢાંભળીને પૂજ્યશ્રી પાસે આવે અને શંકાઓના ખુલાસાવાર સમાધાન મેળવવા લાગ્યા. થોડા દિવસ પછી ચર્ચાનું સ્વરૂપ ઉભું થયું પણ પૂજ્યશ્રીએ કહ્યું કે- “મેં તો વેશ ર્ક नहीं आचार्यश्रीसे पूछो ! वाद-प्रतिवाद का तो कोई अंत ही नहीं आयगा ! और हमारी, दोनोंकी बाते' સમજૂર સત્ય નિર્ણય ર ઘસે મધ્યરથ-વ્યક્તિ છે કમાવ તૂ લિવા રન સે ક્યા યા ! આદિ કહી વિતંડાવાદી વાતાવરણને કાબૂમાં રાખ્યું. એક વખતે શ્રાવકોના આગ્રહથી પૂ આચાર્યશ્રી અને પૂજ્યશ્રી બંને ભેગા પણ થયા, શાસ્ત્ર-પાઠોની સમીક્ષા પણ થઈ ઘણી લાંબી ચર્ચાના અંતે “સત્ય સર્વ નિહિત ગુદાયો” “તત્ત્વ તુ વર્જિન વિન્તિ” “આગમવાદે હો ! ગુરૂગમ કો નહીં! અતિદુર્ગમ નયમવાદ” આદિ સૂક્તિઓની પરિભાવનામાં શાંતિથી બંને સ્વસ્થાને ગયા. * *અહીં સાંભળેલ કિંવદતીના આધારે એમ પણ જાણવા મળ્યું છે કે પુ. આચાર્યશ્રી વિજય રાજેન્દ્ર મ. જે ઉપાશ્રયમાં હતા અને વ્યાખ્યાનમાં દેવોને વદન ન કરાય તે બા પદ વિચારણા કરતા હતા ત્યારે પૂજ્યશ્રી પાસેની ઓરડીમાં બેસી તેમના મુદ્દાઓ ટાંકી લેતા હતા, થોડા સમય પછી ૫ આચાર્ય શ્રી વિહાર કરી ગયા. એટલે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. વ્યાખ્યાનમાં ત્રિસ્તુતિક–આચાર્ય–ભગવંતની દલીલોના જોરદાર રદીયા આપવા માડયા. શાસ્ત્રીય પ્રમાણે ઢગલાબંધ રજુ કરી ત્રિસ્તુતિકમતની છણાવટ કરવા લાગ્યા. જેથી ત્રિસ્તુતિક શ્રાવકે ખળભળી ઉઠયા. તેઓ પૂ. આ. શ્રી વિજય રાજેદ્ર સૂરિ મ. પાસે ગયા. આ વાત વિ. સં. ૧૯૪રમાં છાપેલ એક હિંદી પુસ્તિકા (ભાષા ગુજરાતી ટાઈપ હિંદી ડેમી ૧૬ પેજી સાઈઝની પીળા રંગની કે જે ઉદયપુર શ્રીસંઘે પ્રકાશિત કરી છે)માં નીચે મુજબ નોંધાયેલ છે. પુ. આ. શ્રી રાજેન્દ્રસૂરિની પાસે જઈ તેઓએ જણાવ્યું કે “ગુજરાતથી આવેલા શ્રી ઝવેરસાગરજી એ આપના વચનનું શાસ્ત્ર પ્રમાણુ સાથે ખંડન કરવા માંડયું છે, અને તેઓ શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છે જો આપ નહીં પધારે તો સંઘમાં ભેદ પડશે.” આ વાત સાંભળી તેઓ ઈદર પાછા આવ્યા અને શાસ્ત્રાર્થની વ્યવસ્થા થઈ, મધ્યસ્થની નિમણુંક કરી શાસ્ત્રાર્થ શરૂ થયે, થોડીવારમાં જ પૂ. આ રાજેન્દ્રસૂરિ મ. અને પૂ ઝવેરસાગરજી મહારાજે દર્શાવેલા આગમના પ્રમાણો સામે તેમણે મૌન ધારણ કર્યું” આ વાતનું ગર્ભિત સમર્થન ચરિત્રનાયક શ્રી. પુ. આગદ્ધારક આચાર્યદેવ શ્રીએ રચિત વિશાતિવિશિકાની સ્વપજ્ઞ ટીકાના પ્રસંગે પ્રથમ અધિકાર વિશિકાની ૩૦૦૦ શ્લોક પ્રમાણ ટીકાની સમાપ્તિએ પોતાના સંક્ષિપ્ત જીવન વૃત્તને દર્શાવનારી પ્રશસ્તિમાં કર્યું છે, તે શ્લોક આ પ્રમાણે છે. છે . Sી ચીરિ ત્રિy Page #139 -------------------------------------------------------------------------- ________________ KS VELAS વિ. સં. ૧૯૪૨ નું ચોમાસું શ્રી સંઘના આગ્રહથી ઇદોરમાં થયું. પૂજ્યશ્રીની તાત્વિક આગમ-પ્રધાન દેશનાથી રંજિત થયેલ વિવેકી-શ્રાવકેએ શ્રી પનવણ અને શ્રી જીવાભિગમ સૂત્રની વાચના ચોમાસા દરમ્યાન સવારે અને બપોરે થઈ, પાંચ કલાક આગમ-વાચના રૂપે ઉમંગભેર સાંભળી. * ચોમાસા દરમ્યાન અનેક તપસ્યા સાથે વિવિધ ધર્મકાર્યો પણ થયાં. ચોમાસા દરમ્યાન મહીદપુરના સંઘના અગ્રગણ્ય શ્રાવક શ્રીવરદીચંદજી, અંબાલાલજી, રતનચંદજી આદિ શ્રાવકે આગમ-વાચનાના આકર્ષણથી અવારનવાર આઠ-દશ દિવસ રહી ચેમાસા દરમ્યાન દોઢ મહિને પૂજ્યશ્રીની આગમિક-વ્યાખ્યાઓ સાંભળી ચોમાસું પૂરું થતાં જ તુર્ત મહીદપુર પધારવા આગ્રહભરી વિનંતી કરી અને આગમવાચના રૂપે પરમાત્મા વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની અમૃતવાણી સંભળાવવા આજીજી કરી. - પૂજ્યશ્રીએ પણ વિષમકાળમાં કાળ બળે સંવેગી પરંપરાના સાધુઓના સહવાશની ઓછા- . શથી બીજા સંપ્રદાયવાળા શાસ્ત્રના નામે મનવર્ડન બાબતેને બહુ મહત્વ આપી રહ્યા છે, તે પ્રસંગે આ ગમિક જ્ઞાન શ્રી સંઘમાં વધે તે હેતુથી ક.વ. ૩ ઇદેરથી વિહાર કરી કા.વ. ૧૦ સવારે મહીદપુર પધારી ગયા. " तत्राभवन् मुनिवरा जयवीरसिन्धुसंज्ञाः सुवादकुशलाः गणिनः प्रसिद्धाः । वादे महेन्द्रपुरि त्रिस्तुतिका दयान નાશ્વ વૈદ્ધપૂર્નજરે નિરસ્તા ! !” આમાં મહેન્દ્રપુર શબ્દ છે તે આમ મહીદપુર (માલવા) ને ભ્રમ કરાવે છે. પણ ઉપરની હિંદી ચોપડીની વાતના આધારે મહા ને વિશેષણ ગણી “ ઇંદ્રપુરે-ઈદાર નગરમાં ” એવો અર્થ ગણું શકય મહીદપુરમાં ત્રણ થઈવાળા સાથે ચર્ચા થયાની વાતનો ઉલ્લેખ મળ્યો નથી. + એક વૃદ્ધ મુનિ પાસેની જુની નોંધમાં એવી પણ નોંધ છે કે “મુનિ વેરસારિનને રમેં સ્થિરતા કરી और ४५ आगम की वाचना कीनी" આ નોંધ જરા વિચારણીય લાગે છે-૪૫ આગમોને વાંચવા માટે ઓછામાં ઓછી રા-૩ વર્ષ જોઈએ. છતાં જેમ આ શ્રી વિજય રાજેન્દ્રસૂરિજીએ કુક્ષીના ચેમાસામાં નવ મહિના સળંગ રહી ૪૫ આગમ વાંચ્યાની નોંધ જાણવા મળે છે, તેમ કઈ વિશિષ્ટ વાંચવાની પદ્ધતિ અપનાવી પૂજ્યશ્રીએ ૪૫ આગમ ઈન્દોરમાં વાંચ્યા પણ હેય એ સંભવિત લાગે છે. જેમકે શ્રી ભગવતી સત્ર ૨ વર્ષ પૂરું થાય તેમ છતાં આજે માત્ર ૪ મહિનામાં આખું શ્રી ભગવતી સૂત્ર વાંચનારા ગીતાર્થ આચાર્ય ભગવંતે મૌજુદ છે, તે રીતે કદાચ ૪૫ આગમો વાંચવાની વાત સંભવિત ગણાય. en LK Page #140 -------------------------------------------------------------------------- ________________ સિા .00 માગ સુ. રના મંગળદિને ભવ્ય રથયાત્રા કાઢી આગમનું બહુમાન કરવાપૂર્વક શ્રી આવશ્યક સૂત્ર શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી નંદી સૂત્ર શ્રી અનુગદ્વાર સૂત્ર આ પાંચ આગમોની વાચના મંગલાચરણ રૂપે શરૂ કરાવી. રોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૨ થી ૪ વાચના વખતે ઘીને દીવે, ગહુલી, જ્ઞાનપૂજા વગેરે વિધિનું પાલન બહુમાન સાથે થતું. માહ સુ. ૫ શ્રી આચારાંગસૂત્રથી અગ્યાર અંગની વાંચન શરૂ થઈ ચે.સુ.પથી સાઢાબાર દિવસની અસજ્ઝાયના કારણે વાંચના બંધ રહી તે અરસામાં આગમિક-ભક્તિ નિમિત્તે ભવ્ય અષ્ટલિંકા-મહત્વ થયે. ચિ.વ. ૨ થી શ્રી ભગવતી સૂત્રની શરૂઆત થઈ અસાડ સુ. ૧૩ સુધીમાં શ્રી ભગવતી સૂત્ર પૂરું થયું. ચોમાસા દરમ્યાન પજુસણ પૂર્વે શ્રીજ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાસકદશા, શ્રી અનુત્તરૌપપાતિક દિશા, શ્રી પ્રહનવ્યાકરણ સૂત્રની વાચના પૂરી થઈ. - ભા. સુ. ૧૦ થી આસો સુ.૫ સુધીમાં શ્રી ઉવવાઈ, શ્રી રાયપસણી, શ્રી જીવાભિગમસૂત્રની વાચના થઈ, આસો વદ-રથી જ્ઞાનપાંચમ સુધીમાં શ્રી પન્નવણુ સૂત્રનું વાંચન થયું. કા. વ. ૧૦ સુધીમાં બાકીના ઉપાંગોની વાચના પુરી થઈ પછી પૂજ્યશ્રી પર ઉદયપુરમાં સ્થાનકવાસીએ તથા આર્ય સમાજ તરફથી મહાતાંડવ ઉપસ્થિત થયાના સમાચાર અવારનવાર ચોમાસા દરમ્યાન પૂ. શ્રીમૂલચંદજી મ. દ્વારા મળવાથી ચોમાસું ઉતર્યો તુર્ત ઉદયપુર જવાની આજ્ઞા આવેલ. તેથી છ છેદસૂત્રો તે જાહેરમાં વંચાય નહીં માત્ર દશ પન્ના આગમ વાંચનામાં બાકી રહ્યા. તે આગળ પર ક્યારેક વાત એમ કરી, કા. વ. ૧૩ પૂજ્યશ્રીએ ઝડપી વિહાર ઉદયપુર તરફ લંબાવ્યા. માગસર વદ ૫ લગભગ ઉદયપુર પધાર્યા, ઉદયપુરમાં સંવેગી-સાધુઓના વિહારને સર્વથા અભાવ અને શ્રી પૂજ્ય-વતિની બેલબાલામાં શ્રી વીતરાગ પ્રભુજીના ૩૬ જિનાલયે છતાં ધર્મપ્રેમી જનતામાં ધર્મભાવનાની ખૂબ જ ઓછાશ અને સ્થાનકવાસીઓની આપાત–રમ્ય સુંદર લાગતી દલીલોના ચકાવે ચઢી જવાથી શ્રાવકજીવનને અનુરૂપ પ્રભુદર્શન કે શ્રી વીતરાગ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા આદિની પદ્ધતિમાં ખૂબ જ ગાબડું પડેલ. - પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રી સંઘને શ્રાવક-કુળની મહત્તા, જિનશાસનને મહિમા અને “અનંત કર્મોના ભારથી છૂટવા માટે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ સિવાય Page #141 -------------------------------------------------------------------------- ________________ SušiniεEURS કોઈ આધાર નથી ” –એ વિષય પર જોરદાર વ્યાખ્યાના આપી ધાર્મિક-જનતામાં અનેરી જાગૃતિ લાવવા લાગ્યા. પૂજ્યશ્રીએ જાતે દરેક દેરાસરોમાં વિવેકી શ્રાવકોને લઈ જઈ આશાતના દૂર કરવા પ્રયત્ન કર્યાં, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી,રાત્રિભાજન ત્યાગ આદિ શ્રાવકના આચારની સમજુતી સાથે પ્રભુ દન, દેવપૂજામાં પુણ્યવાનાને ખૂબ પ્રયત્નશીલ બનાવ્યા. વધુમાં પૂજ્યશ્રીએ સ્થાનકવાસીએ, આ સમાજીએ વગેરેના બુદ્ધિભેદ કરનારા મંતવ્યેાના વ્યવસ્થિત ઘટસ્ફોટ કર્યાં. શ્રીસ ંઘે પૂજ્યશ્રીની વિદ્વત્તા-શાસ્રીય પ્રતિભા અને અપૂર્વ શક્તિ નિહ.ળી શ્રીસંધના લાભાથે` વિ. સ. ૨૦૩૩ના ચાતુર્માંસ માટે આગ્રહભરી વિન`તિ કરી. પૂજયશ્રીએ લાભાલાભ દેખી વ`માન જોગ એમ કહીને લગભગ સ્વીકૃતિ આપી. ચામાસા પૂર્વે ઉદયપુરની આસપાસના ગામડાઓમાં વિચરી ત્યાંના જૈનાની ધમવાસના જૈ યતિએના શિથિલાચારથી અને સ્થાનકવાસીઓના બાહ્યચરિત્રના દેખાવ અને એકતરફી સ્થાપના નિપેક્ષાને અમાન્ય કરવાની વાર્તાથી ડોળાઈ ગયેલ. તે શાસ્ત્રીય સદુપદેશ અને વિશિષ્ટ શુદ્ધ ચારિત્રના પાલનથી વ્યવસ્થિત કરી અનેક જિન મદિરાની આશાતનાએ દૂર કરી. શ્રી સોંધના આગ્રહથી શ્રીસ'ધની ધમ ભાવનાને વધુ પરિપુષ્ટ કરવાના શુભ આશયથી વિ. સ'. ૧૯૩૩નુ` ચાતુર્માસ ઉદયપુરમાં થયું. ચાતુર્માસ દરમ્યાન પાંચર'ગીતપ, અક્ષયનિધિતપ, શ્રીનવપદજીની સામૂહિક એળી વગેરે આરાધનાથી આરાધનાનું વાતાવરણ સારૂ જામ્યું. ચાતુર્માસ પુરૂ થયેથી વિ. સ’. ૧૯૩૪ના માગ. સુ. ૧૩ પૂજ્યશ્રી વિહાર કરી. આસપાસ વિચરી ફાગણ ચામાસી માટે ઉદયપુર પધાર્યાં ત્યારે શેઠ શ્રી કિશનાજીને પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત બની શ્રી કેશરીયાજી તીર્થાંના છરી પાળતા સઘ કાઢવા ભાવના થઈ. પૂજ્યશ્રીને વાત કરી. પૂજ્યશ્રીએ ધકાના મનેરથા શીઘ્ર પૂર્ણ થાય તેા સારૂં, એમ સમજી ફા. વ. ૩નુ' શ્રેષ્ઠ મુહૂત કાઢી આપ્યું. પત્રિકા છપાવી આસપાસના ગામામાં મેકલી. આ પ્રસંગે પૂજ્યશ્રીને એક માંગલ મનેરથ ઉપર્જ્યા કે યુગાદિ ઋષભદેવ ભગવંતને જન્મ અને દીક્ષા દિવસ ચૈ. ૧. ૮ (ગુ. જ. ફા. ૧, ૮) આવે છે કેશરીયાજીમાં આ પવિત્ર દિવસે મેળાનું આયેાજન કરાય તે આ બહાને લેાકોમાં જાગૃતિ સારી આવે, તેમ ધારી મેાટુ હેડબિલ કાઢી કેશરીયાજી તીર્થનું મહત્ત્વ અને વમાન અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર ફળિકાળની જાગતી જ્યાત શ્રી કેશરીયાજી તીર્થે જેમની પ્રાચીન પ્રતિમાજી છે તેમની યાત્રા ધ્રા ક ૦ આગ ઈઝ માં તે ર Page #142 -------------------------------------------------------------------------- ________________ મિતી .. 0826 નિમિત્તે વાર્ષિક દિવસ તરીકે પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકથી પવિત્ર ચે. વ. ૮ ના દિવસને મહત્વ પૂર્ણ ગણવા પર ભાર મુકી દેશ-દેશાવરમાં હજારો પત્રિકાઓ મેકલાવી પ્રચાર ખૂબ કરાવ્યું. ફા.વ.૩ના મંગલ મુહૂર્ત શ્રી સંઘે ઉદયપુરથી પ્રયાણ કર્યું. પુરૂષાદાણી પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુથી અધિષ્ઠિત શ્રી વિનાબેડા તીથે પ્રથમ મુકામ થયે. ફા.વ.૭ના મંગળ દિને કેશરીયાજી તીર્થે મંગળ પ્રવેશ થયે. જાહેરાત થયા પ્રમાણે રાજસ્થાન, માલવા, મેવાડ, ગુજરાત, કાઠિયાવાડ આદિ પ્રદેશમાંથી પણ હજારોની સંખ્યામાં યાત્રિકે આવેલ તે બધાના હર્ષોલ્લાસ વચ્ચે વદ આઠમ સવારે તીર્થપતિના સમૂહ-ચૈત્યવંદન સાથે દર્શન કરી દેરાસરના આગળના ચોકમાં તીર્થમાળની વિધિ થઈ. વ્યાખ્યાન પણ થયું, સંઘપતિ તરફથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા ઠાઠથી થઈ. બપોરે મોટી પૂજા ભણાવી, સાંજે ચાર વાગે ભવ્ય રથયાત્રા નિકળી. પૂજ્યશ્રીએ આવેલ યાત્રાળુઓને દર વર્ષે આ દિવસને મેળા-વાર્ષિકયાત્રાના પ્રતીકરૂપે ચાલુ રાખી પ્રભુ ભક્તિ-પૂજા-રથયાત્રા આદિ કરી આ દિવસની ઉજવણી માટે પ્રેરણા કરી, વિ.સં. ૧૯૩૪ના ફા.વ.૮થી શરૂ થયેલ તે મેળે આજ દિન સુધી ખૂબ ઠાઠથી ભવ્ય દબદબા પૂર્વક ઉજવાય છે, હવે તે આ મેળામાં ભીલ લોકો પણ કાળીયાબાબાની અટૂટ–ભક્તિથી હજારેની સંખ્યામાં જોડાયા છે. પૂજ્યશ્રી કેશરીયાજી થી સલુંબર આદિ ગામની સ્પર્શના કરી ઉદયપુરમાં વૈશાખ મહિને પધાર્યા, શ્રી સંઘનાં અનેક ધર્મકાર્યો કરવાનાં હોઈ વિ.સં. ૧૯૩૪નું ચોમાસું પણ ઉયપુરમાં કર્યું. ચેમાસામાં શરૂઆતમાં જ શ્રી વર્ધમાન તપની ઓળીની આરાધના કરાવી, પર્વાધિરાજની આરાધના પ્રસંગે ચૌસઠ–પ્રહરી પૌષધની પ્રેરણા કરી અનેક પુણ્યવાનને પૌષધ સાથે પર્વાધિરાજની આરાધના કરાવી. પજુસણ પછી શહેર યાત્રાનું આયોજન કરી બધા જિનાલયોમાં શ્રાવકોએ જાતે પોતાના હાથે કચરો વાળવાથી માંડી પ્રભુજીની અષ્ટપ્રકારી-પૂજાને સામુદાયિક કાર્યક્રમ ગોઠવી પૂજ્યશ્રીએ શ્રી સંધમાં અપૂર્વ ધર્મોત્સાહ પ્રગટાવ્યા. ચાતુર્માસ પુરૂં થયેથી ભીલવાડા બાજુ વિહાર કરી અનેક ગામોમાં ધર્મની આરાધનાનું વિશિષ્ટ વાતાવરણ તૈયાર કરી ફાગણ માસી લગભગ પાછા ઉદયપુર પધાર્યા. કાનડના શ્રી સંઘમાં ભીડરવાળા યતિજીની રૂઆબભરી સત્તાના કારણે સ્થાનકવાસી અને તેરાપંથીઓએ દેરાસરના લાગા વગેરે આપવાનું બંધ કરવાથી ઉપજેલા વિક્ષેપને દૂર કરવા પૂજ્યશ્રી ઉદયપુર શ્રી સંઘના અગ્રગણ્ય ચાર-પાંચ વ્યક્તિઓને લઈ ભીંડરના યતિજીને સંપર્ક Page #143 -------------------------------------------------------------------------- ________________ %િbtk&te સાધી કાનડમાં જાહેર વ્યાખ્યાનેથી સંવેગી સાધુઓની વિદ્વત્તા અને ચારિત્ર શુદ્ધિનું વાતાવરણ ઉભું કરી વિપક્ષીઓ-સ્થાનકવાસી–તેરાપંથીઓને આકર્ષા. વ્યાખ્યાનમાં તાત્વિક–બાબતેની ઝીણવટભરી વિચારણાથી સ્થાનકવાસી–તેરાપંથીઓ પણ હિંસાના પ્રશ્ન પર તાત્વિક રીતે ચર્ચા-વિચારણા કરી સત્ય પ્રકાશને મેળવી શક્યા. પરિણામે પૂજ્યશ્રીની આદેય-વાક્યતા નિવડવા પામી, જેથી દેરાસર અંગેના સામાજિક -પ્રસંગેના લાગા વગેરે આપવાની ચાલી આવતી પ્રથાને ચાલુ રાખવાનું ડહાપણ વિપક્ષીઓને પણ સ્વતઃ ઉપજયું આ રીતે પૂજ્યશ્રીએ પિતાની પ્રૌઢ પુણ્ય પ્રતિભા અને તાવિક–દેશના બળે મેવાડ જેવા સંગી-સાધુઓના સંપર્ક-વિહેણા ક્ષેત્રમાં પણ આડકતરી રીતે તત્વભૂમિકાના સંપાદન-બળે જિનશાસનને વિજ્યડંકો વગાડે, કાનડ શ્રીસંઘના આગ્રહથી ચૈત્રી-ઓળીનું આરાધન કાઠથી કરાવ્યું પછી આજુબાજુ વિચરી ચોમાસા અર્થે વધુ લાભની સંભાવનાથી ઉદયપુરમાં વિ સં. ૧૯૩૫નું ચોમાસું કર્યું. ચાતુર્માસમાં શ્રી ધર્મરત્નપ્રકરણ અને પાંડવ ચરિત્રનું વાંચન થયું, તેમાં પર્વાધિરાજના માસઘરના દિવસે પર્વાધિરાજની સફળ આરાધના માટે પાંચ કર્તવ્ય પૈકી અમારિ પ્રવર્તન નામે પ્રથમ કર્તવ્યનું મહત્ત્વ સમજાવતાં જગદ્ગુરૂ પૂ. આ. શ્રી હિરસૂરીશ્વરજી મ.ના દષ્ટાંતથી અને શ્રી શાંતિચંદ્રવાચકના પ્રસંગોથી આ મંગલ-દિવસે માં સંસારી–હિંસાની પ્રવૃત્તિઓ બંધ કરવાકરાવવા પર ભાર મુક્યો. તર્કબદ્ધ રીતે જીવને ધર્મકાર્યના પ્રસંગે અભયદાન આપવાની વાતને મહત્ત્વપૂર્ણ સમજાવી. પરિણામે “સાપ ગયા લીસોટા રહ ગયા” ની જેમ પજુસણ-પર્વના પ્રારંભના બે ચાર દિ' અગાઉ જુની પરિપાટિ મુજબ રાજ્ય તરફથી ઘેષણ-ડાંડીપીટાવના રૂપે થતી–“બે દિવસ પછી શ્રાવકના આઠ દિવસના પજુસણ શરૂ થાય છે, તેથી ઘાંચીઓએ ઘાણી બંધ રાખવી. માછીમારોએ જાળ ન નાંખવી. ની કતલ કેઈએ ન કરવી. વગેરે. પણ કાળચક્રના પરિવર્તનથી લેકની ભાવનામાં ઘસારો થવાથી ઘાંચી-માછીમારે વગેરે આ બાબત પુરતું પાલન કરતા ન હતા. એટલે પૂજ્યશ્રીએ એક સામુદાયિક મોટી ટીપ જીવ છોડામણની કરાવી– જેમાંથી જે તે ઘાંચી-માછીમાર કસાઈ વગેરેને પૈસા આપીને પણ પજુસણના પવિત્ર દિવસોમાં હિંસા ન થાય તે રીતને વ્યવહારૂ ઉપાય કાઢ. આ ગ5ભાગ દ્વારા કોઈ Page #144 -------------------------------------------------------------------------- ________________ 07/20 જે હજુ સુધી (મહારાણાનું રાજ્ય હતું ત્યાં સુધી) ખરાખર દર પન્નુસથે સૈ'કડા હજારા જીવા આ ટિપથી છુટતા, આવું મહત્વનું કામ આ ચેામાસામાં થયું. આ ઉપરાંત બીજી પણ મડ઼ત્ત્વનું' કામ એ થયુ` કે આસો મહિનાની શાશ્વતી ઓળીજીની આરાધના શાહ મનરૂપજી ચૌહાણ તરફથી અષ્ટાન્ડિકા મહાત્સવ સાથે ધામધૂમથી થઈ. જેમા શાહ કેશરીચંદજી મહેતા તરફથી ઓળીવાળાનાં પારણાં થયાં. તે એળીજી દરમ્યાન કુદરતી ભાવિસંકેતાનુસાર અનિચ્છનીય ઘટના એ છની કે સવેગી શાખામાં વર્તીમાન સમસ્ત-સાધુઓના સર્વાંપરિ પૂ. પ. શ્રી મણિવિજયજી મ. દાદા’ના સ્વવાસ અમદાવાદમાં આસો સુદ ૮ સવારે થયાના સમાચાર પૂજ્યશ્રીને ઉદયપુરમાં સુ. ૧૦ સવારે વ્યાખ્યાન સમયે મળ્યા. ચાલુ-વ્યાખ્યાને પૂજ્યશ્રી ખૂબ જ ગંભીર ગમગીન બની ગયા. “ વમાનકાળે શ્રમણસંસ્થાની સંવેગી–પર'પરા હજી જુજવા પ્રમાણમાં છે. ત્યાં આવા ઉત્કૃષ્ટ-સંયમી ગીતા–વિદ્વાન મહાપુરૂષને સ્વર્ગવાસ થાય એ ખરેખર આપણા કમભાગ્યની નિશાની છે, છતાં ભાવીના ચક્રને કોણ થંભાવી શકયું છે!'' એમ વિચારી સકળ શ્રીસ'ધ સાથે દેવવદન કરી પૂજયશ્રીના પરિચય ટુકાણુમાં જણાવી પોતાના પણ પરમેાપકારી મહાત્મા પુરૂષ હતા. વગેરે પૂજ્યશ્રીના સખેાધનથી ઉત્સાહિત અનેલ સંઘ તરફથી આસો વદમાં તપાગચ્છના મહાપ્રભાવક શ્રી મણિવિજયદાદાના સ્વવાસ નિમિત્તો અષ્ટાન્તિકા મહાત્સવ શાંતિસ્નાત્ર સાથે નક્કી થયે. પૂજ્યશ્રીએ પણ આળીજીની આરાધનામાં જોડાયેલ પુણ્યવાનને વિવિધ પ્રેરણા આપી પ્રભુભક્તિ સ્વયં સ્વદુસ્તે કરવાથી અનંત લાભ સમજાવી શહેરના અન્ય દેરાસરમાં પૂજારીના ભરેસે ભગવાન્ હાઈ થતી ઘણી આશાતના ટાળવા માટે ધ્યાન ખેચ્યું'. ઘણા પુણ્યાત્માઓએ દેરાસરના કાજો કાઢવાથી માંડી પ્રભુભક્તિનાં બધાં કાર્યાં સ્વહસ્તે કરવાની પ્રેરણા મેળવી. સ્વર્ગવાસ નિમિત્તે થનારા તરીકે શ્રી વીતરાગ-પ્રભુની છણાવટપૂર્ણાંક પ્રકાશ પાથરી શ્રીસંઘ તરફથી પૂ. શ્રી મણિવિજયજી મ. દાદા'ના અઠ્ઠાઈ મહાચ્છવમાં પણ પ્રભુભક્તિના મહત્વ સાથે શ્રાવકના કબ્ય અષ્ટપ્રકારી પૂજા વગેરે સ્વ-હસ્તે સ્વ-દ્રવ્યથી કરવાની વાત પર ખૂબ મહેાસવ દરમ્યાન અનેક ભાવિક પુણ્યાત્માઓ દ્વારા શહેરના ખૂણે-ખાંચરે મેં દૂર રહેલા જિનાલયેમાં શ્રાવક-શ્રાવિકાઓને સ્વ-હસ્તે પૂજા કરવા-કરાવવાની પ્રેરણા આપી. અનુપયોગથી થતી ઘણી આશાતનાઓ દૂર કરાવી. 0 વ ૪૩ ય ... E ત્ર Page #145 -------------------------------------------------------------------------- ________________ SUBVEEARS ચોમાસા પછી અદબદજી-દેલવાડાની સ્પર્શના કરી રાજનગર-દયાલશાહને કિલ્લે, કરેડા તીર્થ આદિની સ્પર્શના કરવાની ભાવના હતી, પણ શેઠ મંગળચંદજી સિંઘીને પિતાના માત-પિતાના શ્રેયાર્થે જિનેન્દ્ર-ભક્તિ-મહોત્સવ કરવા ભાવના થવાથી દેલવાડા જઈ વિનંતી કરી પિ. સુ. ૫ ના મંગલ પ્રભાતે પૂજ્યશ્રીને ઉદયપુર પાછા તેડી લાવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથપ્રભુના દહેરાસરમાં આઠ દિવસને શ્રી જિનેન્દ્ર-ભક્તિ-મહેન્સવ થ. ધર્મપ્રેમી જનતાએ ઓચ્છવ દરમ્યાન વ્યાખ્યાન અને પૂજા વિગેરેમાં સારે લાભ લીધે. આ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં શ્રી સંઘમાં એ મંગલ કાર્ય થયું કે સાગર શાખાના અનેક મુનિભગવંતના સહકાર-ઉપદેશ–પ્રેરણાથી ઉદયપુરમાં અનેક ધાર્મિક સ્થાને બનેલા છે એ વાત સાગર-શાખાના તે મુનિઓના જીવન પ્રસંગેથી સ્પષ્ટ સમજાય છે.' તેમાં એક વાતને ઉલેખ આવી ગયું છે કે વિ. સં. ૧૮૧૫ લગભગ શ્રી સાગર-શાખાના આઠમા પટ્ટધર પૂ. મુનિશ્રી અજ્ઞાન સાગરજી મ. શ્રી એ પ્રાચીન આગેમ પુસ્તકો વિગેરેને સંગ્રહ કરી શ્રુતજ્ઞાનની ભક્તિના પ્રતીકરૂપે જ્ઞાનભંડારની સ્થાપના કરેલ. ઉદયપુરના શ્રી સંઘ હસ્તે તે જ્ઞાન ભંડારને રાખી સાગર-શાખાને વિશિષ્ટ પ્રભાવક. પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ., પૂ. મુનિશ્રી નાણસાગરજી મ, પૂ. મુનિશ્રી નિધાન સાગરજી મ.શ્રીએ તે જ્ઞાનભંડારમાં વિવિધ પ્રાચીન હસ્તલિખિત આગમ ગ્રંથ વગેરે કૃતજ્ઞાનના અણમેલ વારસાને અનેક સ્થાનેથી મેળવી સુસમૃદ્ધ અને સુવ્યવસ્થિતપણે મહત્વને બનાવેલ. છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૧૪ના માસામાં પૂ. મુનિ શ્રી નિધાન સાગરજી મ. શ્રી એ ઉદયપુર શ્રી સંઘના ધર્મનિષ્ઠ આગેવાન શ્રાવક શાહ કિશનચંદજી ચપડોદ આદિને બોલાવી ભલામણ કરેલ કે " हमारे साधु-लोग गुजरात तर्फ हैं। वे इधर पधारें ऐसा अभी नही लगता। मेरा शरीर अव थका है, अतः आप लोग हमारी सागरपरंपराके साधु-भगवंतोने ये जिनमंदिर, उपाश्रय एवं ज्ञानभंडार आदि जो धर्मस्थान बनवायें है, इन सबकी देखभाल धार्मिक-दृष्टिको एवं आत्म-कल्याण-बुद्धिसे करते रहें। हमारी सागर परंपराके योग्य अधिकारी साधु भविष्यमें इधर पधारें तो उनकी देखरेखमें, नहीं तो जो भी सुविहित-गीतार्थ साधु भगवंत पधारें उनकी देखरेखमें ક્રિસી તરહ રુન ધર્મસ્થાનોથી માતિના ન દ સ તર૮ હેવમત્ર તે પદના | સુ પ્રતિશીટ ન વનન” આદિ આ જ્ઞાનભંડારની દેખરેખ શ્રી કિશનજી ચપડેદ વગેરે શ્રીસંધના આગેવાન શ્રાવકે ૧. પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ભાગ (પ્રક. ૨૧ પા. ૩૪૦ થી ૩૫૪)માં સાગર શાખાને અનેક છે કે જેમને પુણ્ય પ્રભાવે ઉદયપુર શ્રી સંઘના અનેક ધર્મકાર્યો થયાની નોંધ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ 2002 રાખતા હતા, સાગર-શાખાના કે બીજી શાખાના કોઈ પ્રભાવશાલી કે સામાન્ય સવેગી-સાધુઓના વિહાર–સ`પક` સદંતર ન રહેવાના પરિણામે શ્રાવકો પેાતાની સૂઝ પ્રમાણે જ્ઞાનભંડારની સાચવણી કરતા હતા. તેમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના પ્રૌઢ પુણ્ય-પ્રભાવ, આગમાનુસારી શુદ્ધ–દેશના, નિમળ ચારિત્ર અને એ ચામાસાથી શ્રી સઘમાં આવેલ અનેરી ધર્મ-જાગૃતિ આદિથી શ્રીસ`ઘના આગેવાનાને લાગ્યું કે− સ. ૧૯૧૪માં પૂ. શ્રી નિધાનસાગરજી મ. ના કહેવા પ્રમાણે ગુજરાત તરફથી સાગરશાખાના વિશિષ્ટ પ્રભાવક આ મુનિપુ ́ગવના લાભ આપણને મળ્યા છે, તેા આ પૂજ્યશ્રીને આપણા જ્ઞાનભંડાર ખતાવી તેની સુરક્ષા-વૃદ્ધિ માટે જરૂરી માર્ગોદન મેળવીએ.” આવું વિચારી શ્રી સંઘના આગેવાન શ્રી કિશનજી ચપડાદ વગેરે શ્રાવકોએ પૂજ્યશ્રીને જ્ઞાનભંડાર નિહાળવા માહુ સુ. ૮ ના વ્યાખ્યાનમાં વિનતિ કરી બપારના સમયે પૂજ્યશ્રીએ પોતાના પૂર્વ-ગુરૂઓએ શ્રુતજ્ઞાનની સુરક્ષાના શુભ ઉદ્દેશ્યથી સ્થાપેલ જ્ઞાનભંડારનું ભાવપૂર્વક નિરીક્ષણ કરી શ્રાવકોની પેાતાની સીમિત મર્યાદાઓના કારણે જ્ઞાનની સાચવણીમાં ખૂબ જ ત્રુટિ જણાઈ, તે પૂજ્યશ્રીએ અઢી મહિનાના સમય આપી અધિકારી-શ્રાવકોની સહાયથી આખા જ્ઞાનભ’ડાર ધ થી દંત સુધી ખ'ધના, વી'ટણા, ડાબડા, કબાટ વગેરેની ચ્છતા-પડિલેહણા પ્રમાજ ના કરી જુના અને સડી ગયેલ ને કાઢી નવેસરથી બંધને, વીંટણા, ડખ્ખા, કબાટ વગેરે બનાવડાવી આપે। જ્ઞાનભંડાર સુંદર વિગતવાર નોંધ બનાવવા સાથે વ્યવસ્થિત કર્યાં. અનેક નવી ઉપયેગી પ્રતે લડીયાએ પાસે લખાવી ઉમેરવા અને અનેક પ્રાચીન ગ્રંથોના સ'ગ્રહ કરી જ્ઞાનભંડારને વધુ સમૃદ્ધ બનાવવા પૂજ્યશ્રીએ શ્રીસ’ધનુ ધ્યાન દોર્યું. ચૈત્ર માસની શાશ્વતી ઓળીજીના દિવસેામાં સામુદાયિક શ્રી નવપદજીની આરાધના માટે પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ પ્રેરણા કરવાથી અનેક આરાધકને વિધિ સાથે શ્રી નવપદજીની આરાધન માટે વિચાર થયા. આ પ્રસ`ગે શા. ટેકચ'દજી નલવાયા તરફથી શ્રી ગાડીજી મહારાજના દહેરે અષ્ટાન્તિકા મહાત્સવ પણ ખૂબ ઠાઠથી શાસન પ્રભાવના સાથે થયા, જેથી શ્રી નવપદજીના આરાધકોના ખૂબ ભાવેાલ્લાસ વધ્યા. ત્યાર પછી વૈશાખ–જેઠ બે મહિના આસપાસના પ્રદેશમાં વિહરવા ભાવના હતી, પણ નાગાર, પાકરણ, જોધપુરથી લહીયાએ ખેલાવેલ તેમની પાસે હાથના બનાવેલ કાશ્મીરી કાગળ પર જુના અપ્રાપ્ય પ્રાચીન આગમે, પ્રકરણગ્રંથો, ચરિત્રા વગેરે લખાવવાની પ્રવૃત્તિ સારી જોરદાર ચાલી, આવી આવી અનેકવિધ પ્રવૃત્તિઓના કારણે પૂજ્યશ્રીએ ઉદયપુરમાં સ્થિરતા કરી. છેવટે જી ત્ર ૫ ચ Page #147 -------------------------------------------------------------------------- ________________ SZÜWÜZEMAS ચાતુમસ નજીક આવવાથી લાભાલાભ વિચારી સં. ૧૯૩૬નું માસું શ્રીસંઘના બીજા અનેક ધર્મ-કાર્યોની સુવ્યવસ્થા અને શ્રીસંઘના આગ્રહથી કર્યું. ચોમાસામાં શરૂઆતમાં જ આર્ય સમાજ લોકોએ સત્યાર્થ પ્રકાશના આધારે જૈનેને ધર્મ નાસ્તિક વેદબાહ્ય અને હંબગ-વાતેથી ભરેલ છે, એમ કરી જાહેરમાં જૈનધર્મ, તેનાં શાસ્ત્રો, સાધુઓ અને તેમની માન્યતાઓને ઉપહાસ ભર્યો પ્રચાર કરવા લાગ્યા. પૂજ્યશ્રીએ વેદ-સ્મૃતિ-ગીતા-મહાભારતના દાખલા ટાંકી જૈન તીર્થકરે તે વેદની ચા-મંત્રમાં ગુંથાયેલ છે અને ઈશ્વરની માન્યતા અંગે ચાલી આવતી ધારણાઓ કેટલી ભ્રામક અને પિકળ છે? તે જાહેરમાં ચર્ચવી શરૂ કરી. શ્રી દયાનંદજીને મૂર્તિપૂજા પરના ખસી ગયેલા વિશ્વાસના આધારે કેવા અપ્રામાણિક તને સહારો લઈ અને વેદની બચાઓના અર્થો મરડીને પિતાની વાત એકતરફી રજુ કરી છે? તેની પણ ખૂબ છણાવટ કરી. સનાતનીઓ પૂજ્યશ્રીના આ વિવેચનથી આકર્ષાઈ આર્યસમાજે તે વૈદિક–પરંપરાને જબ્બર દ્રોહ કર્યો છે, અનાદિકાળની ચાલી આવતી મૂર્તિપૂજા પર મોટા કુઠારાઘાત કર્યા છે, એ પિતાની માન્યતાને જબરે ટેકે જૈન–સાધુ દ્વારા મળી રહ્યાનું જાણું સનાતની આગેવાન વિદ્વાન, ગૃહસ્થાએ પૂજ્યશ્રીને ખૂબ પ્રેમ-આદરથી સાંભળ્યા અને “દુશમનને દુશ્મન તે આપણે મિત્ર” એ સૂક્તિના આધારે આખા ઉદયપુર શહેરમાં સનાતનીઓના પ્રબળ સહકારથી પૂજ્યશ્રીએ આર્ય– સમાજની માન્યતાઓનું સચોટ દલીલેથી નિરસન કરવા માંડ્યું, તેની ખૂબ પ્રભાવશાળી છાયા આખા ઉદયપુર-શહેરમાં ખૂબ વ્યાપક-પ્રમાણમાં ફેલાઈ આર્યસમાજીઓએ ગંગેશ્વરાનંદજી નામના પિતાના વિદ્વાન-સંન્યાસીને બહારથી તેડાવી શાસ્ત્રાર્થને ડોળ કર્યો. પૂજ્યશ્રીએ સનાતનીઓના વેદ-વેદાંગપારગામી અનેક ધુરંધર પંડિતેને સહકાર મેળવી વેદ, ઉપનિષદુ, આદિના આધારે આર્યસમાજની માન્યતાઓની અસારતા જાહેર કરી. આમાં પ્રસંગે–પ્રસંગે જૈન ધર્મના સિદ્ધાંત, ત, અને માન્યતાઓની અણસમજથી વિકૃત રૂપે શ્રી દયાનંદસ્વામીએ કેવી ભળતી રજુઆત કરી? તે સત્યાર્થ પ્રકાશના ફકરા અને શાસ્ત્રપ્રમાણેથી સમાંતર–શૈલિએ જણાવી જાહેર જનતાને આર્યસમાજીએની પિકલ-પ્રચારનીતિના કૂટપાશમાંથી બચાવી જૈનધર્મને જયજયકાર વર્તાવ્યા. પર્વાધિરાજની સુંદર ઉલ્લાસભરી આરાધના થઈ, મહાસૂત્ર શ્રી કલ્પસૂવજીને વાંચન અર્થે ઉમંગપૂર્વક ભવ્ય ગજરાજ પર શ્રી કલ્પસૂત્રને પધરાવી રથયાત્રા, રાત્રિજાગરણ વગેરે કાર્યક્રમ સાથે અપૂર્વ ધર્મોલ્લાસ જૈન શ્રીસંઘમાં પ્રવર્તાપે. Page #148 -------------------------------------------------------------------------- ________________ HUYU ભા. સુ. ૧ જન્મ-વાંચનના અધિકાર પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી સુંદર ચાંદી–જડિત કલાત્મક ચૌદ સ્વપ્ન ઉતારવાની પુરાતન-પદ્ધતિને ધર્મપ્રેમી જનતાએ અત્યંત ઉલ્લાસથી અપનાવી હજારોના ચઢાવા બોલી હાદિક ભક્તિ અનુરાગ દર્શાવ્યું. તે પર્વાધિરાજના દિવસોમાં જ યત્તર ચઢતી કલાએ ધર્મધ્યાનની પ્રવૃત્તિના પરિણામે શેઠશ્રી ઈદ્રચંદજી તાંડના વિધવા પત્ની શ્રી છગાબાઈએ શ્રી નવપદજીએાળીની વિધિપૂર્વક કરેલ આરાધના-ઉજમણું અંગે અષ્ટાબ્લિકા-મહોત્સવની રજા શ્રીસંઘ પાસે માંગી. શ્રી સંઘે પણ ધર્મકાર્યોની ચડતી ભાવનાને અનુરૂપ બહુમાન કરી તે અંગે રજા આપી. સુશ્રાવિકા છેગાબાઈએ પૂજ્યશ્રીની પ્રેરણા મેળવી પાંચ ભારે અને ચાર સાદા એમ નવ છેડનું ઉજમણું તે અંગેની જ્ઞાન-દર્શન-ચારિત્રના વિવિધ ઉપકરણે થયાગ્ય રીતે નવનવની સંખ્યામાં લાવી શ્રી ગેડીજી મહારાજના દેરાસર પાસેના ઉપાશ્રયમાં ઉજમણું ભવ્ય રચનાત્મક ગોઠવી શ્રી નવપદજીની ઓળીની આરાધના કરનારા દરેકને ઉત્તરપારણાં કરાવી પોતાના ખર્ચે આંબેલની ઓળી કરાવી. તે દરમ્યાન શ્રીવીતરાગ પ્રભુના ગુણગાન સાથે શ્રી જિનેન્દ્રભક્તિમહત્સવ ખૂબ ઠાઠથી કરાવ્યું. આ પ્રસંગે પત્રિકા દ્વારા આસપાસનાં શ્રી સંઘને પણ શ્રીનવપદારાધના માટે અને મહત્સવમાં પધારવા માટે આમંત્રણ આપેલ. પાછલા દિવસમાં આજુબાજુના સેંકડો ધર્મપ્રેમી ભાવુકે આવી પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળી ઉજમણાનાં દર્શન કરી પ્રભુભક્તિ મહત્સવને લાભ લીધે. પૂજ્યશ્રીની દેખરેખમાં જોધપુર, નાગર, કિરણ વગેરેના લહીયાએ કામ કરતા હતા. તેમની પાસે લખાવીને તૈયાર કરેલ અનેક પ્રતે આ ઉજમણ દરમ્યાન શેઠાણું છેગાબાઈએ પધરાવવાને લાભ લીધે. આ ઉપરાંત આગમ લખાવવા અંગે પિતાની ભાવના વ્યક્ત કરી. ઓળીજી પછી પૂજ્યશ્રીએ ગૃહસ્થોનું ધ્યાન ખેંચી. સોનું-ચાંદી અને ઝવેરાત કરતાં પણ વધુ કિંમતી શ્રુત-જ્ઞાનના ધનની જાળવણી માટે ઉધઈ-જીવાત ન લાગે તેવા સુંદર એક, સાગ વગેરેના પાટીયાના ડબ્બા બનાવડાવી લાલ રંગથી રંગાવી સુંદર બંધને–પાકા વીંટકણમાં વીંટાળી જ્ઞાનભંડારને વધુ સુરક્ષિત બનાવવા ખૂબ જહેમત ઉઠાવી. આ પ્રમાણે અનેકાનેક ધર્મકાર્યોથી ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી તુર્ત વિહારની ભાવના છતાં શ્રી ગેડીજી દેરાસરના વિ.સં. ૧૯૬ના વૈશાખથી શરૂ થયેલ જીર્ણોદ્ધારના કામની નક ૪૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ STÄDUTEMAS શિથિલતા દૂર કરવા તેમજ જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ બનાવવા, અનેક લહીયાઓ રોકી પ્રાચીન શ્રતગ્રંથની પ્રતિઓને સુરક્ષિત પણે નવેસરથી લખાવવાની પ્રવૃત્તિ દેખરેખ વિના મંદ થવાને સંભવ જાણી પૂજ્યશ્રીએ સ્થિરતા કરી. પરિણામે શરૂ થયેલ શ્રી ડીજી મહારાજના દેરાસરનું જીર્ણોદ્ધારનું કામ પૂરું કરાવી ઉદયપુરની પ્રખ્યાત કાચ-જડતરની કળા અને સુંદર પાકારંગની ચિત્રકળાથી ગેડીજીનું દેરાસર સુંદર દર્શનીય બનાવડાવ્યું, અને સાગર-શાખાના મુનિરાજોના ઉપદેશથી સ્થપાયેલ પ્રાચીન જ્ઞાનભંડારના મકાનને પણ જરૂરી સમારકામ કરાવી, જ્ઞાનના બહોળા સંગ્રહને સુરક્ષિત કરાવ્યો, અનેક લહીયાઓ બેસાડી જુની પ્રતેને નવેસરથી લખાવી જ્ઞાનભંડારની સમૃદ્ધિમાં વધારે કરાવ્યો. આ ઉપરાંત માહ સુ. ૧૦ ના દિવસે સહસ્ત્રફણશ્રી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયના રંગમંડપમાં બન્ને બાજુ ત્રણ-ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહેન્સપૂર્વક કરાવી. આ પ્રસંગે પુણ્યવાન શ્રાવકેએ ભાલાસથી શ્રી ગેડીજી અને સહસ્ત્રફણું શ્રીપાશ્વનાથ પ્રભુના મુકુટ-કુંડલ વગેરે સ્વર્ણાભૂષણે બનાવી પ્રભુજીને ચઢાવ્યા. ફાગણ-ચામાસી પ્રસંગે હોળી-ધૂળેટીના નામે મિચ્યત્વીઓએ આચરેલ પ્રગાઢ પાપને બંધ કરાવનાર રીત-રિવાજોને છોડવા જોરદાર ઉપદેશ આપી. અનેક ભાઈ-બહેનેને લૌકિક-મિથ્યાત્વના ફંદામાંથી બચાવ્યા. વળી શાશ્વત નવપદ-આરાધનાની ચૈત્રી એની પ્રસંગે વિશિષ્ટ પ્રેરણા કરી શ્રી નવપદજીની આરાધના કરનારાને વ્યવસ્થિત સગવડ મળી રહે તે શુભ આશયથી કાયમી ચૈત્રી-આસો મહિનાની ઓળી કરાવવાનું શ્રી સંઘ તરફથી ઠરાવવામાં આવ્યું. * ચૈત્રી એળી પૂરી થયા પછી પૂજ્ય શ્રી ભીલવાડા તરફ વિહારની ભાવનાથી ચૈત્ર વદમાં તૈયારી કરવા લાગ્યા, ત્યારે ઉદયપુર શ્રીસંઘના આગેવાનોએ આવીને વિનતિ કરી કે “ साहेब ! गत चोमासेमें आर्यसमाजीयोंने जो खलभली मचाइ थी, उनके पं-गंगेश्वरानंदजी, आपकी विद्वत्ताके सामने चूप बन गये थे। तर्कोकी बौछार वे बरदास्त नही कर सके थे ! પરંતુ “ ગુમાર ટૂના રવે” હૃવત અનુસાર કનટોને વહી મારી તૈયારી સરસ્ટી હૈ! વેદીસે ધુરંધર बिद्वान शास्त्रार्थमहारथी 'स्वामी सत्यानंदजीको आग्रहपूर्वक बुलवानेका तय किया है * આજે પણ એળીની આરાધના સામૂહિકરૂપે સારી રીતે ચાલુ છે જ, ઉપરાંત હવે તો કાયમીવધમાનત૫ આયંબિલ ખાતે સ્થપાઈ ગયું છે. જેમાં બારે મહિના અખિલતપની સુંદર વ્યવસ્થા શ્રી સંઘ તરફથી થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ BUV ऐसी स्थितिमें आप यहाँ से पधार जायें तो धणी बिनाका खेत सूना' कहेवतकी ज्या यहाँ तो मिथ्यात्वका घोर अंधेरा छा जाय ! अतः कृपा करो महाराज । आपको यह आगामी चौमासा यहां ही करना पडेगा। अभी चौमासेमें भले ही देर हो ! किन्तु न जाने यह बवंडर कब उठे ? और बखेडा फेलादे ! आप अभी विहारका नाम ही न लो!!!" पूज्यश्री से घु महानुभाव ! बात आप लोगोंकी ठीकहै ! किन्तु एक ही गाँवमें बारबार चातुर्मास करना उचित नही, आप लोग यह तो समाचार लावें कि देहलीवाले पंडितजी अभी आ रहे हैं या चौमासेमें ? अभी आते हों तो वैशाख-जेठमें आठ-दश दिनमें फैसला हो जाये और मैं भी भीलवाडा तर्फ जा सकू! श्रावोस उह्य-बापजी सा. | ये पक्के समाचार तो नही मिले हैं, ये समाचार भी खानगी रुपमें हमको मिल गये तो हम आपके पास आये है अचानक हुमला करने की फिराकमें हैं, तो क्या ठिकाना कि कब ये लोग अपने शासन पर आक्रमण कर बैठे! आप तो शास्त्रोंके मर्मज्ञ हैं ! दुश्मन सिरपर झूम रहा है ! न जाने कब आक्रमण कर दे १ अतः कृपया आप शासनके लाभार्थ विहारका विचार छोड दें" आदि. न्यश्रीये ४थु 3-" जैसी क्षेत्र-स्पर्शना" मेम ४६ विहा२ स्थगित राज्या. જેઠ વદ લગભગમાં ખૂબ જ ધામધૂમ સાથે આર્યસમાજીઓએ દિલ્હીના પંડિતજીને નગરપ્રવેશ કરાવી રાજમહેલના ચેકમાં ભવ્યમંડપ બાંધી પંડિતજીનાં પ્રવચને શરૂ કરાવ્યાં. પંડિતજીએ પણ જાત-જાતના ચિત્ર-વિચિત્ર તર્કોથી મૂર્તિપૂજાની અસારતા તથા સનાતન ધમીઓની કેટલીક માન્યતાઓની પોકળતા પ્રતિપાદિત કરી ઉદયપુરની ધાર્મિક-પ્રજામાં જબરો ખળભળાટ મચાવી દીધો. જૈન શ્રી સંઘના આગેવાનોને સંપર્ક સાધી સનાતનીઓએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને विनव्या " केवल बुद्धि के बतंगडरुप अनेक कुतकों से भरपूर शब्दाडंबरवाले इन व्याख्यानोंसे मुग्ध जनता भ्रमित सी हो उठी है ! आप तो वादकला के अठंग निष्णात हैं, रतलाममें आपने अपनी जो प्रतिभा दिखाई थी, उसके भरोसे हम आपके पास आये हैं ” आदि, जयश्रीस मह्यं “महानुभाव ! आप लोगोंका कथन यथार्थ है। यह कलियुगकी महिमा है कि वादविवादके जंजालमें सत्यको छिपाया जाता है! भैया ! इस तरह कूटतोंके सहारे कभी असलीयत को छीपाई नहीं जा सकती! फिर भी आप लोगोंका हार्दिक-प्रेमका महत्व समझकर मैं अपनी पूरी शक्तियोंको इस बवंडर को हठाने हेतु लगानेको तैयार हूँ !” એમ કહી જાહેર વ્યાખ્યાને-પ્રશ્નોત્તરી-ચર્ચા સભા વગેરેથી આર્યસમાજી-સાહિત્યની પિકળતા તેમના કૂટ તર્કોના દેખાવતા ઘટાટો૫ પાછળ રહેલી નિર્બળતા આદિ જાહેર જનતા સમક્ષ મુકવા માટેની ક્રમબદ્ધ-જના બનાવી. Page #151 -------------------------------------------------------------------------- ________________ KESHTJELAS જે સાંભળી સનાતની–આગેવાને ખૂબ પ્રસન્ન થયા. પછી જૈનશ્રીસંઘના આગેવાને સાથે મસલત કરી ઉદયપુર-શહેરની સમસ્ત ધાર્મિક-પ્રજાના નામે છટાદાર શૈલિમાં મટી પત્રિકાઓ કાઢી સ્વામી દયાનંદજીના ક્રાંતિને નામે સ્વછંદવાદને ઉત્તેજક તથા એકાંગી શાસ્ત્રીય-પરંપરા સાથે મેળવગરના વિચારો સામે જબ્બર ઉહાપોહ મચાવે, અને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને જાહેરમાં બેસાડી તેમની પ્રૌઢ-વિદ્વત્તાભરી-શલિ અને અકાર્ય ક્રમબદ્ધ દલીલેની પરંપરાના બળે ટૂંક દિવસમાં આર્યસમાજીએને પિતાની વાત રજુ કરવી ભારે કરી દીધી. . પરિણામે છે છેડાયેલા કેટલાક આર્યસમાજીએાએ ચેલેંજના એઠાતળે શાસ્ત્રાર્થનું આહવાન જાહેરસભામાં કર્યું, જેને પૂજ્યશ્રીએ શહેરની ધાર્મિક પ્રજાના સમૂહવતી જાહેરમાં સ્વીકારી લવાદ અને સ્થળના નિર્ણય માટે શહેરના અગ્રગણ્ય-નાગરિકોને પ્રેરણા કરી. રાજમહેલ આગળના જાહેરમાં સનાતનીઓએ વ્યવસ્થિત ગોઠવણી કરી તે મુજબ શ્રાવણ વદ. ૩ ના મંગલ પ્રભાતે સ્વામી દયાનંદને ઝંડો લઈ ફરનારા પંડિતોથી પરિવરેલા સ્વામી સત્યાનંદજી અને સારા ધુરંધર કર્મકાંડી વેદપાઠી બ્રાહ્મણે આદિથી પરિવરેલ પૂ. શ્રી ઝવેરસાગજી મ. ની વિચાર–સભા શરૂ થઈ. વચ્ચે જૈનશ્રી સંઘના બે, સનાતનીઓના સાત, અને આર્યસમાજીઓના છ પંડિત મળી પંદર પંડિતે મધ્યસ્થરૂપે બેઠા, જેઓ બંને તરફની વાતેની નેંધ કરે, તર્કોના ખુલાસા બરાબર છે કે? તે ટાંકવા સાથે વાદમાંથી વિતંડાવાદ ન થવા પામે તેની તકેદારી દાખવતા. શરૂઆત પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ સંસારમાં ધમ–દર્શન અને તેની ભેદરેખા જણાવવા સાથે બધા ભારતીય દર્શન તત્ત્વ-દશનની ભૂમિકાએ એક છે. એ વાત સચોટ રીતે દર્શાવી “સનાતનીઓની માન્યતાના આધારભૂત વેદ-ઉપનિષદના આધારે મૂર્તિપૂજા યથાર્થ છે” એ વાદનું પ્રતિપાદન કર્યું. પછી આર્યસમાજી-સ્વામીજીએ તેના ખુલાસામાં ભારતીય દર્શને જુદી જુદી મતિકલ્પના રૂપ છે,” “સનાતનીઓમાં પણ વેદની માન્યતા છતાં તેના પર પૂર્ણ શ્રદ્ધા સાથે વૈદિક-વિદ્વાને ટકી શક્યા નથી” વગેરે જણાવી મૂર્તિપૂજાની અસારતા અને કેટલાક તર્કો રજુ કર્યા. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ દરેક મુદ્દાને વેદ-ઉપનિષદુ-શ્રુતિ-સ્મૃતિ અને વ્યવહારૂ તર્કોના આધારે સચોટ ખુલાસા કર્યા. આ પ્રમાણે પ્રથમ દિવસે બે કલાક ચર્ચા ચાલી, આ રીતે ત્રણ દિવસ ચાલ્યા પછી આર્ય સમાજી સ્વામીજીએ એ ચર્ચા-વિચારણાની તટસ્થ નીતિને છેડી પિતાના મૂળગ્રંથ સત્યાર્થ પ્રકાશના આધારે વૈદિક ધર્મ અને જૈનધર્મ પર ખુલ્લા આક્ષેપ ઉગ્ર ભાષામાં કર્યા. ૫o આ દેશોમાં હારી ૨ ) Page #152 -------------------------------------------------------------------------- ________________ A BLUM એટલે પૂજ્યશ્રીએ પણ વધી ગયેલ રોગ પ્રતિકાર માટે વપરાતા ઉગ્ર-ઔષધની જેમ કઠોર ભાષામાં સ્વામી દયાનંદજીની મૌલિક વિચાર–સરણિમાં રહેલ અપૂર્ણતા છડે ચેક વર્ણવી. સત્યાર્થ પ્રકાશના ફકરાઓ પરસ્પર વિરોધી કેવા છે? તથા–વેદ-ઉપનિષદુ આદિથી કેવા વિરૂદ્ધ છે? તે શાસ્ત્રના પ્રમાણે ટાંકી જાહેર કર્યું, સાથે સાથે જૈન-તત્વજ્ઞાનની પરિભાષાને પ્રાથમિક અભ્યાસ પણ સ્વામી દયાનંદજીને ન હતું તેની સાબિતી જૈન ધર્મના ખંડનમાં જણાવેલ વિગતે જૈન ગ્રંથી કેટલી વિપરીત છે? તે જણાવી ભારોભાર જૈનધર્મનું અજ્ઞાન સ્વામી દયાનંદજીને હતું, એ વાત પણ સચોટપણે જાહેર કરી. જેના જવાબો આવતી કાલે આપવાનું કહી સંન્યાસીજી સ્વ-સ્થાને ગયા અને બીજે દિવસે સંન્યાસીજીની તબિયત નરમની જાહેરાત આર્યસમાજીઓએ કરી અને થોડા દિવસે બાદ સ્વામીજી સત્યાનંદજી હવા-ફેર માટે બહારગામ ગયાની જાહેરાત કરી, જેથી વાદવિવાદ અધૂર રહેવા પામ્યો. પણ સમજુ વિવેકી--જનતાએ સત્ય પારખી લીધું કે “પૂજ્યશ્રીએ આપેલ ખુલાસાઓના જવાબ આર્યસમાજી સ્વામીજી આપી ન શક્યા.” અને તબિયતનું બહાનું કાઢી ઉદયપુર છેડી ગયા, આ વાત જણાવી આપે છે કે હકીકતમાં સત્ય તત્વ ને સ્વીકારવાની નૈતિક હિમ્મત તેઓમાં નથી. માત્ર પોતાની વાત મુગ્ધ-જનતા સામે અધકચરી દલીલથી રજુ કરવાની વાક્પટુતા શબ્દ-પંડિતાઈ જ માત્ર છે.” આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૭૬ નું ઉદયપુરનું ચોમાસું હજી પણ ઉદયપુરના વયે વૃદ્ધ બુઝર્ગ પુરૂષે યાદગાર તરીકે સંભારે છે, વધુમાં એમ પણ કહે છે કે-“ટે કાર્યકમનીનો को जडबातोड जवाब देने वाले पूज्यश्री झवेरसागरजी म. उस समय यहाँ नहीं होते तो आधा उदयपुर आर्यसमाज की चंगुलमें फंस जाता" આ રીતે ચોમાસાના પ્રારંભે જ શાસનને જયજયકાર વર્તાવનાર આ ઘટના થવાથી પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા અને અનેક શાસ્ત્રોનું જાણપણું ઉદયપુરની જાહેર જનતાને થવાથી ચોમાસા દરમ્યાન જૈનેતર પ્રજાએ પૂજ્યશ્રીના સંપર્કને સારો લાભ ઉઠાવે. પૂ.મ.શ્રીની મંગળપ્રેરણાથી વિવિધ-તપસ્યાની આરાધના સાથે પ્રભુશાસનની મહત્ત્વપૂર્ણ સમજુતી અનેક ભાવિક પુણ્યાત્માઓએ મેળવી. આ રીતે આ ચાતુર્માસ પૂજ્યશ્રીનું શ્રીસંઘને ખૂબ ભાવલાસ વધારનાર નીવડ્યું. - પશ્રીએ માસ સર્ણ થતાં જ દયાપર શ્રીસંઘને ઘણો આગ્રહ છતાં કા.વ.૧૦ વિહાર__ Page #153 -------------------------------------------------------------------------- ________________ - - SES UNTEMAS કરી આહડ (શ્રી ઉદયપુરના મહારાણાની પ્રાચીન રાજધાની) શ્રી અદબદજી, દેલવાડા, *દયાલશાહનો કિલ્લે-રાજનગર, પશ્રી કરેડાતીર્થ અને ચિતૌડ ગઢ આદિ પ્રાચીન તીર્થોની સ્પર્શના કરી, વિહાર કમે આવતા ગામમાં સંવેગી–સાધુઓને પરિચય ઘટી જવાથી અને સ્થાનક ૧ આ ગામ વર્તમાન ઉદયપુરથી પૂર્વ દિશાએ ૩મા. પર છે જે મેવાડના મહારાણુઓની પ્રાચીન રાજધાનીરૂપ હતું, જ્યાં વિ.સં. ૧૨૮૫માં મેવાડના મહારાણાએ જે પવિત્ર ભૂમિ પર પ્રભુ મહાવીર પરમાત્માની ૪૪મી પાટે બિરાજમાન ૫. આ. શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ.ને વર્ષોની આંબેલ' આદિની ઉગ્ર તપસ્યાના કારણે તપ એવું બિરૂદ આપેલ અને દિગંબરો સાથે વાદમાં હીરાની જેમ અભેદ્ય નિવડયા તેથી પણ સુપ્રસન્ન થયેલ મહારાણાએ તપસ્વી-હીરલા એવું બિરૂદ ભેટ કરેલ. જ્યાં આજે પણ શ્રી સંપ્રતિમાના કાળના દેરાસર- જિનબિંબ આ ભૂમિના અતિપ્રાચીનતાની સાક્ષી પૂરી રહ્યાં છે. ૨ મેવાડની રાજગાદીના પરમારાધ્ય શ્રી એકલિંગજી મહાદેવના રાજ્ય-માન્ય સ્થાન પાસે જ ઉત્તરમાં માઈલ પર આ તીર્થ છે, જ્યાં શ્રી શાંતિનાથપ્રભુની ૧૦ થી ૧૨ ફૂટની બેઠી શ્યામ અત્યંત સુંદર પ્રતિમાજી છે, આ મંદિરની આસપાસ અનેક જૈનમંદિરના ભગ્નાવશેષે છે. ૩ મેવાડની રાજ્યસત્તાના પરમારાધ્ય શ્રી એકલિંગજી મહાદેવના તીર્થ પાસે ત્રણથી ચાર માઈલ આ ગામ છે, લોક પ્રખ્યાતિમાં આબૂ ગિરિરાજ પરનું દેલવાડા પ્રખ્યાત છે, પણ વિક્રમની આઠમી સદીથી સોળમી સદીના મધ્યભાગ સુધી અપૂર્વ જાહોજલાલી અને ધર્મપ્રકાશથી ઝળહળતા આ પ્રદેશમાં તે વખતે શ્રી અદબદજીના દહેરાસરથી માંડી પૂર્વ દિશા તરફ એકલા દહેરાસરો જ દહેરાસરો, વૃદ્ધ પુરૂષની કહેતી પ્રમાણે ત્રણ આઠ ઝાલરો આરતી–ટાણે વાગતી. આ રીતના ૩૬ ૦ દેરાસરોના જૂથવાળો આ દેવકુલપાટક તરીકે કહેવાતો, જે આજે ક્રમે કરી-દેઉલવાડા= દેલવાડા થયેલ છે. આજે પણ આ સ્થળે અતિભવ્ય બાવન જિનાલયવાળા ચાર વિશાળ જિનમંદિર ભયરા અને વિશાળ જિનબિંબ સાથે શોભી રહ્યા છે. વળી આ પુણ્યભૂમિ પર સહસ્ત્રાવધાની સૂરિપુરંદર પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ. શ્રીએ સંજતિલ જેવા મહાપ્રભાવિક સ્તોત્રની ૧૩ ગાથાની રચના શ્રી સંઘના હિતાર્થે કરેલ. તેમજ આ ગામની બહાર પૂર્વ અને ઉત્તર ભાગે બે નાનકડા પર્વત છે, જે હાલ તે વેરાન હાલતમાં છે, જુના પગથીયાં કયાંક દેખાય છે તે પર્વત ઉપર પ્રાચીન જિનમંદિરોના અવશેષ ગર્ભગૃહ વગેરેના ખંડેર કેટલીક ખંડિત જિનમૂર્તિઓ વગેરે હાલ પણ છે. આ બને પર્વતને વૃદ્ધ પુરુષે શત્રુંજય-ગિરનારની સ્થાપનારૂપ જણાવે છે. ૪ મેવાડની રાજગાદી ઉદયપુરમાં આવ્યા પછી પ્રતાપી અને ન્યાયી તરીકે પ્રખ્યાત મહારાણા . નિયા મા. દિનાથે વ્યાસમા અને તેમને Foryી |ીમ હીરડી ) Page #154 -------------------------------------------------------------------------- ________________ શિT 28 29 20 માગીએના બાહ્ય-આચાર અને એકતરફી દલીલથી ભરપૂર મૂર્તિપૂજાની અસારતાના જોરદાર પ્રચારથી મેટામોટા દેરાસર ગામમાં છતાં કેઈ દર્શન કરનાર નહીં, તેવી સ્થિતિ નિહાળી શેડી સ્થિરતા કરી ગ્રામીણ-જનતાની ધર્મભાવના સતેજ બને તેવી બાલભેગ્ય-શૈલિથી જિનપ્રતિમાની તારકતા, શ્રાવક-જીવનનું કર્તવ્ય અને પ્રભુભક્તિ આદિ વિષયેની સુંદર છણાવટ કરી જનતામાં વિશિષ્ટ ધર્મપ્રેમ જગાવ્યું. - પૂજ્યશ્રી કરેડાતીથે પિષદશમીની આરાધના કરી ચિત્તોડમાં ઉપરગઢના દહેરાસરોની યાત્રા કરી છે. સુ. ૨ ના મંગલ દિવસે નીચે શહેરમાં પધાર્યા, બજારમાં પૂજ્યશ્રીનું વૈરાગ્યભર્યું જાહેર વ્યાખ્યાન થયું, જેન–જૈનતર પ્રજા પૂજ્યશ્રીની વાણીથી આકર્ષાઈ વધુ સ્થિરતા માટે વિનંતિ કરી રહેલ, તે વખતે રતલામના જૈન શ્રીસંઘના આગેવાન શ્રાવકે આઠથી દશ આવ્યા અને વિનંતિ કરી કે “आपने रतलाम शहरमें जो बीज बोया था, उसके मीठे फल विशिष्ट धर्माराधनाके रूपमें कई लोग मजे से चख रहे थे, किंतु गत चातुर्मासमें त्रिस्तुतिक-संप्रदाय के मुनि सौभाग्यविजयजीने वाताबरण बिगाड दिया, उन्होंने पूरे चोमासेमे जब भी मौका लगा तब तपा गच्छ चारथुईबाले कोई साधुही क्रियापात्र अभी नहीं। किसीको शास्त्रज्ञान नहीं। शिथिलाचारीयों के नाम पर पूरी संवेगी परंपराको दूषित करनेका अनुचित प्रचार किवा यह सब तो ठीक ! किंतु जाते-जाते किताब छापकर अपने भक्तोंका दे गये है, जिस किताबमे तीन थुई ही शास्त्रीय है। देबदेवीयोंकी मान्यता शास्त्रविहित नहीं ! यतियों के शिथिलाचारको आगे कर पूरी-संवेगी परंपरा के अस्तित्वको ही उठाने का बालिश प्रयत्न किया है, कृपाकर आप रतलाम पधारो ! आप तो वहुत दूर पधार गये! हमारे को तो બાપ દી તારા હૈ– આદિ. પૂજ્યશ્રીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તુ તાબડતોબ વિહાર કરી પૌષ વદ આઠમ લગભગ રતલામ પધારી ગયા. વગેરેવાળું માઈલેના-વિસ્તારનું રાજસમુદ્ર નામે મોટું તળાવ બાંધ્યું જેનો ખર્ચ તે વખતે એક ક્રોડ રૂપિયા થયેલ. તે મહારાણાના મંત્રી શ્રી દયાલ શાહે વીતરાગ પરમાત્માને ભક્તિને જીયનનું શ્રેય કરનારી માની મહારાણા કરતાં કઈક ઓછાશ બતાવવા, એક પાઈ ઓછી એક ઝાડ રૂપિયાની સંપત્તિ ખચ ભવ્ય ચૌમુખ જિનાલય ૧૦ થી ૧૧ માળનું અતિ ઉત્કૃષ્ટ કળાકારીગરીવાળું બાંધેલ. બાદશાહી કા મા આ મંદિર થવા પામ્યું, છતાં આજે દયાલશાહના કિલ્લાના નામે તે અદ્દભુત ચૌમુખ જિનાલશ રાજ સમુદ્ર જળાશયના કિનારે ભવ્ય રીતે અલૌકિક આધ્યાત્રિક પ્રેરણા આપી રહેલ છે. ૫ માંડવગઢના મહામંત્રી પેથડશાહે જેને જીર્ણોદ્ધાર કરાવેલ તેવું અતિપ્રાચીન શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું આ તીર્થ ધર્મપ્રેમી જનતાની ભાવવૃદ્ધિ કરે તેવું માવલી જંકશનથી ચિતૌડ તરફ જતી રેલ્વે લાઈનમાં ભુપાળસાગર , પાસે આવ્યું છે. જીવનમાં ન ઈરિ WિS 1 - - - 1 .. ! Page #155 -------------------------------------------------------------------------- ________________ SZÖVÜZEIGRE વ્યાખ્યાનમાં ત્રિરતુતિક-સંપ્રદાયની માન્યતાઓને શાસ્ત્રપાઠોથી અ-પ્રમાણિત સાબિત કરી. તાજેતરમાં છપાયેલ મુનિ સૌભાગ્યવિજયજી મ.ની ચેપડીની અપૂર્ણ ભ્રામક-વિકૃત બાબતને ઉઘાડી પાડી અને “અમે આવવાના ધારીને જ તુર્ત અહીંથી વિહાર કરી ગયા લાગે છે, જે સત્ય સમજવું હોય તે હું તૈયાર છું?' જાહેરમાં આ બાબતમાં શાસ્ત્રપાઠોના મન-ઘડંત અર્થે કેવા કર્યા ? તે વિગતવાર સમજાવી આખી ચોપડી ખોટી સાબિત કરી શકાય તેમ છે.” વગેરે આ બધાથી ખળભળી ઉઠેલા દષ્ટિરાગી ત્રિસ્તુતિક-શ્રાવકેએ પૂજ્યશ્રી સામે અધકચરી ગોખેલી દલીલેથી સામને ઘણે કર્યો, બખાળા પણ કાઢયા છતાં સત્ય-વસ્તુના પ્રતિવાદનને દઢપણે વળગી રહેલ પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી ન કરી શકયા. એટલે છંછેડાયેલા ત્રિસ્તુતિક-શ્રાવકોએ મુનિશ્રી સૌભાગ્યવિજયજી મ. ને પત્ર લખી બધી વિગત જણાવી. જેના જવાબમાં નીચે મુજબ પત્ર પૂજ્યશ્રી પર આવેલ. "रतलाम नगरे सवेगी झवेरसागरजी जोग ली. सरवाडाथी मुनी सौभाग्यविजे की वंदणा वंचजों. परंच रतलामका सरावरकारो कागद आयों थो, जीणी मधे श्रावकांय लीख्यो थो की आप छपाईथी सेवां पोथी झबेरसागरजी कहवे हे के "पाथी खोटी छपाई हे ओर हमोने आया सुण्या सों-आधी राते भागीने चला गया! हमारा डरका मार्या ऐसी बात झबेरसागरजी लोकोने ऐणी सुजब कहे है ऐसा समाचार रतलामथी सरावकाय हमोने लीख्यो छे, सों या वात कीणी करे हे ? और तुम हमारी छपाई पुस्तक खोटी कीणीतरे से बनाई है ! जीसका निर्णय उतारके हमारे कु. जल्दी से सिद्धांत के परमाण से लिखो और कदाचित कागल में तुमारे से नही लीखा जावे तो पीछा कागळ जल्दी से हमारा : उपर लिखो सो हम वांचते कागळ जल्दी से रतलामकु आवते हे. ___ सो पीछे हमारे से पेस्तर चर्चा करके पीछे पुस्तक खी तथा खोटी हमारे सामने पंडिता की. सभा में आप करण। और हनारे से चर्चा किया विगर पुस्तक खोटी छपाई ऐसा पेस्तर तुजारा मुख से कहेना नहि और ईस कागदका जवाब पोछा तुरत लिख दीजो भुलसो नहि. संवत १९३८ का. महा सुद-६" આ પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે “મુનિ સૌભાગ્યવિજયજીએ પિતાની ચેપડીમાં કયાં કયાં ભૂલ છે? તે શાસ્ત્રીયપાઠ સાથે માંગ્યું છે, અગર તે તમારે પત્ર આવ્યેથી હું જાતે રૂબરૂ આવી ચર્ચા કરીશ પંડિતની રૂબરૂ વિચારણા થયા પછી ચેપડી સાચી કે બેટી ! તે જાહેર થશે” વગેરે. પણ ઈતિહાસમાં પાનાં ખંખેળતાં એમ જડે છે કે પૂજ્યશ્રીએ આ પત્ર મળતાં જ તુર્ત તે ચે પડીના એકેક શાસ્ત્રપાઠના અર્થઘટનની ત્રુટિ તથા તેની સામેને શાસ્ત્રપાઠ ટાંકી લગભગ આખી પડીની અપ્રમાણિકતા સાબિત થાય તે વિગતવાર માટે પત્ર લખી મોકલેલ. આગ કામો કારક Page #156 -------------------------------------------------------------------------- ________________ 1. T welvam માહ સુ. દશમના લગભગ અહીંથી લખાયેલ પત્રના જવાબની રાહ ૧૦/૧૫ દિવસ જોઈ પણ પત્રને જવાબ ન મળે કે મુનિ સૌભાગ્યવિજયજી મ. ના રૂબરૂ આવવાનું પણ કઈ ભણકાર ન મળ્યા. આપણા શ્રીસંઘના આગેવાનોને પૂજ્યશ્રીએ આ વાતની સ્પષ્ટ જાણકારી આપી, પંદર દિવસ રાહ જેવા છતાં પત્રને જવાબ–પહોંચ સુદ્ધાં નહીં અને તેઓના રૂબરૂ આવવાની વાત ના પણ કોઈ ભણકારા નથી, એટલે વ્યાખ્યાનમાં “તે પુસ્તિકા સદંતર બેટી છે” એવી જાહેરાત કરી પૂજ્યશ્રીએ વડનગર, ઉજ્જૈન, મક્ષીજી, મહદપુર થઈ આગર મુકામે ચૈત્રીએળીની આરાધના કાઠથી કરાવી. તે ચૈત્રી–ઓલી દરમ્યાન ઉદયપુર શ્રીસંઘના આગેવાને આવ્યા વિનંતિ કરી કે"बापजी सा ! आप झट उदयपुर पधारो ! ढुंढिया और आर्यसमाजीयोंकी पोल आपने खोल दी ! कई लोगों को धर्माभिमुख भी बनाया ! कितु अब ये तेरापंथी लोग दान-दयाका विरोध का झंडा उठाया है, अभी उदयपुर मे सुगनचंदजी, चंपालालजी आदि छ-सात तेरापंथी संत और दश-पद्रह सतीयां पंचायती-हारेमें प्रवचन देकर उदयपुर मे बतंगड मचा रहे हैं। ગા, મહેરવાની જર નન્હી પધારે! આદિ પૂજ્યશ્રીએ સમય પારખી ચિત્રી એાળી પૂરી થતાં જ તુત ઉદયપુર આવવા ભાવના દર્શાવી ઉદયપુર શ્રીસંઘના આગેવાને રાજી થઈને ગયા. પૂજ્યશ્રી પણ ચિ. વ. બીજ વિહાર કરી વૈશાખ સુ. બીજના મંગલપ્રભાતે ઉદયપુર શહેરમાં પધાર્યા, શ્રી સંઘે ભવ્ય સ્વાગત કરેલ, “દુશમનને દુશમન મિત્રની ગરજ સારે” કહેવત મુજબ ઢંઢિયાઓ પૂજ્યશ્રીની શાસ્ત્રીય-દેશના અને તાત્વિક–બાબતેથી પિતાના મતને ઝાંખે પડયાની દહેશત છતાં તેરાપંથીઓ ઢુંઢિયાના કટ્ટર વિરોધી એટલે પિતાના પ્રતિસ્પધીને હંફાવવા તેઓ વાણીયાશાહી–નીતિ પ્રમાણે પૂજ્ય શ્રી પાસે બપોરના સમયે આવી દાન–દયાના વિરોધી વંટોળને શમાવવા પ્રાર્થના કરી. પૂજ્યશ્રીએ બીજે દિવસે અક્ષય-તૃતીયાના પ્રાસંગિક વ્યાખ્યાનમાં અવસર્પિણ-કાળના વર્તમાન-યુગમાં શ્રેયાંસકુમારે જે દાનધર્મની પ્રવૃત્તિ કરી તે પ્રસંગને ઉપસાવી દાન-ધર્મની વિશદ પ્રરૂપણા કરી દાન-દયાના વિરોધીઓએ ઉપજાવેલ બધા કૂટ–તકેના રદીયા આપી આગમના પાઠો દ્વારા દાનધર્મની સ્થાપના કરી અને દ્રવ્યદયા-ભાવદયાનું સ્વરૂપ તેના અધિકારી કેણ! વગેરે વિગતવાર સમજાવ્યું. બપોરે તેરાપંથી શ્રાવક પૂજ્યશ્રી પાસે આવ્યા, શાસ્ત્રપાઠોની રજુઆત કરવા લાગ્યા, એટલે પૂજ્યશ્રીએ રજુ થયેલ શાસ્ત્રપાઠોના અર્થની વિકૃતિ દર્શાવી તેની સાથેના પાઠો દર્શાવ્યા. ૫૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ BUDITEENIS તેથી પ્રભાવિત થયેલ તે શ્રાવકોએ “મારે સ'તોં કે સાથ વાર્તા આપશે. જ્યા ? ' એમ * પૂછ્યું'. પૂજ્યશ્રીએ કહ્યું કે— “ નાસુમાવ સે વાત ગર્મી હમસે ર સજ્તા હૈં, વત...કળવાની બૌર બિન્ની વાંસે હમ દૂર રહતે હૈં।” આદિ તેરાપ'થી શ્રાવકે પોતાના સંતાને લઈને આવવાનું કહી ગયા. બે-ત્રણ દિત્રસ થયા પણ કાઈ આવ્યું નહીં, છતાં વ્યાખ્યાનમાં પેાતાની દાન–દયાના વિરાધની વાત છેડી નહીં, અલબત્ત પ્રથમ જેટલા જુસ્સાથી તેની રજૂઆત ન હતી. પૂજ્યશ્રી પણ અવસરે-અવસરે શાસ્ત્રપાઠો ટાંકી તેરાપ'થી-માન્યતાને ચિમકી આપતા. પૂજ્યશ્રીને આ પ્રસંગને લઈને ખીજે ચાતુર્માંસ માટે જવાનું ઠીક ન લાગ્યું. બીજું કારણ એ પણ હતું કે પૂજ્યશ્રીની સાથેના મુનિશ્રી રત્નસાગરજી મ. ની તબીયત સ. ૧૯૩૨ના ઈદાર ચામાસાથી નરમ થયેલી અને વિ. સ. ૧૯૩૪ના ઉદયપુરના પ્રથમ ચાતુર્માસમાં જ આસો વદ સાતમે સમાધિપૂર્વક કાળ કરી ગયેલ. ખીજા શિષ્ય શ્રી કેશરસાગરજી મ. ને માલવા-મેવાડ પ્રદેશની આહાર-ચર્યાં માક ન આવવાથી સંગ્રહણીના રાગ સ. ૧૯૩૫ ના ચામાસાથી લાગુ પડેલ એટલે પૂજ્યશ્રીએ ૧પૂ. શ્રી મૂળચ‘૪જી મ.ને પરિસ્થિતિ જણાવેલ, એટલે પુ, ગચ્છાધિપતિશ્રીએ મુનિશ્રી જયવિજયજી મ. અને મુનિશ્રી દેવવિજયજી મ. ને સ. ૧૯૩૮ના ફાગણ મહિને અમદાવાદથી વિહાર કરાવેલ. તેએ કપડવ’જ ચૈત્રી-એળી માટે રોકાયેલ, તે પૂજ્યશ્રી પાસે ૧ ૧ પૂજ્યશ્રી દૂર સુધી માળવા-મેવાડમાં વિચરવા છતાં પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને આદરપૂર્વક ટકાવી શકયા હતા, તેના નમૂનારૂપ આ પ્રસંગ છે, જે જે અગવા આવે કે કત વ્યમાગે ગૂય આત્રે ત્યરે ત્યારે તેઓની પોતાના નિશ્રાદાતા પૂ. ગચ્છાધિપતિના સંપર્કમાં રહેતા હતા. આ વાતની પ્રતીતિ જીના સગ્રહમાંથી મળી આવેલ પૂ. ગચ્છાધિપતિશ્રીના પેાતાને એક પ્રાચીન પુત્ર ખૂબ સ્પષ્ટ પ્રકાશ પાડે છે, તે પુત્ર ની ભાષામાં છે તેવા જ અક્ષરક્ષઃ રજુ કરાય છે. પૂ. મૂળથ’દજી માતા પૂ. શ્રી જ્વેરસાગરજી મ. પરના પુત્ર શ્રી અમદાવાદ લી. મુની મુલચ'દૃજી-સુખશાતી વરતે છે. શ્રી ઉદેપુર મુની ઝવેરસાગર્થ તમારા કા, વદ–૬ના પત્ર મળ્યા છે, વળી રૂા. ૨૦ ની ચીઠ્ઠીથી પાંચ પરત મે બીડી છે તે રૂપે આપ્યા, રૂા ૨૦૦, ડાકવાલા મરફત મગનલાલ પુજાવત–ગેાકલની ઉપર માકલી તે રૂપે આ છે 16 મો ચ ง અમદાવાદ લખનાર–મુનિશ્રી મૂલચંદજી મહારાજ પ ધ્રા ૨ ક Page #158 -------------------------------------------------------------------------- ________________ Covalen માલવામાં આવતા હતા. પણ પછી ઉદયપુર જવાનું નક્કી થતાં તે બંને ઠાણાં કપડવંજથી મોડાસા, શામળાજી, ડુંગરપુર થઈ કેશરીયાજીની યાત્રા કરી જેઠ સુદમાં ઉદયપુર પૂજયશ્રી પાસે આવવાના હાઈ ખીજે ચાતુર્માંસ કરવાનું માંડી વાળ્યું. વધુમાં પૂજ્યશ્રીને ત્યાં સમાચાર મળ્યા કે શ્રી વીતરાગ–પરમાત્માની ભક્તિ અંગેના પૂજ્યશ્રીના સચાટ પ્રતિપાદનાથી જિન-પૂજાની પ્રામાણિકતા ધ્વનિત બની હાવાથી તેમજ ગયા ચામાસાસાં અને તેની પહેલાના બીજા ચામાસામાં (પ૬ મા પાનાનુ` ટિપ્પણ ચાલુ) અને ગેાકળભાઈએ ડાકમાંથી મગાવી છે, તેનેા તમારા ઉપર કાગળ તેએએ લખી ખીડી છે. સાધુ કાણુ કાણુ છે! તે પુષુ તેની વિગત નીચે મુજબ અમદાવાદ ૧ મૂળચંદજી મહારાજ ૨ જીત વિજી ૩ ભગતીવીરેજી ૪ ગ'ભીરવીરેજી ૫ ખાંતીવીરેજી હું કમળવીરેજી ૭ ઉત્તમવીજી ૮ સેાભાગવીજી ૯ ચારિત્રવીરેંજી ૧૦ રૂપવીજેજી ૧૧ સુમતિવીજી ૧૨ — કાસિદરા લમ્બીવીએજી ભાવવી” કા કેસરવીરેજી મેસાણા દેવવીજેજી માણેકવીજેજી ડીસા દયાત્રીરેજી ભાવનગર વરધિવીજેજી કલાણવીજેજી રાજવીરેજી વળા કેવલવીન્ટેજી કલાવીજેજી લીમડી જ્ઞાનવીજેજી વીનયવીજેજી થૈભવીજેજી લુણાવાડા ગુલાબવીજેજી હરખવીજી ધ્રાંગધરા સુંદરવીજેજી નયવીરેજી પાદરા ભીખવીજેજી આગણેજ ઉમેદ્રવીન્ટેજી ખંભાત ગુણવીજેજી ૫૭ પાલિતાણા પ્રીતીવીરેજી પરતાપવીજેજી સીઆર ... ગાલેરા ઉમેદવીન્ટેજી ચતુરવીરેજી પાલણપુર તિલકવીજેજી હીરવી જી વઢવાણ રાજવીરેજી ખેડા આણુ વીજેજી વીનયવીગેજી નચર વ Page #159 -------------------------------------------------------------------------- ________________ MET BUVVEELC આર્યસમાજીની મૂર્તિપૂજા અંગેની વિરૂદ્ધ દલીલને જે જોરદાર સામને તર્કબદ્ધ રીતે પૂજ્યશ્રીએ કર્યો, તેથી ઉદયપુરના સ્થાનક માર્ગ-જૈને ખળભળી ઉઠયા છે અને તેમના મોટા વિદ્વાન સંતને ચોમાસા માટે લાવી મૂર્તિપૂજાના ખંડનની વાતની ઝુંબેશ ઉપાડવાના છે”-આદિ. આ સમાચારથી ઉદયપુરના જૈન શ્રીસંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી રીતે વિનવ્યા કે"बापजी सा ! अब तो किसी प्रकार आपको बिहार करने नहीं देगे, आपने यहाँ आर्यसमाजीयोंका मुंहतोड़ जवाब देकर जो शासनकी अपूर्व प्रभावना को है, यह तो वास्तवमें हमारे सद्भाग्य की बात है। अब यह आनेवाला झमेला तो घरमें से ही उठ रहा है ! बाहरी आक्रमण जितना नुकशान न करे उससे ज्यादा घरका जानभेदु धक्का पहुंचा सकता है। अभी इधर और काई शास्त्रीय-बातो से मुठभेड कर सके ऐसे काई साधु महाराज है नहीं ! બાપ દી વિરાગના દે” આદિ. પૂજ્યશ્રીએ સ્થાનકમાગ તરફથી થનારી શાસનની અપભ્રાજના નિવારવાની પવિત્ર ફરજ સમજી પૂ. શ્રી મૂળચંદજી મ. ની શાસન-રક્ષા માટેની આજ્ઞાને ધ્યાનમાં રાખી. વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ ઉદયપુરમાં કરવા ક્ષેત્રસ્પર્શન-આધારે વતમાનગના શાસ્ત્રીય–શબ્દોથી . - વીતાવવા ફરમાવ્યું. જેઠ મહિનામાં મારવાડ અને કચ્છમાંથી મેટા વિદ્વાન ધુરંધર ૬૦ થી ૭૦ વર્ષને અને દીક્ષા પર્યાયે પણ ૪૦ થી ૫૦ વર્ષના બે વૃદ્ધ સંતને સ્થાનકવાસીએ આગ્રડ ભરી વિનંતિ કરી ઉદયપુર ચોમાસા માટે તેડી લાવ્યા (૫૭ મા પાનાનું ટિપ્પણ ચાલુ) આ દેશમાં આ રીતે છે, મુની આતમરામજી ઠા. ૭ શ્રી અંબાલે ચોમાસુ છે ને વસનચંદજી સુધી આણે છે. તેવીજી સાધુ છે, વળી સાધુ-૪ હુસીઅર છે. ત્રણ ઉદેપુરમાં છે, તે બીજુ તમો ઈ રાપણી સૂત્ર વંચાવ જાણુ ઘણું સારૂ જેમ શાસનની શોભા વધે તેમ વરતવું ૧૧ વરત ને કેઈ બારની પરૂપણ કરે છે તે બાબત તિવચના તેજ ૧રત ૧૧ ની સંભવે છે, તે બાબત પરથએ બી છે હજુ સુધી જોવામાં આવુ નથી. ગોકળભાઈને વાત કરી, છે એએએ તમારા ઉ રને કાગળ લખી બીડે છે, તે અવે વાકેફ થજે તેના વા ઉપર ધ્યાન રાખજો પાછ! કાગળ લખજે મીતી, સં. ૧૯૩૮ ના અસાડ વદ-૧૧ મુની વીરવી જીજી એ તમને જે પુસ્તકની યાદ લખાવી છે તે પુસ્તક વરસાદ...” આ પત્ર ઉપરથી પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજ્યશ્રી પર કેટલે મમત્વ ભર્યો ભાવ રાખતા હતા ? તે સમજાય છે. પોતાના આઝાવતી સાધુઓ કોણ કયાં કયાં છે? વગેરે વિગતો પણ પ્રાણપ્રિય શિષ્ય તરીકે પૂજ્યશ્રીને જણાવી છે, બીજી પણ કેટલીક મહત્વની બાબત પૂ. ગચ્છાધિપતિશ્રીએ જણાવીને પૂજ્યશ્રી પર પિતાનું અંતર કેટલું પ્રેમાળ છે ! તે સૂચવ્યું છે. આગ50 હાર થઈ Page #160 -------------------------------------------------------------------------- ________________ DLUN તેઓએ આવતાં જ પિતાના વ્યાખ્યાનમાં “મૂર્તિપૂજા ચૈત્યવાસીઓના મગજની ઉપજ છે” “હિંસામાં પ્રભુ-મહાવીરે કદી પણ ધર્મ કહ્યો નથી” “દ્રવ્યપૂજામાં કાચું પાણી, અગ્નિ, કુલ, આદિની કેટલી બધી હિંસા છે!” “ધમ તે દયા, રૂપ-અહિંસા રૂપ હાય !” આદિ ભાવાર્થના અવળા-તર્કોથી જોશભેર પ્રચારવા માંડ્યું. પ્રતિપક્ષીની જેટલી તાકાત હોય તે બધી અજમાવી દેવાની તક આપવી સામેથી જ્યારે બખાળા કાઢતા હોય ત્યારે અવસરની રાહ જોવા રૂપે મૌન પણ વાદકળાને અજબ નમૂનો છે.” એ રીતને પૂજ્યશ્રીએ અપનાવી શરૂઆતમાં વિરોધીઓને જે કહેવું હોય તે બધું કહી દે ! એટલે પછી કમસર પદ્ધતિ પ્રમાણે જવાબ દેતાં ફાવટ રહે એવું ધારી સામેથી કહેવાતી વાતોને ઝડપી પ્રતિકાર ન કર્યો. લેકમાં સ્થાનકવાસીઓના મોટા મહારાજના તકેનો ઉહાપોહ શરૂ થયે, પૂજ્યશ્રી પાસે કેટલાક જિજ્ઞાસુઓ પૂછવા આવે એટલે પૂજ્યશ્રી એવા સજજડ તર્કબદ્ધ પુરાવા અને શાસ્ત્રના પાઠ સામે મુકી સચેટ રદીયા આપે એટલે તે જિજ્ઞાસુઓ ફરી સ્થાનકવાસી મહારાજ પાસે જાય, ત્યાં નવી દલીલે સાંભળી વળી પાછા પૂજ્યશ્રીની પાસે આવે આમ અસાડ સુ. ૧૫ સુધી વાત ડેળાવા દીધી. આની પાછળ પૂજ્યશ્રીની ગંભીર દીર્ધદષ્ટિ એ હતી કે જે પ્રથમથી ભડભડાટ શાસ્ત્રપાઠોની રજૂઆત સાથે તેમની વાત ખંડન કરવા માં આવે તે કદાય સામેવાળા અહીં આપણી દાળ નહીં ગળે એમ ધારી “અમારે ઝંઝટમાં નથી પડવું” “અમે ચર્ચામાં નથી માનતા ! ” “જેને સાચું સમજવું હોય તે અમારી વાતને વિચારે” આદિ શબ્દછળની પાછળ પિતાની ભ્રામક માન્યતાઓને ઢાંકપિછોડો કરી વિહાર કરી જાય તે વાતનું ચગ્ય નિરાકરણ ન આવે એટલે પૂજ્યશ્રીએ ચૌમાસી ચૌદસ સુધી વાતને જાણીને ડે બાવા દીધી. વાતને બહુ ચગવી નહીં, તેથી સામાવાળા જરા જોરમાં રહે અને અહીંથી ખસે નહીં. અસાડ વદ ૫ લગભગથી પૂજ્યશ્રીએ પદ્ધતિસર સ્થાનક-માગીઓના એકેક મુદ્દાનું ક્રમસર દલીલે—શાસ્ત્રપાઠોની રજુઆત સાથે નિરસન કરવા માંડ્યું. સ્થાનકમાર્થીઓને માન્ય બત્રીશ આગમ પૈકી શાસ્ત્રપાઠો એક પછી એક રજુ કરવા માંડયા. સંધમાં ચર્ચા ખૂબ જ રસપ્રદ નિવડી અભિનિવેશવાળા ગણત્રીને માણસો સિવાયની મોટાભાગની ભેળી જનતા સત્ય-તત્વના નિર્ણયની દિશા તરફ પૂજ્યશ્રીના સચોટ તર્ક અને શાસ્ત્રપાઠોથી વળવા માંડી. પરિણામે પર્વાધિરાજ પર્યુષણ-મહાપર્વના ત્રણ અઠવાડિયા અગાઉ સેંકડોની સંખ્યામાં સ્થાનક-માગીએ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા. Page #161 -------------------------------------------------------------------------- ________________ K, TUŽUJEN & S પછી મુહપત્તિી બાંધવાની બાબત, ધવણના પાણીની વાત, વાસી-વિદળની અભક્ષ્યતા, પાત્રે પડયું તે સાધુને ખપે’ની વાતને થતે દુરૂપયેગ આદિ બાબત પર જોરદાર સચેટ દલીલ દ્વારા પ્રકાશ પાથર્યો અને ઘણું સ્થાનક માગીએ પૂજ્યશ્રીની સમજાવટ-લિથી મિથ્યાત્વને ત્યાગ કરી પ્રભુશાસનની મર્યાદામાં આવવા ઉજમાળ બન્યા. પર્વાધિરાજ શ્રી પજુસણ–પર્વની આરાધના ટાણે ઉદયપુર શ્રીસંઘમાં અનેરી જાગૃતિ આવી, કેમકે નવા જોડાયેલ સ્થાનકમાગ–કુટુંબના ચઢતા ભાવેહલાસથી શ્રીસંઘમાં આરાધનાને ઉલ્લાસ પ્રબલ રહ્યો. ચોસઠ-પ્રહરી પૌષધ, અઠ્ઠાઈની તપસ્યા શ્રી કલ્પસૂત્રના રાત્રિ-જાગરણ અને વહેરાવવાના ચડાવા તેમજ સ્વપ્ન ઉતારવા આદિની ઉછામણીઓ અભૂતપૂર્વ થવા પામી. સંવત્સરી મહાપર્વની આરાધના પ્રસંગે કષાયોનું વિસર્જન અંતરથી કરી સર્વ જી સાથે મિત્રીભાવના આદર્શ નમૂના રૂપે પ્રભુશાસનના સર્વવિરતિ-ધર્મનું પાલન એજ યથાર્થ આરાધનાને સાર છે” એ જણાવી પ્રભુશાસનની માર્મિકતા સમજાવી. પરિણામે આરાધક-પુણ્યાત્માઓને અપૂર્વ ભાલાસ જાગૃત થયે. આ માસામાં અનેકાનેક ધર્મકાર્યો પૈકી કેટલાક વિશિષ્ટ ધર્મકાર્યોની નેધ ઉદયપુરના પ્રાચીન ઈતિહાસની લઘુ પુસ્તિકામાં આ પ્રમાણે મળે છે. ૦ “સાગરશાખાના પ્રભાવક-મુનિપુંગવે દ્વારા સ્થપાયેલ ચૌગાનના વિશાળ-જિનાલયમાં પ્રભુભક્તિ અંગે ભાલ્લાસની વૃદ્ધિ થાય તેવા સુંદર ચાંદીના કળશ-હાંડા વગેરે સુંદર ઉપકરણની ગોઠવણ શ્રાવકેને ઉપદેશ આપીને પૂજ્યશ્રીએ કરાવી. ૦ જ્ઞાનપંચમીએ જ્ઞાન ગોઠવવા માટે દર વર્ષે ખપ લાગે તેવા ચંદરવા, પુંઠીયા, લાકડાનું ચઢ-ઉતરવાળું સ્ટેન્ડ વિવિધરંગી સુંદર રૂમાલ વગેરે સામગ્રી શ્રીસંઘ દ્વારા તૈયાર કરાવી. ૦ શ્રી ગોડીજી-મહારાજનું તિલક જીર્ણ થયેલ હોઈ રત્નજડિત સુંદર કારીગરીવાળું નવું તિલક બનાવડાવ્યું. ૦ રત્નના પ્રતિમાજીને પધરાવવા માટે સુંદર મકરાણાનું શિલ્પકલાવાળું ભવ્ય સિંહાસન તૈયાર કરાવીને ગેડીજી મ.ના દહેરાસરે પધરાવ્યું, જેમાં રત્નના પ્રતિમાજી વ્યવસ્થિતપણે પધરાવ્યા. ૧ નાની-મોટી પંચતીર્થી–વિશી ધાતુમૂતિઓના અભિષેક વખતે આશાતના ટાળવા માટે સુંદર પિત્તળનું સિંહાસન (નાળચાવાળું) ગેડીજી મ.ના દહેરાસરમાં પધરાવ્યું. TITUTI VIKA Bટા પણ પોતાની એક Page #162 -------------------------------------------------------------------------- ________________ શિકIR 1 / 022070 ૦ ચૌગાનના દહેરે બિરાજમાન આવતી વિશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ પ્રભુ ભગવાનના કુંડલ વ્યવસ્થિત ન હઈ શ્રાવકોને ઉપદેશ આપી રત્નજડિત સેનાના સુંદર કુંડળ તૈયાર કરાવ્યા. આવા બીજા અનેક ધર્મકાર્યોથી ચાતુર્માસ ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં પૂરું થવા આવ્યું. પણ આસો વદ દશમ લગભગથી પૂજ્યશ્રીને તાવ આવવા લાગે, યેગ્ય ઉપચાર કર્યા છતાં તાવે ઉગ્ર સ્વરૂપ લીધું, કારતક સુદ આઠમે ડાબા પગમાં પીડી બાજુ કંઈક ગાંઠ જેવું થયું– જેની વેદનાથી પણ તાવ વધી ગયે. દેશી નિર્દોષ વનસ્પતિ લેપ આદિના ઉપચાર શરૂ કર્યો, પણ શાતા ન થઈ. ચાતુર્માસપરાવર્તનનું કાર્ય જેમ તેમ પતાવ્યા પછી કા. વ. ત્રીજ લગભગથી વેદના વધી ગઈ. . આ અંગે પૂજ્યશ્રીને વિહાર કરવાની ભાવના છતાં વિહાર ન થઈ શકે અને એક જ ક્ષેત્રમાં કારણસર ચાતુર્માસ ઉપરાઉપરી કરવાં પડયાં, પણ શેષ-કાળમાં ગ્રામાનુગ્રામ વિચરાય તે ઠીક ! એ ભાવના પૂજ્યશ્રી પૂ. ગચ્છાધિપતિશ્રીને અમદાવાદ પત્રદ્વારા જણાવેલ. આ બધી વિગતની ઝલક પૂ. મૂલચંદજી મ.ના સં. ૧૯૯ના કા. વ. રના લખાયેલા પત્રમાં પણ જાણવા મળે છે, જે પત્ર અક્ષરક્ષ નીચે મુજબ છે. “શ્રી અમદાવાદથી મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજે. શ્રી ઉદયપુર મુનિ ઝવેરસાગરજી તમારો પત્ર સુ. ૧૨નો પિતા છે. સમાચાર જાણ્યા છે હમારી ચિઠ્ઠી મેડી તમારા હાથમાં આવી તેના કારણ વિષે તથા ચિઠ્ઠી લખાઈ નહીં તેના કારણ લખ્યાં તે જાણ્યાં. આપના શરીરમાં તાવ ને પગમાં ગાંઠના દરદની હકીક્ત જાણું દિલગીરી છે, પણ પૂરવ સંચિત ઉદે આવે છે, વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે, પણ એસડ ઉપચાર સારી રીતે કરો, કાંઈ જોઈએ તો સુખેથી મંગાવજો. જે એક-દો કામ કે વાસ્તે તમને લાગે છે, તે સારૂ તમારી ધ્યાનમાં ખટક છે, પણ શરીરની કુરતી બિગયાથી વિહાર થઈ શકતું નથી તે વિષે લખ્યું તે જાણ્યું, ખરી વાત છે. સમજુને ચીવટ હોય જ! હવે તમારા શરીરની પ્રકૃતિને દર એકાંતરે અથવા એથે દહાડે ખબર જીણું છે? તમારી પ્રકૃતિ સુધરે ત્યાં સુધી લખ્યા કરવી. Sચ Gિ: - Page #163 -------------------------------------------------------------------------- ________________ BUSVĒTEURS અમને તમારા કાગલ નહી આવવાથી વધારે ફીકર ઉત્પન્ન થાય છે, માટે કાગળ લખ્યા કરવાના છે, એસડ ખરાખર કરવુ. જે એ કામ છે તેને હાલ અવસર નહી, તેટલામાં જાણજો દયાનંદ સરસ્વતી કયાં છે! તે લખજો !!” ઉપરી આ પત્રમાં તે વખતના સંવેગી સાધુઓમાં સહુના નાયક શિરમાર અનેક સાધુઓના પૂ. શ્રી મૂલચંદજી મહારાજ પોતે ગચ્છાધિપતિ છતાં-પૂ. અવેરસાગરજી મ. પ્રતિ કેટલા વાત્સલ્યભાવ દર્શાવે છે! કેટલી ચીવટ ધરાવે છે? વગેરે વિગતા સ્પષ્ટ જાણવા મળે છે. આવા જ એક બીજો પત્ર પૂ. શ્રી મૂળચંદુજી મ.ના ઉપરના પત્રના અઠવાડિયા ` પછી જ લખાયેલ પ્રાચીન સ'ગ્રહમાંથી જડી આવ્યે છે. “ શ્રી અમદાવાદથી લી. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચો. શ્રી ઉદયપુર સુનિ ઝવેરસાગરજી તમારા પત્ર વદ ૮ના પેતે. વાંચી સમાચાર જાણ્યા, વળી લખવા તમેા બહુ જ દવાઈ કરૂ છે, ઘેાડી કસર છે, મટેથી માગશર સુદ-૨ ઉપર વિહાર કરવાના વિચાર છે તમેા જ્યારે વિહાર કરે તે દહાડે ખબર આપજો મને અમારે પછી કાગળ કયાં લખવેા ? તે ખબર આપજો, કાના સરનામે, કાના ઠેકાણે ? તે લખજો + + + તમારા વિચાર સિદ્ધાચલજી આવવા બાબત કેવા છે? તે જણાવશે। ? દયાનંદ સરસ્વતિજી હજી તમારી બાજુ છે, તે જાણ્યું દરેક ઠેકાણે તેાફાન કરે છે, માટે તે જૈતની નિંદા ન કરે, તેવા વખત તમારે તૈયાર રાખવે. ચાપડીએ પહોંચી નથી તે લખ્યું તે જાણ્યું, પે ટ તે ખખર આવ્યે જાવીશું, પણુ રષ્ટિર કરાવી છે, ઠેકાણુ ભૂલ છે ઓફિસમાં તજવીજ કરવા તમાકુવાળાને કહ્યું છે, ગાડીછના બદલામાં આદેસરજીનુ કયુ" છે, તે ઈાં મુનિ ભગતિવિષેજી આદિ સરવે ઠાણા-૧૨ છે, તે નીતિવિજેજી તથા કમલવિજેજી તથા ખાંતિવિષેજીએ વિહાર કર્યાં છે, નીતિવિષેજી, કમલવિજયજી કપડવંજ તરફ ગયા છે તે જાણજો. કાગળ પાંચે પાછે! કાગલ લખો સ' ૧૯૩૯ના કારતક વદી ૧૦ વાર ભામે "" તમારા સેવક ગાલની વંદા વાંચો ” ( આ પછી આ કાગળ લખનાર ગાકળભાઈ એ પેાતાની અંગત કેટલીક વાર્તા લખી છે) આ ક Page #164 -------------------------------------------------------------------------- ________________ LES BUYUM આ પત્રથી પૂજ્યશ્રીએ વિશિષ્ટ યોગ્ય ઉપચાર કરી તેમાં માગ. સુ. ૨ વિહાર કરવાની તૈયારી કરી હોય તેમ લાગે છે. પણ પગે ગાંઠ પૂરેપુરી શમી ન હતી અને શ્રી સંઘે પણ મૌન એકાદશી જેવા મહાપર્વની આરાધના કરાવવા ખૂબ આગ્રહ કર્યો તેથી માગ. સુ. ૧૫ સુધી સ્થિરતા કરી. માગ. વદ બીજે પૂજ્યશ્રી ગોગુંદા-સાયરા થઈ ભાણપુરાની નાળે થઈ રાણકપુર તીર્થની યાત્રાએ પધાર્યા ત્યાંથી ઘાણેરાવ, મૂછાલા મહાવીરજીની યાત્રા કરી દેસૂરી તરફ વિચરી મહા વદમાં શાહપુરા પધાર્યા. ત્યાં દયાનંદ-સરસ્વતીના જોરદાર પ્રવચનથી ભ્રમિત થયેલ જનતાને સત્ય-માર્ગ દર્શાવવા પૂજ્યશ્રીએ ડી સ્થિરતા કરી, ફાગણ સુદ દશમ લગભગ * અજમેર પધાર્યા, અજમેરમાં પૂજ્યશ્રીએ ફાગણ માસી કરી, એમ પૂજ્યશ્રી પરના પૂ. ગચ્છાધિપતિ મૂળચંદજી મ.ના - નીચેના પત્રથી જણાય છે. શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચજો શ્રી અજમેર મુનિ ઝવેરસાગરજી તમારી ચિઠ્ઠી સુ. ૧૧ ની પિચી + + + + બીજુ તમને વાતચીત કરી હોસે સો જવાબ આવે એ માલુમ હોગી મિતી સં. ૧૯૩૯ના ફાગણ સુ. ૧૩ બુધવાર * બે વાત પ્રાચીન સંગ્રહમાંથી જડી આવેલ નીચેના પત્રથી વ્યક્ત થાય છે. श्री उदयपुर पूजारी चमनाजी गुजरगोड श्री बांदावाडासु लि. मुनि झवेरसागरकी सुखशाता ...मैं आज दिने यहां आया हूँ परसुं सु. १० श्री अजमेर पहुंचेगा। वहां सर्व हाल क्या है, से लिखजो और मंदिरों की पूजा-सेवा ठीक रीतिसे करजो xxxxxx xxxx और मेरे नाम की चिट्ठीयां आइ हो वह सब सा. कल्याणजी कोठारीने देइने कहेजो के अजमेर पहोचाडना। मने रस्तामा दिन लागा तेनु कारण के सायपुरे होकर मै यहां आया हु, दयानंद सरस्वती पण सायपुरे થા, તેથી ટિન-૨ તિહાં રા ય X XX X x X X मेरी तरफ से सुखशाता पूछना समाचार पूछे सुखशाता कहे देजा पत्रको उत्तर जलदी अजमेर भेजजो। સરનામે કી રીતિ કોટડીમેં શેઠ ગુલાબચંદજી ભગવાનની દુકાન પુગે. શ્રી અજમેર સં. ૧૯૩૯ ફાગુણ સુદ ૮ વાર શુકર દ. પોતે Page #165 -------------------------------------------------------------------------- ________________ SESSU VEURE આ પત્રમાં કેટલીક અંગત ગુપ્ત રહસ્યભૂત વાતે પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને ગંભીર સમજી જણાવી છે આ ઉપરથી પૂજ્યશ્રીનું કેવું ઉદાત્ત વ્યક્તિત્વ હશે? તે પૂ. ગચ્છાધિપતિશ્રીના આ પત્રથી સમજાય છે. વળી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. એ અજમેર ફાગણ-માસીની આરાધના કર્યા પછી આસપાસના ક્ષેત્રોમાં વિચરવાની ભાવનાથી પૂ. ગચ્છાધિપતિશ્રીની રજા મંગાવી હશે. તેમાં નીચેના પત્રથી સમજાય છે. આજ્ઞાની રાહ જોવામાં તેઓએ ચોમાસી પછી પાંચ દિવસ વીતાવ્યા હોય તેમ લાગે છે. શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચ. શ્રી અજમેર મુનિ ઝવેરસાગરજી-જતા તમારી ચિઠ્ઠી + + પહોંચી હકીકત જાણી + + + વિહાર કરકે દેવલી કી છાવણી તરફ જાઉંગી લિખા હૈ ઠીક + + + આગે વિહાર + + હોગા સે લિખશે. આત્મારામજી ઠા–૧૩ શેમરત હોકર બીકાનેર તરફ વદ-૭ મું વિહાર કરેગે * * * ઔર આત્મારામજીને વડોદરા વાળા હસવિએ આદિ ઠા.-૩ મું માસ x x x ઈસ તરફ ભેજા હૈ + + + + + + + મિતી ૧૯૩૯ ના ફા. વ. ૫ ગુરુ ચિઠી કા જવાબ વિસ્તારસે દેણ વીરવિજેની વંદના + + + કાગળ પહોંચે તુરત જવાબ લખશે " આ પત્રમાં પૂ. શ્રી ઝવેર સાગર મ. પ્રતિ પૂ. ગચ્છાધિપતિશ્રીને હૈયાને ભાવ બહુ સ્પષ્ટ રીતે હેતાળ વલણવાળે દેખાય છે. બીજી પણ ઘણી બાબતો આ પત્રમાં ચચી છે. પણ અહીં અપ્રસ્તુત હેઈ તેને ઉલ્લેખ કર્યો નથી. આ રીતે પૂ. ગચ્છાધિપતિશ્રીના હાર્દિક મમતાભર્યો વ્યવહારથી માનવંતા-પતા પૂ. શ્રી ઝવેર સાગરજી મ.શ્રીએ અજમેરમાં લગભગ બે અઠવાડીયાની સ્થિરતા કરી હોય તેમ લાગે છે. ત્યાર બાદ પૂજ્યશ્રી અજમેરથી કેકડી વગેરે થઈ કેટા શહેરમાં ચૈત્રી ઓળી ધામધૂમથી કરાવી. બુંદી થઈ રામપુરામાં અખાત્રીજ પર ત્યાંના શ્રીસંઘના આગ્રહથી પધાર્યા. ત્યાં જિનેન્દ્ર ભક્તિ મહત્સવ ઠાઠથી છે, તે કારણે ત્યાં સ્થિરતા થઈ ત્યાંથી વૈશાખ વદ પાંચમ લગભગ પૂજ્યશ્રી ઝાલાવાડ-પાટણ તરફ વિહાર કર્યો. આ નેંધ નીચેના પત્રમાં પણ મળે છે. » શ્રી ઉદેપુર પુજારી ચમનાજી શ્રી કેટા-રામપુર સે લી. મુનિ ઝવેરસાગરકી સુખશાતા વાંચના ઈહાંશ્રી દેવ-ગુરૂ કૃપાસે આનંદ હૈ ઔર મેં ચિઠ્ઠી એક શ્રી કેકડી સું તુમને ભેજી, થી તેને ઉત્તર આવ્યો નહિ, ફેર બુંદી સે પણ લિખી થી + + + Page #166 -------------------------------------------------------------------------- ________________ HOOVER જો તમારે ચિઠ્ઠી લિખને કી ઈચ્છા હવે તો શ્રી ઝાલરા પાટણ લિખજો મેં યહાં સે દિન૪ ૪ ૪ સેમે વિહાર કરે કે ઝાલરા પાટણ પહુંચુંગા ઠેકાણા શેઠજી ગણેશદાસજી દોલતરામજી કી દુકાનકા કરેગા તે મુઝે પહેાંગી + + + દેવ પુન વગેરે કામ કાજમે હુંશીયારી રાખજે + + + + + ઔર જો કેઈ શ્રાવક-શ્રાવિકા વગેરે મેરી તરફ સમાચાર પૂછે તેને સુખશાતા કહેજે સંવત ૧૯૩૯ વૈશાખ વદ ૩ બુધવાર લિ. ઝવેરસાગર મુ. કેટા-રામપુરાસે” ત્યાં વૈશાખ વદ ચૌદશના વ્યાખ્યાનમાં ઉદયપુર શ્રીસંઘના આગેવાન-શ્રાવકોએ ભાવભરી આગ્રહ-પૂણે વિનંતિ કરી કે ની સા ! બાપ તો માને છેક ૧ર વલ્યા માવા ! ઘર ! મી' હીંનાવાં? | जडीयांरी ओलमे मदिर के शिखर पर ध्वजादंड पुराना हो गया था सो नया कराया है ! प्रतिष्ठा वास्ते आपको पधारना पडेगा. પૂજ્યશ્રીએ ઘણું આનાકાની કરવા છતાં છેવટે ઉદયપુરના શ્રીસંઘે જ બોલાવી. પૂજ્યશ્રી જે. સુ. ૩ વિહાર કરી જે. વ. પ લગભગ ઉદયપુર પહોંચી ગયા. તુ જે.વ. ૭ થી ઓચ્છવ ચાલુ કરી શ્રીસંઘે ઠાઠથી જે. વ. ૧૩ના મંગલ-મુહુર્ત પૂજ્યશ્રીના વાસક્ષેપ સાથે નૂતન-વજ-દંડારોપણ કરાવ્યું. પૂજયશ્રીએ પણ અવસરચિત સમજી વિ. સં. ૧૯૯નું ચાતુર્માસ ઉદયપુરમાં કર્યું. પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસ ડારણવશ ઉપરાઉપરી કરવા પડ્યાં, પણ પૂજ્યશ્રીએ સંયમ-ચર્યાની સાવચેતી, દોષ-રહિત આહારની ગવેષણ તથા ગૃહસ્થને વધુ પડતા પરિચયના અભાવ આદિ શાસ્ત્રીય-યણાથી પિતાનું અને સાથેના સાધુના સંયમી-જીવનને નિર્મળ રાખવા ચેક સાઈભર્યો પ્રયત્ન કર્યો હતો, ભાવીયેગે અષાઢ વદ ચોથની રાત્રે મુનિ કેશવસાગરજી મ. ને પેટનું દર્દ અસહ્ય ઉપડ્યું, જેથી તાત્કાલિક બાહ્ય-ઉપચાર કર્યા. બીજે દિવસે દેશી-વૈદ્યની દેખરેખ તળે ઉપચારો શરૂ કર્યા, પણ કે'ક તેવા વિશિષ્ટ ભાવી સંકેતના કારણે કેશવસાગરજી મ. ની તબિયત દિન-પ્રતિદિન ક્ષીણ થવા લાગી, ખેકની રૂચિ ઘટી ગઈ, દાહજવર જેવું થવાથી ખૂબ જ અસાતાને ઉદય થયો. આ વખતે પૂજ્યશ્રીએ આરાધના પય, સંથારા પયત્નો, ચઉસરણ પયને, આઉર-પચ્ચકખાણ પયનો તથા પંચસૂત્ર (પ્રથમ અર્થ સાથે) વ્યવસ્થિતપણે સમજાવી આરાધનાનું બળ આપવા સતત પ્રયત્ન કર્યો. અષાડ વદ ૧૧ ની રાત્રે પ્રતિકમણ પછી સંથારા–પિરસી ભણવી એકદમ છાતીમાં મુંઝવણ થવા લાગી. પૂજ્યશ્રીએ નાડી અને આંખોની સ્થિતિ જોઈ શ્રાવકોને સાવચેત કરી દીધા. Page #167 -------------------------------------------------------------------------- ________________ V ÕUÜLEENRE ક બધાએ સામુદાયિક શ્રી નવકારમહામંત્રને ઘેષ શરૂ કર્યો, છેવટે સવા દશ વાગે લગભગ કેશવસાગરજી મ. સ્થૂળ-દેહ છોડી પૂજ્યશ્રીના છેલ્લી ઘડીના કાનમાં કહેવાતા શ્રીનવકાર મહામંત્રને સાંભળતાં બન્ને હાથ જોડી સહુને ખમાવતા કાળધર્મ પામ્યા. સકળ સંઘમાં શોકની લાગણી ફેલાઈ પૂજ્યશ્રીએ પણ પુખ્ત વયે દીક્ષા લઈને અગિયાર વર્ષથી પોતાની તબિયત ઢીલી છતાં દરેક રીતે સેવાભક્તિ કરનાર એક પુણ્યાત્માના સ્વર્ગવાસથી જરા હૈયે કં૫ અનુભવ્યું, પણ સંસારની ઘટમાળ અને જન્મ-મરણની અવિરત પરંપરાને વિચાર કરી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા, અને સ્વર્ગત મુનિની સંધમારાધના, તપસ્યા, સેવા ભક્તિ આદિ ગુણોની અનુમોદનાના ભાવથી માનસિક-ધીરતા કેળવી. મહાપારિષ્ઠાપનિકાને કાત્સર્ગ કરી પૂજ્યશ્રીએ શ્રાવકને ભળાવ્યા, પછી શ્રાવકેએ ચિત કર્તવ્ય કરી ઉપાશ્રયમાં નીચે બધા દર્શન કરી શકે તેવી જગ્યાએ દર્શનાર્થે બિરાજમાન કર્યા. રાતોરાત સુંદર જરીયાન પાલખી બનાવી સવારે ૭ વાગે ભવ્ય સ્મશાન યાત્રા “ જય જય નંદા જય જય ભદ્રદા”ના બુલંદ ઘોષ સાથે સંઘ કાઢી અને મેગ્ય પવિત્ર ભૂમિએ ૧ના વાગે ચંદનના સુગંધી કાની ચિતા બનાવી હજારેના ચઢાવા દ્વારા અગ્નિ સંસ્કાર કરી શુદ્ધ થઈ પૂજ્યશ્રી પાસે મેટી શાંતિ સાંભળવવા આવ્યા. પૂજ્યશ્રીએ પણ મૃતક શરીરને લઈ ગયા પછી સાધુને ઉચિત અવળા દેવવંદન આદિ ક્રિયા કરી સકળ સંઘ સાથે દેવવંદન ચૌમુખ પ્રભુજી પધરાવી કર્યા, તે દેવવંદનાની સમાપ્તિ વખતે સ્મશાનયાત્રાએ ગયેલા પુણ્યવાને પણ આવી ગયેલ, તેઓએ મેટી શાંતિ અને આ પ્રસંગે પૂજ્યશ્રીની મામિક વૈરાગ્યભરી દેશના સાંભળી ધર્મકાર્યોની આચરણ માટે ગંભીર પ્રેરણા મેળવી. પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી સંઘે ગેડીજી મહારાજના દહેરે અષાડ વદ ૧૩ થી અષ્ટાનિકા મહોત્સવ કરવા વિચારેલ, પણ સંગ એવા ઉપસ્થિત થયા કે મહોત્સવમાં ઢીલ કરવી પડી. ચૌગાનના દહેરાસરેની સ્થાપના સાગર-શાખીય મુનિ ભગવતેની પ્રેરણાથી થયેલ હોઈ ત્યાંની વ્યવસ્થામાં પૂજ્યશ્રી દેખરેખ વધુ રાખતા હતા. તેથી વિ. સં. ૧૮૬૨માં શ્રી મુનિશ્રી ભાવસાગરજી મ.ને ઉપદેશથી શાસન-નાયક તીર્થંકર પ્રભુ મહાવીર–પરમાત્માની દેરીની હવાડામાં તે વખતના સંજોગોને અનુસરીને સ્થાપના કરેલ, પણ પાછળથી તે જગ્યા દર્શનાથી એને અનુકૂળ ન રહી, એટલે આશાતના વિગેરેના ભયથી સં. ૧૯૯૭ માં ચૌગાનના દહેરાસરના વિશાલ ક્ષેત્રમાં શ્રી શાંતિનાથજી પ્રભુના દહેરાસરની પાસેની જમીન નક્કી કરાવી પૂજ્યશ્રીએ કામ શરૂ કરાવેલ, પણ સંજોગવશ તે કામ ઢીલમાં પડેલ, છેવટે સં. ૧૯૩૮ માં આર ગોળ હોકર ) Page #168 -------------------------------------------------------------------------- ________________ Borde ચેમાસામાં વિશિષ્ટ-પ્રેરણા આપી આરસ પાષાણુ જોધપુરી પાષાણ, વગેરેની તજવીજ ગઠવી સારા સેમપુરા મિસ્ત્રીને ચિત્તોડથી બોલાવી સં. ૧૯૩૯ના માગશર મહિનેથી ધમધોકાર કામ શરૂ કરાવેલ, તે જિનાલયમાં પ્રતિમાનું કાર્ય મા શીવ્ર ન્યાયે પૂજ્યશ્રીએ શ્રા. સુ. ૧૩ નું વિશિષ્ટ મુહૂર્ત કાઢી શ્રી સંઘને તે પ્રતિષ્ઠા કરાવવા પ્રેરણા આપી, તેથી તે પ્રતિષ્ઠા-મહત્સવ ભેગે પૂ. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે ઓચ્છવ પણ કરાવવા પૂજ્યશ્રીએ સૂચવ્યું. શ્રીસંઘે પૂજ્યશ્રીની આજ્ઞા વધાવી લીધી, ધામધૂમથી શ્રા. સુ. પથી પ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ. આ મહોત્સવમાં પૂજ્યશ્રીએ સંઘના આગેવાનોને પ્રભુ-ભક્તિના આદર્શ મહિમા અને યચિત કર્તવ્યની મર્યાદાના વિશિષ્ટ-ઉપદેશથી પ્રેર આપી ઉદયપુરના સ્થાનિક-જિનાલમાં શ્રાવકે સ્વયં જાતે પ્રભુ ભક્તિ કરે અને મેવાડના ગામમાં જિનાલયમાં થતી આશાતનાના નિવારણ માટે આઠ દશ શ્રદ્ધાળુ ભક્તિવંત ભાઈ ને નીમી દર મહિને ૮ દિવસ આસપાસના ગામમાં જઈ આશાતના નિવારણની પ્રેરણા આપી રીકંદરે શ્રીસંઘમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અપૂર્વ ભાલ્લાસ સાથે વિવિધ તપસ્યાઓ અને ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયેલ. વિ. સં. ૧૯૩૯ના આ ચાતુર્માસ અંગે ઉદયપુર શ્રીસંઘ તરફથી પ્રકાશિત પ્રાચીન એતિહાસિક પુસ્તક (પા. ર૯)માં નીચે મુજબના ધાર્મિક કાર્યોની નોંધ મળે છે ચૌગાનના દહેરાસરજી પાસેની ધર્મશાળા જીર્ણ થઈ રહી હતી તેને તથા કંપાઉન્ડને ફરતો કોટ પણ વેરવિખેર થવા પામેલ, આ બંનેનો જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીની પ્રેરણાથી થયો. વળી આસો મહિનામાં ચૌગાનના દહેરાસરે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી નવપદજી મહારાજની ઓળીની આરાધના સામૂહિક રીતે ધામધૂમથી થઈ. પારાધકોને ભાવલાસ પૂજ્યશ્રીની તાત્વિક દેશનાથી વધવાના પરિણામે શ્રી નવપદજીની ઓળીજીના પાછલા ચાર દિવસમાં નવ છોડનું ભવ્ય ઉજમણું ચૌગાનના દહેરાસરના બહારના ચેકમાં બંધાયેલ ભવ્ય મંડપમાં ગોઠવાયું. ધર્મપ્રેમી-જનતાએ હજારોની સંખ્યામાં જ્ઞાન-દર્શન ચારિત્રના વિવિધ ઉપકરણ-સામગ્રીને નિહાળી તપ ધમની ખૂબ અનુદના કરેલ. શ્રી ગોડીજી મહારાજના મૂળનાયક પ્રભુજીને રોજ ધારણ કરાવી મારાધકોને ભાલાસ વધે તે હેતુથી સુંદર મુકુટ કુંડલ પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થઈને પૂજા ભણાવી અભિષેકની વિધિપૂર્વક ચડાવરાવ્યા. - heInwાથી =કઈ જી આપવા નક છે વર: રિતરિક Page #169 -------------------------------------------------------------------------- ________________ otec QS આ ઉપરાંત સાગરશાખીય મુનિભગવંતાની પ્રેરણા અને ઉપદેશથી સ્થપાયેલ જ્ઞાન ભ'ડારમાં તેમજ ગાડીજી-મહારાજના દહેરાસરના ભંડારમાં અણુવપરાયેલ તથા જૂના થઈ ગયેલ ચંદરવા–રૂમાલ વગેરેના નિકાલ કરાવી તેના જરી વગેરે માલને વ્યવસ્થિત કારીગર પાસે કઢાવી તેના સદુપયેાગ રૂપે શ્રાવકોને પ્રેરણા આપી જ્ઞાનભક્તિ અને પ્રભુભક્તિ માટે નવા રૂમાલે ચંદરવા વિગેરે પૂજ્યશ્રીએ ખનાવડાવ્યા. સ. ૧૯૩૮ના ચાતુર્માંસ દરમિયાન પૂજ્યશ્રીને કફના વ્યાધિ અને શીતવર અવારનવાર આસા મહિનાથી ખૂબ હેરાન કરવા લાગ્યા, કાર્તિક પૂર્ણિમાએ ચાતુર્માંસ પિરવતન કરી કા. વ. ૭ પૂજ્યશ્રીએ ભીલવાડા તરફ વિહારની તૈયારી કરેલ, ત્યાં સુગનભાઈ સંચેતીની દીક્ષાગ્રહણ કરવાની ભાવનાથવાથી સાધ્વીજી પ્રશમશ્રીજી મ.ના સમુદાયના રત્નપ્રભાશ્રીજી મ.ને સાથે લઈ કારતક વદ પાંચમે પૂજ્યશ્રી પાસે વ્યાખ્યાન પછી મળ્યા. અને પોતાની ભાવના વ્યક્ત કરી અને સારા મુહૂર્તે આપશ્રીના શુભ હસ્તે મારે સયમ સ્વીકારવુ છે તેની વિનતિ કરી. પૂજ્યશ્રીએ સંઘના આગેવાનાને મેલાવી દીક્ષાથી -ખહેનના કુટુંબ વગેરેની તપાસ કરી ધર્મ –શાસનની શાભા વધે તે રીતે શ્રીસંધને દીક્ષા મહેાત્સવ કરવા પ્રેરણા કરી. કા.વ. ૧૦ ના રાજ ફરીથી ઢીક્ષાના મુહૂત માટે આવેલ સુગનબાઇને પૂજ્યશ્રીએ જણાવ્યું કે " जीवन को प्रभुशासन की मर्यादा में स्थिर करना जरुरी है, विना उसके संयम कभी सफल नहीं होता ! वैराग्यवृत्ति को समजदारी के साथ पहचानने की चेष्टा करो। अनित्यभावना - अशरणभावना का निश्चित चिंतन संयम - धर्मकी परिपुष्टि के लिए आवश्यक है, ऊर्मिओं के तूफान में संक्षुब्ध न हों। साध्वीश्री म का परिचय ठीक ઢળસે જે ગીવન જો નવે ચો મેં ન્યૌછાવર વરના નરી હૈ, ટીજ તૈયારી જો હૈ મૈં !”—આદિ સુગનબાઈ એ પેાતાની ભાવનાને વ્યક્ત કરવાના પ્રસંગે છેલ્લા ૧૫–૨ વર્ષોંથી જીવનને પ્રભુશાસનની મર્યાદાને અનુરુપ બનાવવા શક્ય પ્રયત્ન કર્યાં છે, કુંટુબીઓ તરફથી કરાયેલી કડક કસોટીમાંથી પસાર થઈને વૈરાગ્યની ભૂમિકા દૃઢપણે મેળવી છે. પૂ. સાધ્વીજી મ. ના પિરચય પણ વ્યવસ્થિત રીતે કર્યાં છે વગેરે ખુલાસા જણાવી પૂજ્યશ્રીના મનને સંતુષ્ટ કર્યું. પૂજ્યશ્રીએ માગશર સુદ બીજનુ આંખિલ કરી શ્રી મહાવીર પ્રભુ સમક્ષ સા! બાંધી માળા શ્રી નવકારની ત્રિકાળ ગણવાનું કહી વાસક્ષેપની પડીકી આપી સાંજે પૌષધ લઈ સંથારાપારસી ભણાવ્યા પછી સૂતી વખતે પડીકી સામે શ્રી નવકાર મડામ ંત્રની એક ખાંધી મળા ગણી “ મેદ સિદ્ધાનું સવ્વપાવબળાસ ” ની ૧૧ માળા તથા મા વમવેરસ ની ત્રણ માળા મા સનમસ્કની ત્રણ માળા ગણી તે પડીકી ઓશીકે રાખી ડાબા પડખે સુઈ ઘ પૂરી થાય કે તુ બેઠા થઈ શ્રેશક બાહ્ય આ ૫ણ તેમાંથી ગળો ટ Page #170 -------------------------------------------------------------------------- ________________ BOVUN - સાત નવકાર ગણી નાસિકાના કયા નસકેરામાંથી શ્વાસ ચાલે છે! તે જાણી સવારે પૂજા કરી ૮-૩૭ થી ૯-૨૩ માં દીક્ષાના મુહૂર્ત માટે આવવા જણાવ્યું. સુગનબાઈ એ પણ પિતાની ૪૨ વર્ષની વય, છેલ્લા દશ વર્ષનું વૈધવ્ય જીવન, ભરયુવાનીમાં ગૃહભંગ થયાને લેગ વગેરે નજર સામે રાખી જાણે પૂજ્યશ્રીએ પાછું પહેલાં પાળની જેમ વિકારી-વાસનાઓ સંયમના માગે ડખે ઉભે ન કરે, તેની અગમચેતી રૂપે બતાવેલ આ વિધિ ખૂબ ઉંમગથી ઉત્સાહથી આચરી. પૂજ્યશ્રીના સૂચન પ્રમાણે માગ. સુ. ૨ આંબિલ કરી ચૌગાનના દેરાસરે બિરાજમાન પ્રભુ મહાવીર પરમામાના ભ–બિંબ આગળ જાય વગેરે કરી સાંજે પૌષધ લઈ રાત્રે સંથારા પારસી પછી પૂજ્યશ્રીએ બતાવેલ જાપ બરાબર કરી સંથારો કર્યો. બરાબર અઢી વાગ્યાના સુમારે જાગૃત થયેલ સુગનબાઈએ સાત નવકાર ગણી કયા નસકોરામાંથી શ્વાસ જાય છે? તે તપાસ્યું તે જમણું નસકોરામાંથી નાસિકાથી નિકળી ઉપરના ભાગે તે શ્વાસ અનુભવ્યો, બાકીની રાત શ્રી નવકારને જાપ, નવસ્મરણ– ગૌતમ સ્વામીને રાસ, સોળ સતીને છંદ આદિના સ્મરણ સાથે વિતાવી રાઈપ્રતિક્રમણ કરી પૌષધ પારી શ્રી વીતરાગ પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા સ્નાત્ર પૂજા પૂર્વક કરી બરાબર નિર્ધારિત સમયે સાડા આઠ વાગે પૂ. સાધ્વીજી મ. તથા પોતાના કુટુંબીઓને લઈ પૂજયશ્રી પાસે દીક્ષાભિલાષી મુગનબાઈ આવ્યાં. પૂજ્યશ્રી તે વખતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથયંબનું માંત્રિકવિધિએ પૂજન કરી તેને જાપમાંથી નિવૃત્ત થયા જ હતા, અને દીક્ષાના મુહૂર્ત માટે બધાને આવેલ જોઈ ઈશારાથી એક બાજુ બેસાડી બીપી મુદ્રાને જાળવી રાખી અંગરક્ષા-માન આદિ સંક્ષિપ્ત વિધિએ કરી ડીવાર ધ્યાનસ્થ થયા. ઘડીવારે પૂજ્ય સ્વસ્થ થઈ પંચાગ લઈ પંચાંગશુદ્ધિ રવિયાગાદિ વિશિષ્ટ ગમળ, ચંદ્રબળ, કુગ-પરિહાર આદિ જોઈ માહ. સુ. ૩નું શ્રેષ્ઠ મુહૂર્ત ૧૦-૨૪-થી-ર૯ મિનિટનું શ્રેષ્ઠ નકકી કરી પૂજ્યશ્રીએ કાગળમાં લખીને આપ્યું. પૂજ્યશ્રીએ ભીલવાડા બાજુના વિહારની વાત કરી, પણ દીક્ષાર્થી બહેનના કુટુંબીઓએ धुं 3- बापजी सा। उग रहे पोव को पानी मिलना जरुरी है ! हमारे घरसे यह बाई पुण्यशालिनी हो कर प्रभुशासन में अपना जीवन समपित करना चाहती है, तो इसकी विवेक वैराग्य-भावना को परिपुष्ट करने के लिए आपके तात्त्विक-सिंचन की खास जरुरत है, अतः कृपा करके आप विहारका विचार न करे ! हमारे कुलको तारने वाली दीक्षा के पवित्र प्रसंग पर हमें क्या करना चाहिए । इसका मार्गदर्शन आपके बिना हमें कौन दे !" આદિ દીક્ષાર્થીના કુટુંબીઓની વિનંતિથી પૂજ્યશ્રીએ વર્તમાનનો તથા નૈસી ક્ષેત્ર-સ્પર્શ ના કહી સંતુષ્ટ કર્યા. Page #171 -------------------------------------------------------------------------- ________________ SHUTTEMRE દીક્ષાથીના કુટુંબીઓ શ્રીસંઘના આગેવાનોને સાંજે મળ્યા અને પિતાના ઘરે આવે અવસર છે તે પૂજ્યશ્રીને જરૂર વિનંતિ કરી રેક્વા પ્રેરણા કરી સંઘના આગેવાને કહ્યું કે " सुद पाँचम के व्याख्यानमें आप विनंति करें हमभी पूज्यश्री को आग्रह करेंगे ही।" માગશર સુ. પાંચમના વ્યાખ્યાનમાં દીક્ષાર્થીના કુટુંબીઓ અને શ્રીસંઘે ખૂબ આગ્રહ કર્યો અને સ્થિરતા માટેની જય બોલાવી દીધી. માગશર સુદ સાતમને બપોરે ૨-૨૪ મિનિટે ધનારક-કમુરતાં બેસતાં હોઈ પ્રભુશાસનની ગરિમા અને મેહના સંસ્કારને શિથિલ બનાવવા માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી દીક્ષાર્થી બહેને પિતાના આઠ-દશ સખીમંડળ સાથે ઉદયપુર શહેરના બધા દેરાસરમાં જાત-મહેનતથી કાજો કાઢવાથી માંડી પૂજાના તમામ કાર્યો કરવા રૂપને જિન-ભક્તિ મહોત્સવ માગશર સુદ સાતમે વ્યાખ્યાનમાં જ્ઞાન-પૂજા કરી વાસક્ષેપ નંખાવી સહસ્ત્રફણા પાર્શ્વનાથના દહેરાસરથી શરૂઆત કરી. પૂજ્યશ્રીએ-“પ્રભુ-ભક્તિમાં સ્વદ્રવ્ય અને જાત-પ્રવૃત્તિ થી પ્રવર્તમાના બળે અપૂર્વ રીતે મેહના સંસ્કારને હ્રાસ થાય છે?” એ વાત યોગ્ય રીતે સમજાવી સંઘમાંથી પણ બીજા શ્રાવકશ્રાવિકાઓને આ પ્રભુ ભક્તિના વિશિષ્ટ કાર્યમાં તન-મન-ધનથી કરણ-કરાવણ રૂપે લાભ લેવા પ્રેરણા કરી. દીક્ષાથી–બહેનની આ પ્રવૃત્તિથી સંઘમાં અનેરી ધર્મભાવના ખીલી ઉઠી, જે મહોલ્લામાં દીક્ષાર્થી બહેન પ્રભુ ભક્તિ માટે જાય, ત્યાંના શ્રાવકે દીક્ષાર્થીનું બહુમાન કરે, પૂજામાં જોડાનારાએની ભક્તિ કરે, પોતે પણ તે પૂજાના કામમાં સક્રિયપણે જોડાય. પરિણામે શ્રી વીતરાગ-પ્રભુની પૂજા એ શ્રાવકોનું કેવું આદર્શ ઉચ્ચ કર્તવ્ય છે? તેની અનુભૂતિ અનેકોના હૈયામાં થવા લાગી. મૌન એકાદશીને પ્રસંગે પૂજ્યશ્રીએ દીક્ષાર્થીના પરિણામની ધારાને વધુ નિર્મળ બનાવવાના શુભ લક્ષ્યથી ન બોલવા રૂપના દ્રવ્યમૌન કરતાં પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે સંયમીજીવન જીવવા રૂપના ભાવ-મૌનની મહત્તા જણાવી બારમાસી પર્વ તરીકે મૌન એકાદશીનું મહત્ત્વ સર્વ વિરતિચારિત્રની લગભગ પ્રાપ્તિ અને નિર્મળ-આરાધનાના દષ્ટિકોણથી સમજાવી. સુવ્રતશેઠ અને શ્રીકૃષ્ણ–વાસુદેવના દષ્ટાંતથી દ્રવ્ય-ભાવ બંને રીતે મૌન એકાદશીનું આરાધન પુણ્યશાળીએાએ કેવી રીતે કરવું ? તે અધિકાર પણ વિગતથી સમજાવ્યું. દીક્ષાર્થી બહેને મેહના સંસ્કારે ઘટાડવા અને જીવન-શુદ્ધના પરમાર્થને પિછાણવા પ્રભુ-ભક્તિને જે કાર્યક્રમ દરેક દહેરાસરોમાં શરૂ કર્યો, તેને પૂજ્યશ્રીએ વારંવાર પ્રેત્સાહન આપી શ્રીસંઘમાં પ્રભુ-ભક્તિમાં કાળબળે આવેલ ઉપેક્ષા-શિથિલતાની વૃત્તિને હઠાવવા વાતાવરણ સજર્યું. Page #172 -------------------------------------------------------------------------- ________________ Telva વચ્ચે પ્રાસંગિક પૌષદશમીના દિવસે સમીનાખેડા તીર્થે સકળ–સંઘ સાથે જઈ શ્રી વીતરાગ-પરમાત્માને જન્મ જગતને હિતકારી શા માટે? અને કેવી રીતે ? તે વ્યાખ્યાનમાં સમજાવી “મેહના સંસ્કારો પર વિજય મેળવવાના ભગીરથ પુરૂષાર્થ સિવાય જીવનમાં કંઈ મેળવવા જેવું નથી” એ વાત પર ભાર દઈ પ્રભુશ્રી પાર્શ્વનાથના જન્મની સાચી ઉજવણી પ્રભુએ ચીધેલ સર્વવિરતિ માર્ગે જવા રૂપે કરવાનું જણાવ્યું. પરિણામે દીક્ષાર્થી–બહેનના સર્વવિરતિના પરિણામ ઉચ્ચ-કેટિના થયા. દીક્ષાથીના આગ્રહથી પૂજ્યશ્રીએ દીક્ષાર્થીના ભાવની વૃદ્ધિ માટે વ્યાખ્યાનમાં “સર્વ વિરતિધર્મની મહત્તા અને વાસનાવિજય” પર શાસ્ત્રીય વ્યાખ્યાન શરૂ કર્યા, પરિણામે બે કુમારિકા અને એક વિધવા બહેનને સંસારની અસારતાનું ભાન થઈ જોરદાર-વૈરાગ્યની સ્પર્શના થઈ, રોજ પૂજ્યશ્રીના વ્યાખ્યાને સાંભળવાથી દઢ બનતી જતી વૈરાગ્યભાવનાના બળે બંને કુમારિકા બહેને માતા-પિતાદિના મેહમય ધમાલભર્યા વાતાવરણ પર વિજ્ય મેળવી કુટુંબીઓને સમજાવી પિષ સુ. ૧૦ના રોજ દીક્ષાનું મંગળ મુહૂર્ત જેવડાવ્યું. વિધવા બહેને પણ પોતાના કુટુંબીઓને સાથે લઈ મુહૂર્ત જોવાને આ અવસર સાચવી લીધો. ભાવીયેગે માહ સુ. ૩ ને સુગનબાઈની દીક્ષા માટે નિયત થયેલ દિવસ શાંતિકુમારી અને ભાગવંતીબહેન (કુમારિકા) માટે તેમજ ઝબકબહેન (વિધવા) માટે પણ ચિત સંગત થયે. એટલે શ્રીધમાં અપૂર્વ હર્ષોલ્લાસનું વાતાવરણ થયું, કેમકે મેવાડ જેવા પ્રદેશમાં એક નહીં, બે નહીં ચાર ચાર શ્રાવિકાઓ-જેમાં બે તે કુમારિકા જુવાનીના ઉંબરે પગ મુકતી સત્તરથી બાવીસ વર્ષની અંદરની બાલિકાઓ પ્રભુ શાસનના શરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયાની વાતથી શ્રીસંઘના આબાળ-વૃદ્ધ સહુમાં અનુમોદનાને ભાવ અને સંયમ ધર્મને રાગ ઝળહળી ઉઠયા. શ્રીરાંધ તરફથી પિષ સુ. ૧૩ના મંગળ દિવસથી ચારે દીક્ષાર્થી બહેનના દીક્ષા પ્રસંગને વધાવવા માટે ઘર આંગણે બોલાવી ભક્તિપૂર્વક જમાડી બહુમાન કરવાની શરૂઆત થઈ. જાત-જાતના વાજિંત્રના સરોદા વચ્ચે પાલખી વગેરેમાં બેસાડી શાસન-શોભા વધે તે રીતે દીક્ષાર્થીઓનાં “વાયણ” શરૂ થયાં. રોજ સવારે વાયણની શરૂઆત થાય ત્યારે દીક્ષાર્થી બહેને પોતપોતાના સંબંધી અને શ્રીસંઘના ભાઈ-બહેને સાથે પૂજ્યશ્રી પાસે વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળવા આવે, ત્યારે Page #173 -------------------------------------------------------------------------- ________________ ötSc8 ઉત્તમ શ્રીફળ દ્વારા ગડુલી કરી દીક્ષાથી બહેનેા વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરે અને વંદના કરી ૮ ફચ્છારિ મળવત્ વસાય કરી હિતશિક્ષા પસાય રરોની ” કહી થોડોક સમય આત્મ-હિતકર બાબતે સમજાવવા પ્રાથના કરતી. કેમકે શાસન-પ્રભાવનાના ઉદ્દેશ્યથી ઘરેઘરે સંયમી-આત્માઓના બહુમાનની દ્રષ્ટિએ પગલાં કરાવવાના કાર્યક્રમ સવારના નવથી સાંજ સુધી ચાલે. તેથી વ્યાખ્યાનને લાભ ન મળે તેથી દીક્ષાથી બહેને સવારે પૂજ્યશ્રી પાસે માંગલિક સાંભળી વાસક્ષેપ વખતે હિતશિક્ષાની માંગણી કરતી. પૂજ્યશ્રી પણ દીક્ષાથીઓને ઉર્દૂધન કરતાં મહત્ત્વની વિચાર-જાગૃતિ તરફ આંગળી ચીંધતાં કહેતા કે— છે “ આ વાયણા એ શું છે ? વાચના શબ્દને અપભ્રંશ વાયણા દેખાય છે પણ અહીં વાથના લેવા દેવાની વાત તેા કાઇ નથી) તેા વાયણા શબ્દના અર્થ જ ખૂબ ગભીર રહસ્યને સૂચવે છે, તે એ કે-સમજણુ પૂર્ણાંકના ત્યાગ—વૈરાગ્યના ચઢતા પરિણામેાના બળે સ’સારના મેાહક-વાતાવરણ અને ઉત્તમ-પદાર્થાના સ્વેચ્છાએ ત્યાગ કરવા તૈયાર થયેલ દીક્ષાથી એના બહુમાનાથે ભક્તિ કરનારા વિવેકી પુણ્યાત્માએ વિશિષ્ટ સુંદર વર્ણ ગંધ-રસ-સ્પ વાળા ઉત્તમ ખાનપાન, પહેરવા-એઢવા અને ધરેણા-દાગીના આદિ સંસારી-પદાર્થોથી ભક્તિબહુમાન કરવા તૈયાર થાય ત્યારે દીક્ષાથી સમજણપૂર્વકના ચઢતા વૈરાગ્યના બળે મનગમતા સુંદર સંસારી– પદાર્થાને હલાહલ ઝેર કરતાં વધુ અનિષ્ટ સમજી તે તે સુદર-ઉત્તમ પદાર્થાને પણ “ના-ના’' કહી વારણ કરે-નિષેધ કરે! આ ભક્તિ કરનારા જે ચીજની રજુઆત કરે તેા “ આ ત્યાગ છે” આ ખપે નહી ?' ઉચિત નથી ” વગેરે શબ્દોથી અંતરના ત્યાગ-વૈરાગ્યના ભાવને ઝળકાવી સામાને ત્યાગનું બહુમાન સયમધર્માંની અનુમેદનાના ભાવ જેમાંથી જગાવે તે દીક્ષાથીની વારણા=નિષેધ કરવાની પ્રવૃત્તિ તેનું અપભ્રંશ વાયણા થયું છે, તે માત્ર જમવા અને બાઘુ બહુમાનના વ્યવહારમાં રૂઢ થવા પામ્યુ છે.' વગેરે, દીક્ષાથી બહેનેા આ સાંભળી પોતાની ભૂમિકા પ્રમાણે અવનવા નિયગ-પચ્ચક્ખાણુ અભિગ્રહ વગેરે પૂજ્યશ્રી પાસે રાજ સવારે વાસક્ષેપ નખાવવા આવે ત્યારે સ્વીકારી દીક્ષાથી તરીકે સંયમી–વૈરાગ્યવંતા જીવનના પૂર્વાભ્યાસ કરવા લાગ્યા. લાક પણ દીક્ષાથીની આવી ચઢતી ભાવના અને છુટથી મનગમતા પદાર્થોં મળતા હોય છતાં ત્યાગ, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ અભિગ્રહાદિ ધારી પોતાની જાતને કાબૂમાં રાખવા મથતા દીક્ષાથી એની ઉદાત્ત-ભાવનાની પેટ છૂટ અનલ અનુમેાદના કરવા લાગ્યા. આ અરસામાં પૂજ્યશ્રીને સમાચાર મળેલ પૂ. ગચ્છાધિપતિશ્રી મૂલચંદજી મ. ના ખાસ પ્રીતિપાત્ર પજાબ દેશમાં જિનધર્મની પ્રખલ પ્રભાવના કરનાર પૂ. શ્રી આત્મારામજી મ. દિલ્હી બાજુ પધાર્યા છે. અને ગુજરાત ભણી પધારવાના છે, તે દિલ્હીથી ઉદયપુર થઈને મા ૭૨ કા ૨૪ ક આ ગ ง Page #174 -------------------------------------------------------------------------- ________________ જિન છે. > 89600 પધારે તે કેશરીયાજીની યાત્રા થઈ જાય, સાથે ઉદયપુરમાં જિનશાસનની જમ્બર પ્રભાવના થાય, કેમકે સ્થાનકવાસી–સાધુપણામાં બાવીસ વર્ષ રહી પ્રખર વિદ્વાન અને પ્રતિષ્ઠાપાત્ર બનેલા છતાં સત્ય-તત્વની સમજુતી થવાથી તેઓએ અઢાર સાધુ સાથે સંવેગી-દીક્ષા સ્વીકારી પ્રભુશાસનની વફાદારી વ્યક્ત કરેલ. આવા મહાપુરૂષ ઉદયપુરમાં પધારે તે અહીંની જનતાને પરમાત્માના શાસનની દઢ પ્રતીતિ થાય, તેથી ઉદયપુર શ્રીસંઘને વાત કરી આગેવાને પાસે આગ્રહભરી વિનંતીને પત્ર લખાવેલ જેના ગર્ભિત-જવાબ રૂપે પૂજ્યશ્રી પર નીચે મુજબ જવાબ આવેલ. "स्वस्ति श्री शैवा- देवदेव-पद्पयोजनि-युगलंप णिपत्य मनसा संचिरतरार्थ साधुजातिरम्यमुदयपत्तननामकमिन्दिरानिलयं निगमवरमविष्टितभ्यः मतपतिप्तेिभ्यः प्रख्यातचिदविलासेभ्यो विद्वज्जनप्रधानेभ्यो मुनिभ्यः श्रीमद् झबेराणांपतिभ्य इन्द्रप्रस्थात् मुनिश्नीमदानंदविजयादीनां वन्दनानि च भवतुतराम् । शमत्र, तत्राप्यस्तु अपरं च समाचार वंचना-पत्र आप को आयो, पढ के चित्तको आनंद हुआ आपने जो दयानंदकी बाबत में लिखा ओ टीक है, अब दयानंदका क्या हाल है? सो लिखनाजी। आगे आपके श्रावकोंकी विनति पाँची सो हमारी तर्फ से धर्मलाभ कहनाजी'. चिठ्ठी जो देर से लिखी गई है सो विहार होणे के सबब से, आगे यहां दील्हीमें ठाणे २० है सो दो तथा तीन रोजमें जयपुर तर्फ विहार करणेका है, सेा आपको मालूम हो। सुखशाताका पत्र जैपुर कपा करी देणाजी। चिठी लिखी मीति माह वद ८ मंडारी हीराचंदकी बंदणा १०८ बार मालम होवे । गुरुदया किरपा करके लिखसो ઉદયપુર ગોડીજી મ. ના ઉપાશ્રયમાંથી મળેલ જુના પત્રમાંથી મળેલ એક પત્ર પૂ. શ્રી આત્મારામજી મ. ના આ પત્રમાં પૂજ્યશ્રી પર ભારે ભાર હાદિક બહુમાન ઝળકે છે, પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રી સંઘની મોકલાવેલ વિનતિની પહોંચ આમાં છે, પણ ગુજરાત બાજુ જવાની ઉતાવળ કે બીજા કેઈ મહત્ત્વના કારણે ઉદયપુર તરફ આવવા માટે નિર્દેશ આ પત્રમાં નથી. આવા મહામહિમશાલી પ્રૌઢ-પ્રતાપી પૂજ્યશ્રી દીક્ષાર્થી બહેનના ભાવલાસને વૃદ્ધિગત કરવા વિશિષ્ટ પર્વોના રહસ્યને વ્યાખ્યાનમાં છણાવટપૂર્વક રજુ કરી રહ્યા. દીક્ષાર્થીઓ પૂજ્યશ્રીની પ્રેરણા-ઉપદેશને બરાબર ઝીલી ભક્તિ કરનારાઓના ગમે તેટલા આગ્રહને પણ વશ ન થતાં-સંયમની પૂર્વ-ભૂમિકાને મજબૂત કરવાની જેમ વાસના-નિગ્રહમાં સફળ રીતે યશસ્વી નિવડી શક્યા. Page #175 -------------------------------------------------------------------------- ________________ DUBINTEEN VS. આમ કરતાં પોષ વદ ૧૩-૪ શાસ્ત્રીય માહ વદ ૧૩ કહેવાય-જેને મેØયાદશી તરીકે યુગાદિપ્રભુ શ્રી ઋષભદેવ-ભગવંતના નિર્વાણુ–કલ્યાણક સાથે સંકળાયેલ મહાપર્વ તરીકે કહેવાય—તે દિવસ આવ્યે. ** (C પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ જ ભારપૂર્વક— પ્રભુ ઋષભદેવની નિર્વાણુ—ભૂમિ તા અષ્ટાપદજી છે, મેરૂપર્યંત પર કોઈ કલ્યાણક થયું નથી, તે આજના દિવસ મેરૂતેરશ કેમ ?” એ પ્રશ્નની રજુઆત કરી .જેના ખુલાસામાં પૂજ્યશ્રીએ જણુાવ્યું કે જેમ મેરૂપ ત અખિલ વિશ્વના મધ્ય કેંદ્રમાં છે, તેમજ મેરૂપવ તની સમભૂતલાથી દિશા-વિદિશાઓમાં દરેક ચીજનું અંતર મપાય છે, તેમ આ અવસર્પિણીકાળમાં અઢાર કાડાÈાડી સાગરાપમના ગહન-મિથ્યાત્વના અધકારને ઉલેચી પ્રભુશાસનની સ`પ્રથમ સ્થાપના કરી જગતમાં આત્માનું હિત શેમાં આપણું કર્તવ્ય શુ` ? એ વાતની પ્રતીતિ આપી, એટલે મેરુપવ તની જેમ પ્રભુ શ્રી ઋષભદેવ આપણા આધ્યાત્મિક ક્ષેત્રના માનદંડ રૂપ બન્યા . તેવા પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના આજના મગળ−દિવસે ચઢતા ભાવે વિવેકપૂર્વક કરી જીવનમાં આના રૂપ મેરૂના માનદંડથી આપણી આરાધનાએ કેટલી કા ક્ષમ નિવડે છે? તેનું સમજણપૂ ક ભાન કેળવવુ જરૂરી છે...” આદિ સમજાવી સહુને આજ્ઞાક્રુસારી---વન બનાવવા પ્રેરણા કરી. ભાવી-ચાગે દીક્ષાથી એમાં સૌથી વધુ કેણુ લાભ લે ! એવી સ્પર્ધામાં નાહક વાતાવરણુ કલુષિત ન થાય તેમજ કોઈની ભાવનાને ધક્કો ન લાગે તેથી પૂજ્યશ્રીની સૂચનાથી શ્રીસ`ઘે ચારે દીક્ષાથી એને સ્વેચ્છાએ જે આપવુ ડાય તે લઈ દીક્ષા મહેાત્સવ શ્રીસંધ તરફથી કરવાનું ઠરાવેલ. તે જિને દ્ર-ભક્તિ-મહાત્સવ વદ ૧૧ થી શરૂ થયેલ, તેમાં વિવિધ પૂજાએ શ્રાવકો અંતર'ગ-ભક્તિથી ખપેારના સમયે ભણાવતા. દ્વીક્ષાથી બહેનેા પણ સ્નાત્રીયા તરીકે ઉભા રહી ભવસમુદ્રથી તારનાર પ્રભુશાસનની આરાધનાને સંપૂર્ણ સક્રિય રીતે પાળવા માટે સવતિ-જીવનની સફળ આરાધના માટે અષ્ટપ્રકારી પૂજા રૂપ દ્રવ્યસ્તવની આસેવના ભાવસ્તવ-પ્રાપ્તિના સફળ ઉદ્દેશ્યથી કરવા પ્રયત્ન કરવા લાગ્યાં. માહ સુ. ૧ના રાજ પૂજ્યશ્રીએ ચારે દીક્ષાથી બહેનેાને સાધ્વીજી મ. સાથે ખેલાવી ચારિત્ર-ધની સફળ આરાધના માટે પાંચમા આરામાં જરૂરી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જયણામય પાલન, ગેાચરીના ખેંતાલીસ દોષોની તથા માંડલીના પાંચ દાષાની સમજુતી, ચરણસિત્તરી–કરણસિત્તરીની માહિતી આદિ પ્રાથમિક મામતની જાણકારી આપી સચમી-જીવનમાં સાવ અઘટિત અકતવ્ય રૂપ કેટલીક ખાખતાના નિયમ-પચ્ચકૂખાણુ કરાવ્યાં. માહ સુ. ૨ બપોરે શ્રીસંઘ તરફથી જળયાત્રાની ભવ્ય રથયાત્રા હતી, તેમાં દીક્ષાથી આ ગ CHI ૭૪ બાર ..... ro=== ક Page #176 -------------------------------------------------------------------------- ________________ ચારે બહેનેએ મરચા પર લડવા જતા ફૌજી-તાલીમવાળા મિલેટ્રીમેનની જેમ સંસારના ભીષણ વાતાવરણમાંથી બહાર નીકળી વેચ્છાએ સંયમ ધર્મની પાલન દ્વારા ઉદીરણાદિપૂર્વક કર્મસત્તા સામે ઝઝુમવા માટેની ભાવના સાથે પૂજ્યશ્રી પાસે ઉમંગપૂર્વક વાસક્ષેપ નંખાવી જગતના સર્વોત્તમ પદાર્થોને પણ મુક્ત-મનથી ત્યાગ કરી દેવાના પ્રતીક રૂપે વષીદાનની પ્રક્રિયા ખૂબ ઉમંગથી કરી. રથયાત્રા પત્યા પછી સીધા સાધ્વીજી મ. ના ઉપાશ્રયે દીક્ષાર્થી બહેને ગયાં, ત્યાં પ્રતિ. કમણ કરી સંથારા–પિરસી ભણવી સૂઈ જઈ સવારે વહેલા ઉઠી શ્રી નમસ્કાર–મહામંત્રને વિશિષ્ટ-જાપ સંયમ માર્ગે સરળતાપૂર્વક પ્રયાણ થાય તે હેતુથી કર્યો, યોગ્ય સમયે રાઈ-પ્રતિકમણું કર્યું, ધર્મોપકરણોનું પડિલેહણ કર્યું. નજીકના ઘરે પરિમિત-જળથી અંગ-શુદ્ધિ કરી શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથ પ્રભુના દહેરે તથા ગેડીજીના દહેરે ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા સ્નાત્ર પૂજા સાથે કરી પૂ. ગુરૂદેવને વાસક્ષેપ લઈ દીક્ષા માટે શ્રી સંઘે નકકી કરેલ સ્થળે શાસનપ્રભાવના પૂર્વક સમયસર ઉપસ્થિત થયાં. પૂજ્યશ્રી પણ દીક્ષા માટે ક્રિયા-મંડપમાં સમયસર હાજર થઈ ગયાં. ખૂબ જ ભાલ્લાસ ભર્યા ગગનભેદી જયનાદોના ઘેષ સાથે દીક્ષાની વિધિ શરૂ થઈ ગ્ય સમયે રજોહરણ-પ્રદાન થયું. પછી સંસારનો ભાર ઉતારવાના પ્રતીક રૂપે કાચા પાણીથી સ્નાન કરી વેષપરાવર્તન ક્રિયા થઈ. પછી પૂજ્ય શ્રી પાસે આવી બાકીની વિધિ કરી ક િમત્તે. સૂત્રો દ્વારા આખા સંસારને ત્યાગ કરવા રૂપ સર્વ—વિરતિનું પચ્ચકખાણ સ્વીકારી છેલ્લે દિગબંધ દ્વારા ચારે દીક્ષાર્થીઓને રાંસાર બિલકુલ યાદ જ ન આવે તે હેતુથી નામ પણ નવા સ્થાપ્યાં. બાદ સકળ શ્રીસંઘ સાથે ચૌગાનના શ્રી પદ્મનાભ-પ્રભુનાં દર્શન કરી ચૈત્યવંદન કરી પૂજ્યશ્રી ઉપાશ્રયે પધાર્યા. આખા ઉદયપુર શહેરમાં પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ દીક્ષાને આ પ્રસંગ જૈન-જૈનેતર સહુને ખૂબ જ પ્રેરણાદાયી નિવડેલ. પૂજ્યશ્રીએ માહ સુ. ૫ ના વિહારની તૈયારી કરી, તન-દીક્ષિતેના સંબંધીઓએ ગવહન કરાવી વડી દીક્ષા માટે વિજ્ઞપ્તિ કરી તે અંગે સ્થિરતા કરવા આગ્રહ કર્યો. પૂજ્યશ્રીએ કહ્યું કે—મહાનુભાવો ! બાપ કહતે હૈં બો ટા ! તું બમાં નથમિ રાત્રિ કે જો भरती हुए हैं ! अभी कुछ दिन इन्हें पूरी तरह से अभ्यास करने दो, वडी दीक्षा कोई मामूली चीज नहीं ! आप लोगों की निगाहमें यह छोटी दीक्षा बडे महत्वकी है। क्यों कि आप लोगोंका मोहमायाना बंधन छूटना आसान नहीं ! III . N ILE CARE 22 Page #177 -------------------------------------------------------------------------- ________________ KUVVETRE किंतु हमारे लिए तो शास्त्रकारोंका निर्देश है कि छोटी दीक्षा के वाद छ-काय की जयणा, पांच समिति,तीन गुप्तिका पालन.-जयणा का पूरा ख्याल, आहार -विहारादि में साधुता का अभ्यास, और साधु-चर्या पूरी तरहसे नव-दीक्षित आत्मसात् कर ले फिर योग्यता की जाँच के बाद पंच-महाव्रतरूप वडी दीक्षा योग्य, क्षेत्र-शुद्धि एवं पंचांगशुद्धि तथा ग्रहोंका विशिष्ट बल आदि देखकर ઢી નાતી હૈ ફુલ મેં તાવ૮ ટી નહીં !!! अभी वडी दीक्षा का मुहूर्त है भी नहीं ! वैशाख में अच्छा दिन आता है, तब तक नूतन-दीक्षितोको સાધુ-ના ટીમ ઢાસે માસેવન કરને ટ્રો આદિ. દીક્ષાર્થીઓના સંબંધીઓ આ વાત સાંભળી વિનીત-ભાવે બોલ્યા કે – " बापजी सा. ! इनसब वातो थी ताके मी कांई जाणाँ ? परंतु बापजी ! वैशाख में पधारनों पडेला, मी फिर से आपके पास आवांगा ही। पर ! आप मां की बात जरूर ध्यान में रखना" પૂજ્યશ્રીએ “વર્તમાન ગોવા” “જૈસી ક્ષેત્ર-સ્પર્શના” ને જવાબ આપી સાધુ સામાચારીનું ભાન કરાવ્યું. પૂજ્યશ્રીએ સંઘને ઘણે આગ્રહ ફાગણ-ચમાસી માટે છતાં માહ સુ. પાંચમ સવારે દાની તીર્થ તરફ જવા માટે વિહાર કર્યો. ત્યાંથી પૂજયશ્રી રેલગરા, કપાસણ, આદિ ગામમાં સ્થિરતાપૂર્વક વિચરી આમેટ–ચારભુજા રોડ સુધી વિચરી સંવેગી--સાધુઓના વિચરણના અભાવે માર્ગથી વિમુખ બનેલા અનેક જૈનાને પ્રભુશાસન તરફ વાળ્યા. ચિત્તોડ-તીથે ચૈત્રી ઓળીની ભાવનાથી ચૈત્ર સુદ ત્રીજ લગભગ ચિત્તોડ શહેરમાં પધાર્યા. પૂજ્યશ્રીના વ્યાખ્યાનેથી ત્યાંની જનતા લગભગ બાર વર્ષ પૂર્વે પરિચિત થયેલ, પણ તે વખતે રતલામ અચાનક જવાનું થવાથી અનેક જિજ્ઞાસુઓની ધર્મકાંક્ષા અધૂરી રહેલ. પણ ભાવીયેગે પૂજ્યશ્રીના પુનઃઆગમનથી અનેક ભાવિક લેકોએ પૂજયશ્રીને લાભ લેવા માંડે. સવારના વ્યાખ્યાન-બરે રાત્રે પ્રશ્નોત્તરી આદિથી જૈન-જૈનેતર જનતા પૂજ્યશ્રીના અગાધ શાસ્ત્રજ્ઞાનથી પ્રભાવિત બની. ધર્મપ્રેમી જનતાએ પૂજ્યશ્રીને સ્થિરતા માટે આગ્રહ કર્યો. શાશ્વત ચૈત્રી–ળીની આરાધનાનું મહત્વ જણાવવા સાથે સકળ જિનશાસનના સારરૂપ શ્રી નવપદજીની આરાધનાનું મહત્વ ઓજસ્વિની-શૈલિમાં સમજાવી અનેક પુણ્યાત્માઓને શ્રી નવપદજીની શાશ્વત આરાધનાના પ્રતીકરૂપ ચૈત્રી એળી કરવા માટે પ્રેરણા આપી. અનેક પુણ્યવાને તૈયારી કરી પૂજ્યશ્રીએ પણ લાભાલાભ સમજી સ્થિરતા કરી, પૂજ્યશ્રીના ટીટોમાં કેટલીક Page #178 -------------------------------------------------------------------------- ________________ DOVUN વ્યાખ્યાન શ્રવણથી-વિશિષ્ટ પ્રેરણા મેળવી ખૂબ ઉમંગથી નવપદજી–એળીની વિધિપૂર્વક્ર આરાધના ખૂબ ઠાઠપૂર્વક થઈ. તેમાં ચિત્ર સુ. ૧૪ના વ્યાખ્યાન-પ્રસંગે ઉદયપુર શ્રીસંઘના આગેવાન સાત આઠ શ્રાવકે તથા દીક્ષાથીએનાં કુટુંબીજનેએ ઉપસ્થિત થઈ “વૈશાખમાં વડી દીક્ષા કરાવવા આપશ્રી ઉદયપુર પધારો” એવી જોરદાર વિનંતી કરી. પૂજ્યશ્રીએ ચિત્ર વદ ૨ ચિત્તાથી વિહાર કરી ચૈત્ર વદ ૧૦ લગભગ ઉદયપુર પધારી ગયા. પૂજયશ્રી પાસે ચૈત્ર વદ ૧૦ બપોરે શ્રી સંઘના આગેવાન અને દીક્ષાથીઓના કુટુંબીજનેએ ભેગા મળી વડી દીક્ષાના મુહૂર્તની માંગણી કરી. પૂજ્યશ્રીએ સાધ્વીજી મ.ને મળી નૂતન-દીક્ષિતેની ચર્યાની વાત સાંભળી વદ ૧૩ના દિવસે મુહૂર્ત જોવાની વાત કરી. વદ ૧૩ ને બપોરે ફરીથી સંઘના આગેવાન અને દીક્ષાર્થીના કુટુંબીજને વડી દીક્ષાના મુહૂર્ત અંગે મળ્યા એટલે નૂતન-દીક્ષિતને વેગવહન કરાવવાના બાકી હોઈ પંદર દિવસ પછીનાં બે મુહૂર્ત આપ્યા. વૈશાખવદ ૭ અને જેઠ સુદ ૩” સાથે એમ કહ્યું કે શ્રી મહાનિશીથના એગ કરેલા હાઈ વેગ હુંક રાવી દઈશ! પણ વડી દીક્ષા મારાથી ન આપી શકાય, માટે ઘાણેરાવમાં બિરાજતા પૂ. પં. શ્રી સૌભાગ્યવિજયજી મ. ને વિનંતી કરી તેડી લાવે.” સંધના આગેવાને અને દીક્ષાથીના કુટુંબીજનેએ તુ ધાણરાવ જઈ પૂ. ઝવેર સા. મ.ને પત્ર બતાવી વડી દીક્ષા માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, વૈ. સુ. ૭ ને વિહાર અને સંઘના બે ભાઈ એ વિહારમાં સાથે રહેશે એમ નકકી કરી સંઘના આગેવાનોએ પૂજ્યશ્રીને સમાચાર આપ્યા. વ. ૧૪ ધી નૂતન-દીક્ષિતને માંડલીયા–ગમાં પૂજ્યશ્રીએ પ્રવેશ કરાવ્યું. 4. સુ. ૧૪ લગભગ પૂ. પં. શ્રી સૌભાગ્ય વિજયજી મ. ઉદયપુર પધાર્યા, ભવ્ય પ્રવેશ મહોત્સવ થયે. તે જ દિવસથી વડી દીક્ષા નિમિત્તે શ્રીસંઘ તરફથી શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયે ભવ્ય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ શરૂ થયે. પૂજ્યશ્રીના તપોબળ અને વાસક્ષેપના પ્રતાપે ચારે નૂતન-દીક્ષિતેની વડી દીક્ષા વૈ. વ. ૭ના મંગળ દિને ચઢતે પહેરે ૯-૩૭ મિનિટે નિર્વિદને થવા પામી. Page #179 -------------------------------------------------------------------------- ________________ SUDTEELCRA તે વખતે સંઘના આગેવાનોએ પૂજયશ્રીને ચાતુર્માસની વિનંતી કરી, ઉદયપુરના કેટલાક જીર્ણ થયેલ દહેરાસરના જીર્ણોદ્ધાર અંગે મંગળ પ્રેરણા તેમજ પુનિત-માર્ગદર્શનની ખાસ જરૂર પર ભાર દઈ શ્રીસંઘે પૂજ્યશ્રીના ચાતુમાંસની જય બોલાવી દીધી. પૂજ્યશ્રીએ પણ નૂતન દીક્ષિતેના બાકીના પેગ તથા સાત આંબેલ વગેરે કરાવવામાં જેઠ સુદ પૂરી થઈ જાય, પછી આનક્ષત્ર નજીક હાઈ વરસાદના કારણે વિહારમાં વિરાધના વધુ થાય, તેમ સમજી સંઘની વાતને વધાવી લીધી. પૂ પં. ભાગ્ય વિજયજી મ.ને પણ શ્રીસંઘે સ્થિરતા-ચોમાસા માટે ઘણો આગ્રહ કર્યો, છતાં ઘારાવ શ્રીસંઘના મહત્ત્વના કાર્યો અંગે ચોમાસું લગભગ નક્કી થયેલ હોઈ વૈ.વ. ૧૦ વિહાર કરી પાછા ઘાણેરાવ તરફ પધાર્યા. આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૯૪૦નું છઠું માસું સંજોગવશ ઉદયપુર થયું. ચોમાસા દરમ્યાન શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ અને શ્રી પરિશિષ્ટપર્વનું વ્યાખ્યાનમાં વાંચન થયું. પ્રસંગે–પ્રસંગે શ્રાવક-જીવનમાં વિરતિધર્મની મહત્તા સમજાવવાના આશયથી દ્રવ્ય-સ્તવની વિધિપૂર્વક કરણીયતા અંગે ખૂબ પ્રકાશ પાથરવામાં આવે. ચેમાસા દરમ્યાન ચૌગાનના દહેરાસરમાં અવ્યવસ્થા આદિથી થઈ રહેલ આશાતના ટાળી બંધારણીય-વ્યવસ્થામાં રહેલ ઢીલાશ દૂર કરી પ્રભુજીના ચક્ષુ-ટીકા-આભૂષણે અને પૂજાસામગ્રીમાં ઘટિત યોગ્ય ફેરફાર કરાવી શ્રાવકોને પિતાના કર્તવ્યમાં દઢ કર્યા. ચોમાસામાં કપડવંજથી પૂ. ચરિત્રનાયકશ્રીના પિતા શ્રી મગનભાઈના પત્ર અવારનવાર આવતા, તેમાં તેઓએ દીક્ષા માટેની તમન્ના વધુ પ્રબળ વ્યક્ત કરેલ, સાથે સાથે સંસારીઅવની ભયાનકતાની ગૂંચમાથી છૂટવાની દોરવણ તેઓએ વારંવાર માંગેલ. આ મહિને પત્ર દ્વારા પૂજ્યશ્રીને પિતાને સંસારથી બહાર કાઢવા કેટલીક વ્યવહારૂબાબતેનો ગૂંચ ઉકેલવા કપડવંજ પધારવા આગ્રહભરી ધિનંતિ કરેલ. આ અરસામાં કપડવંજના ભાઈશ્રી ચીમનલાલને વશ-સ્થાનક તપ-નવપદ–તપ અને જ્ઞાનપંચમી તપની સમાપ્તિ પ્રસંગે ઉજમણું કરવાના મનોરથ જાગ્યા. ચીમનભાઈએ ધર્મક્રિયામાં સતત સાથે રહેનારા મગનભાઈ (પૂ. ચરિત્રનાયકના પિતાજી) ને પ્રાસંગિક વાત કરી કે– મારે આવી ભાવના છે ! શું કરવું? કયા મહારાજને બોલાવવા? તમે વધુ જાણકાર છે! સાધુઓના પરિચિત પણ વધુ છો માટે કંઈક યોગ્ય માર્ગદર્શન આપો” Page #180 -------------------------------------------------------------------------- ________________ શિર Dow) મગનભાઈને “ભાવતું'તું ને વૈદે કીધું “ચ૪િ વૈ િ ન્યાય મુજબ કપડવંજ શ્રીસંઘની તાવિક રીતે નાડ પારખી ધર્મભાવનામાં સાનુબંધ-વૃદ્ધિ-કરવા માટે પૂ. ઝવેરસાગરજી મ. સર્વ રીતે સાનુકૂળ થઈ પડે તેમ વિચારી ચીમનભાઈને કહ્યું કે– * મહાનુભાવ! તમારી ભાવના ઉદાત્ત, અનુમોદનીય છે ! આવા પ્રસંગે સારા ચારિત્રસંપન્ન અને તાવના જાણકાર મુનિભગવંતને લાવવાથી આપણા કાર્યની સાચી સફળતા સાથે અનેક બાળકો શાસનને અનરૂપ બને, તેથી મને એમ લાગે છે કે પૂશ્રી ઝવેરસાગરજી મ. હાલના કાળે આગમના સારા જાણકાર પ્રૌઢ-વ્યાખ્યાતા અને શાસન-પ્રભાવક છે, આપણા શ્રીસંઘમાં ધર્મભાવનાને વધુ જાજવલ્યમાન કરવા માટે પણ તેઓશ્રીની ખાસ જરૂર છે. તેઓ આપણે ત્યાં લગભગ પંદર વર્ષ પૂર્વે પધારેલ તેની ઝણઝણાટી હજી ધાર્મિકેના હૈયામાંથી ખસી નથી! તેથી તમને ઠીક લાગે તે આપણે શ્રીસંઘને વાત કરી પૂજ્યશ્રીને અહીં પધારવા વિનંતિ કરવાનું ગોઠવીએ” * ચીમનભાઈએ કહ્યું કે “ભગત ! તમે કહો તે સત્તર આની! તમારી વાતમાં વિચારવાનું શું હોય? આપણે શ્રીસંઘના આગેવાનોને આજે સાંજે મળીએ, તમે સાથે આવો તો સારૂ !” મગનભાઈને મનમાં ગલગલીયાં થયાં – “વાહ વાહ! મારું પુણ્ય સારૂં તપતું લાગે છે ! દેવ-ગુરૂકપાએ મારા સંયમ–માગે આવતા અવરોધોને હઠાવવા પૂજયશ્રીની અહી ખાસ જરૂર છે, તે તેવા સંયોગો કુદરતી ઊભા થઈ ગયા છે!” આદિ વિચારતા મગનભાઈએ સાંજે પ્રતિક્રમણ પછી શ્રી સંઘના આગેવાનોને મળવા જવાનું ચીમનભાઈ સાથે નકકી કર્યું. તે દિ આને શુદ ૧૩ ને દિવસ હતો, શ્રીસંઘના મહત્વના કેક કામ અંગે મોટા દેરાસરજી આગળ શ્રીસંઘના આગેવાને ભેગા થવાના હતા. અવસર જોઈ મગનભાઈ ભગત અને ચીમનભાઈ પ્રતિક્રમણ કરી રહેલા સામાયિક પારી આગેવાને ભેગા થતા હતા ત્યાં જઈ પહોંચ્યા, ડીવારે બધા આગેવાને આવી ગયા અને “ભગત મગનભાઈ આજે અહીં કયાંથી? ઘણીવાર શ્રીસંઘના કામમાં બેલાવીએ તે પણ તેઓ તેમના ક્રિયાકાંડ અને સ્વાધ્યાયથી નવરા જ ન પડે અને આજે અહીં કેમ!” બધાએ કુતૂહલ અને ભક્તિભાવથી પૂછ્યું કે “કાં ભગતજી! અમારા લાયક કંઈ કામકાજ ?” એટલે મગનભાઈએ બધી Page #181 -------------------------------------------------------------------------- ________________ ~QUÄVÄTEMS વાત કરી અને કહ્યું કે— પૂજ્યશ્રીને ઉદયપુર વિન ંતિ કરવા જવા ભાવના છે. શ્રીસ'ઘ આ વાતના વિચાર કરે. * અહેહા ! આ તે મેાસાળમાં માનું પીરસણુ થયુ'! અમે તે! કયરના આવા પ્રસંગની રાહ જોઈએ છીએ-જરૂર શ્રીસ ધ તરફથી ત્રણ જણા અને મે તમે એમ પાંચ જણા 'ઝુમસ્ય શીઘ્ર'' સારા કામમાં ઢીલ નહીં'' આસા સુ. ૧૫ જઈ આવે !!!” મગનભાઈ અંતરથી ખૂબ રાજી થયા, દેવ-ગુરૂની અ-ચિંત્ય કૃપા-મદલ મનેામન ગદ્ગદ થઇ રહ્યા. આસો સુદ ૧૫ ની શુભ–વેળાએ પાંચે જણા ઉદયપુર ભણી રવાના થયા. આસો વદ ખીજ સવારે પૂજ્યશ્રી પાસે પહેાંચી ગયા, વ્યાખ્યાન ચાલુ હતુ. વ્યાખ્યાનમાં- શાશ્વતા ચૈત્યા અને તેની યાત્રા કરી દેવે વિરતિ-ધર્મની પ્રાપ્તિ માટે કેવી તમન્ના કેળવે છે ? એ અધિકાર મગનભાઈને હાડોહાડ સ્પશી ગયા, આખામાં ઝળઝળીયાં થઈ ગયાં, વિરતિધની ભૂમિકાએ જાતને કયારે સફળતા પૂર્વક આવા ગુરૂદેવના માગદશનથી ચઢાવીશ” એ મંગળ-ભાવનામાં તમેળ થયા. વ્યાખ્યાન પછી પૂજ્યશ્રીને મળ્યા. બધી વાત થઈ પૂજયશ્રી કહે કે “ ભાઇ ! કાર્તિક પૂનમ પૂર્વે શી રીતે વિહારનું કહી શકાય! કા. ૧૫ પછીની યેાજના અત્યારથી કરવી ઠીક નથી. આડી રાત તેની શી વાત ?” કહેવત પ્રમાણે સાધુએ માટે ભાગે ભવિષ્યની કાઈ યાજના ઘડવાના આત્ત ધ્યાનમાં પડતા નથી' વગેરે, “ સાહેબ ! વાત સાચી ? આપના આયાર અમે તેાડવા નથી માંગતા. અમે તેા કા. પૂનમ પછી આપને ખીજા ક્ષેત્રની વિનતિ કે કોઈ ખીજુ` કારણ આવે તેા અમારી વાતને પ્રાથમિકતા મળે તેટલી તેાંધ કરાવવા આવ્યા છીએ. ” વધુમાં ૩પડવંજ શ્રીસ ધના આગેવાનોએ કહ્યું કે— “ સાહેબ! કપડવ’જ-ક્ષેત્રમાં આપે ધમ નાં ખીજ વાવ્યાં છે, તે હવે સિંચનના અભાવે કરમાવા માંડયાં છે, માટે કૃપા કરી તે બાજુ કા.પૂનમ પછી પધારવા વિચારશે.” “ અનુકૂળતાએ કા, પૂનમ લગભગ ફરીથી વિનંતિ માટે આવીશું, પણુ આપનું ધ્યાન અમારા શ્રીસંધ તરફ વાળવા આજે આવ્યા છીએ.” મગનભાઈ ભગતે પણ વિનંતિ કરી કે— મા .. ધ્રા ૨૩ ક Page #182 -------------------------------------------------------------------------- ________________ 000742 “ મારા જેવાને સૉંસારના કીચડમાંથી આપ સિવાય કાણુ કાઢશે ! મારા આત્મ-કલ્યાણ માટે તેમજ આ ચીમનભાઈની ત-ધર્મની ઉજવણી કરવાના શુભ ભાવ જાગ્યા છે. તેની સફળતા માટે આપ જેવા શાસ્ત્રન-ગીતા મુનિ ભગવતા ત્યાં પધારે તે શાસનની સાનુ^*ધ–પ્રભાવના થાય ાર્દિ’ પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શના વમાન જોગ ” કહેવાની સાથે અમદાવાદ બિરાજમાન “ પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂલચ`દજી મ ની જેવી આજ્ઞા ” કહી ટૂંકમાં સાધુ અને શ્રાવકના કર્તવ્યની ભૂમિકા સમજાવી. મગનભાઈ સમજી ગયા કે—” અમદાવાદથી આજ્ઞા લવાશે તે! વાત પતી જશે” એટલે મગનભાઇએ શ્રી સંઘના આગેવાનોના કાનમાં કહ્યું કે— “ હવે અહીં બહુ કહેવા જેવું નથી, અહીં લગભગ સમતિ છે. આપણે અમદાવાદ પૂ. ગચ્છાધિપતિ પાસેથી પત્ર લખાવવાની જરૂર છે.” કડવજના શ્રીસધે જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ ન્'ખાવી મંગલિક સાંભળ્યુ, જ આ રીતે સ. ૧૯૪૦ ના ચામાસામાં આસા વદ બીજ લગભગ પૂજ્યશ્રીને કપડવંજ માજુ જવાના સયોગ ઉભા થયા. કપડવંજના શ્રીસંઘના આગેવાને દીવાળી પૂર્વે પૂજ્યશ્રી ગચ્છાધિપતિ મૂળચંદજી મ. પાસે જઈ પોતાની બધી વાત કરી પૂ. અવેર સા. મ. ને ઉદયપુરથી કપડવંજ પધારવાની આજ્ઞા ફરમાવવા વિનંતિ કરી. પૂ. ગચ્છાધિપતિએ પત્ર-વ્યવહાર કરી તમાને મેગ્ય જણાવીશ કહી આશ્વાસન આપી વિદાય કર્યા. ત્યાર બાદ પૂ. ગચ્છાધિપતિએ પૂ. અવેરસાગરજી મ. ને પત્રથી પૂછાવ્યુ', એટલે પૂજ્યશ્રીએ લખ્યું કે—“ સાહેબ! એક પછી એક ધકાના કારણે મારે આજે સાત ચામાસા ઉપરાઉપરી અહીં ધર્મ યા. સામાચારી મુજબ આ પડતા કાળમાં વવામાં ન આવે તે પ્રભુ-શાસનની મર્યાદાઓ અસ્ત-વ્યસ્ત થઈ જાય, મે તે અહીં ઘણા ફાફાં માર્યા બીજે વિઠુરવા માટે ગયા, પણ તેવા તેત્રા કારણેાથી ફરી અહીં આવવુ પડયુ અને સાત ચોમાસા ઉપરાઉપરી થયાં− માટે આપશ્રી હવે મન આ ક્ષેત્રથી ખીજે વિચરવાની રજા આપે તે સારૂ.” એ મતલબને પત્રવ્યવહાર થયા, એકંદર પૂજયશ્રીના પત્રોથી પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજયશ્રીના હૈયાની વાત સમજીને શાસનના કામે સામાચારીના પાલનમાં અપવાદ સેવવા પડે તેને બહુ દોષ ના લાગે આદુિ જણાવી પૂ. ગચ્છાધિપતિશ્રીએ કા. સુ. ૧૨ ના છેલ્લા પત્રમાં જણાવ્યુ કે— m E [ad જી QUETT ૮૧ FLOW ત્ર Page #183 -------------------------------------------------------------------------- ________________ S uðTUVEFURE કપડવંજ વાળાની ભાવના તમારા પર વધુ છે, પ્રથમ પણ તમે ગયેલ ત્યારે ધર્મપ્રભાવના વધુ થયેલ. તે તે શ્રીસંધના લાભાર્થે હવે કા. વ. ૩ના મંગળ દિવસે કપડવંજ બાજુ વિહાર કરે છે ઈષ્ટ છે!” - તેઓ મારી પાસે મુહૂર્ત જેવડાઈ ગયા છે. પ્રથમ મુહ માગ. સુ, સાતમનું આવે છે, બીજું મુહર્તા માહ સુ. ત્રીજ કે દશમનું આવે છે. તમારા પગે તલફ છે સાથેના સાધુની અનુકૂળતા બરાબર નથી. લાંબો વિહાર શક્ય નથી. માટે માહ મહિનાનું મુહૂર્ત સાચવશે, ૨નત્રયીની આરાધનામાં ઉદ્યત રહેજે. શરીર સંભાળજે. જોઈતું કરતું મંગાવો. લી, સેવક ગોકળની વંદના સં ૧૯૪૧ કા. સુ. ૧૨ પૂજ્યશ્રીએ એક જ ક્ષેત્રમાં વધુ રહેવામાં શારદષ્ટિએ ઔચિત્ય ન લાગતું હોઈ પૂ ગચ્છાધિપતિની આજ્ઞા આવી ગઈ, એટલે કા. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં માસું બદલવાની આગ્રહભરી વિનંતિ થઈ એટલે પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર-કપડવંજવાળાની વાત વગેરે જાહેર કરી કા.વ. ને વિહાર જાહેર કરી દીધું. આ શ્રીમંધ ખળભળી ઉ. પૂજ્યશ્રીના રહેવાથી ઉદયપુર શ્રીસંઘમાં અનેરી ધર્મ જાગૃતિ આવી છે. ધર્મ-શાસન પરના અનેક આક્રમણે હઠયા છે, તે પૂજ્યશ્ર અહીં હજી વધુ સ્થિરતા કરે તે આગ્રહ કરવા લાગ્યા. પણ પૂજ્યશ્રીએ બહુ જવાબ ન દેતાં મૌન ધારણ કરી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાને આગળ કરી વાતને શમાવવા પ્રયત્ન કર્યો. પૂનમે ચાતુર્માસ-પરિવર્તન પ્રસંગે શ્રીસંઘે ખૂબ આગ્રહભરી વિનંતિ કરી. મૌન-એકાદશી સુણીને દઢ આગ્રહ રાખે. પણ પૂજ્યશ્રીએ કહ્યું કે “પૂ. ગચ્છાધિપતિએ કા. વ. ૩ને વિહાર લખે છે, હવે મારાથી ન રહેવાય” આદિ. છેવટે શ્રીસંઘના આગેવાનોએ એક અરજ કરી કે-- સાહેબ! અમારા શ્રીસંઘ પર કે શાસન પર કોઈ એવી આફત આવે અને અમે આપની પાસે દોડતા આવીએ તે જરૂર આપે અહીં પધારવાનું !!! આટલું વચન આપ” હા-ના માં એક સમય ગયે “છેવટે શાસનના કામે શ્રીસંઘ જ્યારે પણ યાદ કરશે ત્યારે હું અનુકૂળતા સુજાબ પ્રભુ શાસનના સેવક તરીકે હાજર થવા વખ તે સાથી ન અપાય પણ પૂતે પ્રયત્ન કરી આપવા તજવીજ કરીશ!!!” Page #184 -------------------------------------------------------------------------- ________________ DAVVER શ્રીસંઘે જોરદાર શાસનદેવની જય એલાવી પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી. કા. વ. ૩ના રાજ પૂજ્યશ્રીએ સ્રવારે વિહાર કરી કેશરીયા ખાજુ પ્રયાણુ આર ~. શ્રીસંઘના ઘણા ભાવિકો ઠેઠ કેશરીયાજી સુધી પગે ચાલતા પૂજ્યશ્રી સાથે ગયા. પૂજ્યશ્રી કેશરીયાજીથી ડુડુંગરપુર થઈ ટીટાઈના શ્રી મુહરી પાર્શ્વનાથની નિશ્રામાં અઠવાડીયું રહી મેાડાસાથી દહેગામ થઈ પૂજ્યશ્રીના દર્શન-વંદન ખાર વર્ષે થતા હાઈ ખૂબ ઉમંગથી અમદાવાદ વંદન કરવા આવવા ભાવના દર્શાવી, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીએ લાભાલાભને વિચાર કરી માડાસાથી લુણાવાડા થઈ સીધા કપડવંજ જવાની આજ્ઞા ફરમાવી. કપડવંજવાળા પણ ઠેઠ કેશરીયાજીથી સાથે હતા. તેઓને પણ આગ્રહ કપડવંજ પધારવાના વધુ હતા, છેવટે પેા. સુ. પાંચમ લગભગ લુણાવાડા પધાર્યા અને પોષ વદ બીજે પૂજ્યશ્રી ધામધૂમથી મહા-મહેાસપૂર્ણાંક કપડવંજમાં શ્રી સંઘના ભવ્ય સ્વાગતપૂર્વક પધાર્યાં, વ્યાખ્યાનમાં શ્રી પચાશક-ગ્રંથના આધારે તપધર્મ અને તેના ઉદ્યાપનની મહત્તા— શાસ્ત્રીય-વિધિ પર વિવેચન શરૂ કર્યું.. શ્રીસંઘમાં અને ધર્મોલ્લાસ જાગ્યા, ખીજા પણ પુણ્યાત્માઓને તપધાઁની મહત્તા સમજાઈ તેના ઉજમણા માટે ભાવ થયા, પરિણામે અગ્યાર છેાડનુ ઉજમણું શ્રીસંઘ તરફથી નક્કી થયું, અને ધામધૂમથી ભવ્ય અષ્ટાહ્નિકા મહાત્સવ મહા સુદ ત્રીજથી શરૂ થયે.. પ્રભુ-ભક્તિમાં રાખવી જોઇતી જયણા અને વિધિના ખ્યાલ પર ભાર મુકી પૂજયશ્રીએ શ્રીસંઘના ભાવિકોને પડવંજના સઘળા જિનમંદિશમાં સ્વ-હસ્તે સ્વ-દ્રવ્યથી એકેએક પ્રભુજીની સેવા, પૂજા, ભક્તિ, આશાતના–નિવારણુ આદિના મહત્ત્વના કાર્યક્રમને મુખ્ય બનાવી સહુને પ્રભુ–ભક્તિની યથા ભૂમિકાના પરિચય કરાવ્યે. આનંદપૂર્ણાંક શાંતિસ્નાત્ર સાથે મહાત્સવ પત્યા પછી પૂજ્યશ્રી વિહારના વિચાર કરતા હતા, પણ મગનભાઈ-ભગતે પોતાની અંતર્વ્યથા માહ સુ. ૧૪ ના પૌષધમાં રાત્રે પૂજ્યશ્રી આગળ વ્યક્ત કરી અન્નુપાત દ્વારા હાર્દિક વેદના ઠાલવી, ભીષણ સંસાર-દાવાનલથી બચાવવા આજીજી કરી. એટલે પૂજ્યશ્રી મગનભાઈના સયમ-ગ્રહણમાં આવી રહેલા અવરાધાની ગૂ ́ચ ઉકેલવા ચેાગ્ય માર્ગોંદન જરૂરી હોઈ શ્રી પચાશક થી વિવેચના વ્યાખ્યાનમાં શરૂ કરી માસ 庖 (3 Page #185 -------------------------------------------------------------------------- ________________ SÄUDUJEMRE કલ્પ કરવાની ભાવના રાખી સ્થિરતા કરી, વધુમાં પૂ ગચ્છાધિપતિશ્રીએ પણ કપડવંજ શ્રીસંઘના મહત્વના કામની સૂચને પત્ર દ્વારા આપી જણાય છે તે કામના ઉકેલ માટે પણ સ્થિરતા કરવી ઠીક લાગી. તે પત્ર નીચે મુજબ છે. “શ્રી અમદાવાદથી લિ. મુનિ મુળચંદજીની સુખશાતા વાંચજે, શ્રી કપડવંજ મુનિ ઝવેરસાગર જત તમારો કાગળ ૧ મહા વદ ૧રનો લખ્યો આવ્યો તે વાંચ્યો છે, સમા- ચાર જાણ્યા ૪ ૪ ૪ રૂા. પ૦૦) ૪૪ ૪ જ્ઞાનમાં ૪ ૪ વાપરવામાં કઈ હરકત દીસતી નથી. દેવવિજ્યજી સારું પ્રત ભણવાને જોઈએ તે મંગાવશો ગુણવિજ્યની વંદના વાંચજો તથા ચરિત્રવિજયની વંદના વાંચજે, ભાવનગરને આવેલો કાગળ બીડે છે તેને ઉત્તર ભાવનગર x x x લખજે. શેઠજીએ ધર્મલાભ કહ્યો છે, તેણે વંદના લખાવી છે. સં. ૧૯૪૧ ના માહ વદ ૧૩ વાર રવિ, કહેલું કામ સરળતાથી કેમ બને? તેમ રીતે સિદ્ધ કરવામાં ધ્યાન રાખજો++++પણ ધીમા રસ્તે પાડશે. એટલામાં જાણજો.” આ પત્રના પાછલા ભાગે તા.ક. રૂપે જે લખાણ છે તેમાં જે કામનો નિર્દેશ છે, તે કોઈ મહત્વનું જણાય છે, જે માટે પૂ. ગચ્છાધિપતિશ્રીએ વ્યવસ્થિત ભલામણ કરી છે, આ અંગે પણ પૂજ્યશ્રીએ કપડવંજ વધુ સ્થિરતા કરી હોય એમ લાગે છે. માહ વદ ચૌદશના વ્યાખ્યાનમાં બાલાસીને રવાળા શેઠ ઉત્તમચંદ જગજીવન આદિ આગેવાનેએ ક્ષેત્ર-સ્પર્શન કરવા વિનંતિ કરી, એટલે પૂજયશ્રીએ કપડવંજમાં સ્થિરતા માસ-કલપની થઈ ગઈ. એટલે ક્ષેત્રાંતર કરવા જવા ભાવના દર્શાવી, પણ કપડવંજ શ્રીસંઘે ફાગણ-ચામાસી નજીક હોઈ તેની આરાધના કરાવવા ખૂબ વિનંતી કરી, મગનભાઈ-ભગતની ગૂંચ પણ પણ હજી પૂરી ઉકેલાઈ ન હતી, એટલે બાલાસિનોરવાળાને ફાગણ-ચૌદશ પછી આવવાની ભાવના દર્શાવી કપડવંજમાં ફાગણ-ચોમાસા અંગે સ્થિરતા કરી. આ દરમ્યાન શ્રીસંઘની મહત્વના વહીવટીતંત્ર અંગેની ગૂંચ ઉકેલાઈ મગનભાઈ ભગતને પણ સંયમ અંગેની ભાવનાના પંથે વધુ પ્રકાશ સાંપડે. આગ ભોગ « થઈ Page #186 -------------------------------------------------------------------------- ________________ રિટS 20%2) એકંદરે પૂજ્યશ્રી કપડવંજ શ્રી સંઘને પ્રભુશાસનની સફળ આરાધનાના પથે પ્રેત્સાહિત કરી પૂ ચરિત્રનાયકશ્રીના પિતાશ્રીના મનઃ સ્વાથ્યને વ્યવસ્થિત કરી નાની બાળ–વયના પૂ. ચરિત્રનાયકશ્રી કે જે તે વખતે નવ વર્ષની વયના હતા, તેમના હૈયામાં પ્રભુ-શાસનસંયમ અને ધર્મક્રિયાઓને અવિસ્મરણીય છાપ ઉપસાવી. ફાગણ વદ બીજના રોજ પૂજ્યશ્રીએ બાલાસિનોર તરફ વિહાર કરી લસુંદ્રામાં બે દિવસ સ્થિરતા કરી ફા.વ. પાંચમ સવારે બાલાસિનોર પધાર્યા. તે વખતે સંગી–સાધુઓની ખૂબ જ જૂજ સંખ્યા હોઈ બાલાસિનોર ક્ષેત્રમાં ધાર્મિક-વાતાવરણ સાવ ઝાખુ થઈ ગયેલ, અઠવાડિયું સ્થિરતા કરી વ્યાખ્યાન દ્વારા લેકેને ધર્મ-શાસનની ભૂમિકાની ઓળખાણ કરાવી આરાધના માટે પ્રેત્સાહિત કર્યા. પરિણામે કેશવલાલ દલછારામભાઈને ચૈત્રી એલી કરાવવાની ભાવના જાગી. પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રોકી સામુદાયિક ચૈત્રી એ ની વિધિપૂર્વક કરાવવાનું નક્કી કર્યું. પૂજ્યશ્રીએ પણ વિશિષ્ટ લાભ જોઈ સ્થિરતા કરી ચૈત્ર સુદ પાંચમથી શ્રીપાલચરિત્રની માર્મિક વિવેચના શરૂ કરી અપરાધકોને પ્રોત્સાહિત કર્યા. વિધિ સહિત નવપદજીની ઓળીમાં ૭૦ થી ૮૦ ભાવિકો જોડાયા. આબેલ તે રોજ ૧૨૫ લવભગ થવા લાગ્યાં બપોરે ચેઠ-પ્રકારી પૂજા ઠાઠથી ભણાવાતી નવ દિવસ ભવ્ય ધર્મોત્સવના દિવસ તરીકે આ ગાલ-ગે પાલ સહુને આનંદદાયી રીતે પસાર થયા. ચિત્ર વદ એકમે પારણા કરાવી કેશુભાઈ એ દરેકનું કંકુથી તિલક કરી શ્રી ફળ-રૂપિયા આપી બહુમાન કરી પોતાનો જન્મ પાવન-ધન્ય બનાવ્યા. ચૈત્ર વદ બીજના રોજ કપડવંજના આગેવાને આવ્યા, નમ્રભાવે વિનંતિ કરી કે— ગામમાં નગરશેઠને ત્યાં વર્ષીતપ છે તેનું પારણું અખાત્રીજે આવે છે. કારણવશ શ્રી સિદ્ધગિરિ જવાય તેમ નથી, તેથી ઘર-આંગણે આપશ્રીની નિશ્રામાં મહેસવે કરી વર્ષીતપની ઉજવણી કરવી છે, તે જરૂર પધારે. પૂજ્યશ્રીના મનમાં એક વાત હતી કે-“ચરિત્રનાયકશ્રીના માનસમાં જે સંસ્કારો સીંચ્યા છે, તેને વધુ વિકાસ થાય તે શાસનને અત્યારે જરૂર છે–સમર્થ—ધુરંધર આગમાભ્યાસી પ્રૌઢ પ્રાવચનિકની–તેનું ઘડતર નાની બાળવયે મેગ્ય સંસ્કારો સાથે સંયમ-ગ્રહણ દ્વારા થઈ શકે.” Page #187 -------------------------------------------------------------------------- ________________ KHÔTEEIRE આવી કઈક શાસન-સાપેક્ષ પ્રશસ્ત–ભાવનાથી શ્રીસંઘની વિનંતિને માન આપી “ ક્ષેત્રસ્પર્શના વસ્ત્રીવલી” સમજી પુનઃ કપડવંજ ચે. વ. ૭ના રોજ પધાર્યા, નગરશેઠ તરફથી ભવ્ય સામૈયું થયેલ. તે વખતે સંવેગી-સાધુઓની ખૂબ જ ઓછી સંખ્યા હોઈ યથાશકય રીતે દીક્ષા આપી તારવાની સાથે સાથે સમુદાય-બળ વધારવા તરફ પણ પૂજ્યશ્રી લક્ષ્યવાળા હતા. જો કે તેમાં છઘસ્થતાને કારણે કયાંક ગૂંચે પણ જબરી ઊભી થતી, કે જેને નિર્દેશ નીચેના પત્રોમાંથી મળે છે. તમારી ચિઠ્ઠી વદ ૧૩ ની ગઈ કાલે વાંચીને વદ ૧૪ ની ચીઠ્ઠી આજે પહોંચી છે, સમાચાર જાણ્યા છે. બીજું કાળક જંબૂદીપને પટ પો લખે ને વદ ૧૨ની ચિઠ્ઠી લખી હતી, પણ તે ચિઠ્ઠી અમોને મળી નથી. બીજુ વદ ૧૪ ચિઠ્ઠી તમે...સાધ્વી ઉપર પ્રથમ લખી તુમે આપી છે, તે પાછી મંગાવી... નહી તે તે કીયે અપાસરે છે, તો તે અમારે તેની જોડે પસ્થિય નથી, અને તે પહેલાંના રાગી છે એટલે અમારાથી શી રીતે પાછી મંગાવાય? તે ડોશીવાડાની પોળમાં સીમંધર સ્વામીજીના દેરા પાસે સુરજબાઈ સામણુના અપાસરામાં રહે છે, તે જાણજો. તમે પુખ્ત વિચાર કરીને વાત કરો કેમકે છે, તેની બૈરી જીવતી છે, માટે પછાડીથી ભોપાળું કાઢે xxxxxવાતે આપણે વિચાર કરીને માણસ જોઇને વાત કરવી. xxxx સાબૂ મણ-૧ મોકલવાxxxxxક્ષેત્રક પૂરણ થવાને વાર છે તે જાણ્યું બીજું તમને xxx લોભનું કારણ ના દેખાય તો તમે અતરે આવજો તમો આવાય છે વિચાર કરીશું ૪૪તાપ બહુ પડે છે *** અમારે વડોદરા xxxકામ છે, માટે તમે વહેલા વહેલા વિહાર કરશે તમો અવો એટલીવાર છે તે જાણ રિતિ ૧૯૪૧ના ચેતર વદ ૦) વાર બુધ . લી. તમારે સેવક હીરજી સર્વ સાહેબ ૧૦૦૮ વાર વંદના વાંચજો પદમસાગર પાસેથી xxx લોક પ્રકાશનના પાના આવ્યા છે. ઉપર લખ્યું છે કે–અમદાવાદ આવજે તે પછી વિચારીશું xx પણ xxxx માટે તમો જ્યારે વિહાર કરવાનું ૪૪ તે અમને લખજો xx તમારે છાણી જવું છે અમે પણ તમારા વિહાર પછી નિકળવાનું કરીએ તે જાણો પછી સાથે વડોદરા જઈશું” Page #188 -------------------------------------------------------------------------- ________________ સિક ની ... 8200 ઉપરના પત્રમાં ખૂબ જ મહત્વની વાત જણાય છે, કાગળના મથાળે બધા પત્રની જેમ પૂ. ગચ્છાધિપતિ મૂળચંદજી મ.નું નામ નથી, પણ પત્રની વિગતે પરથી પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર હોય તેમ લાગે છે. આ પત્રનું તારણ આ પ્રમાણે સમજાય છે. ૦ પત્રમાં પ્રથમ તે જે કોઈ દીક્ષાર્થી ભાઈ માટે પૂજ્યશ્રી પ્રયત્ન કરી રહ્યા છે તે અંગે, સાવચેતીપૂર્વક કામ કરવા ભલામણ છે. સમુદાય વધારવાની જિજ્ઞાસા સારી, પણ શાસન-ધર્મને નુકશાન પહોંચે તે તરફ પૂ. ગચ્છાધિપતિશ્રીને અંગુલિ–નિદેશ છે. ૦ તે વખતે કપડવંજને દેશી સાબુ-ઉદ્યોગ આખા ભારતમાં પ્રખ્યાત હેવો જોઈએ જેથી વિશાળ સમુદાય અપેક્ષાએ તેમજ અભક્ષ્ય-પદાર્થરહિત ગૃહદ્યોગ તરીકે હાથે બનાવેલ નિર્દોષ રીતે ગૃહસ્થના ઘરથી જોઈએ તેટલે મળી રહે તે અપેક્ષાથી એક મણ જેટલે મેકલવાની તજવીજ માટેનું સૂચન છે. ૦ પૂ. ગચ્છાધિપતિશ્રીને વિશિષ્ટ-હેતુથી વડોદરા જવું જરૂરી લાગે છે, પણ પૂજ્યશ્રીની રાહ ખાસ જોવાય છે, તે બતાવી આપે છે કે પૂજ્યશ્રીનું સ્થાન પૂ. ગચ્છાધિપતિના હૈયામાં પત્રના પાછલા ભાગે વળી મહત્વની વાત જણાવી છે કે –“ તાપ વધુ છે કરી કદાચ તમે ન આવી શકે તે જણાવશે, પણ તમારે છાછું જવું છે તે તમે અહીં આવે! પછી સાથે જઈશું.” એટલે પૂ. ગચ્છાધિપતિ પૂજ્યશ્રીને પોતાની પાસે બોલાવી ગ્ય વિચારણા કરી વડોદરા તરફ વિહરવા ઈચ્છે છે. પૂજ્યશ્રીના વ્યક્તિત્વની પૂ. ગચ્છાધિપતિના હૈયામાં કેવી અદ્દભૂત છાપ હશે? કે પૂજ્યશ્રીની સલાહની અપેક્ષા ગચ્છાધિપતિ પણ રાખતા. ૦ વળી છાણી દીક્ષાની ખાણ તરીકે તે વખતના કાળે પણ તે ભૂમિ એવી સામર્થ્યવાળી હશે કે જેથી પૂજ્યશ્રી છાણી જવા ઈચ્છે છે. છાણી જવા કેક મુમુક્ષુની તૈયારી હોય કે કાચી તૈયારીને પાકી કરવાની હેય. આ રીતે તે કાળમાં છાણુની મહત્તા કેટલી પૂજ્યશ્રીના હૈયામાં હશે? તે પણ આ પત્રથી સમજાય છે” Page #189 -------------------------------------------------------------------------- ________________ SUDUTULEELLAS આ રીતે પૂજ્યશ્રી કપડવંજ રહ્યા રહ્યા પણ છાણી-અમદાવાદ આદિ સ્થળોએ મુમુક્ષુઓની તપાસ રાખી પ્રભુ-શાસનના પંથે તેઓને સફળ આરાધક બનાવવા મથામણું કરી રહ્યા. વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની પાસે અવારનવાર આવે, સામાયિક કરે. પૂજ્યશ્રીના સંપર્કમાં આવી પૂ ચરિત્રનાયકશ્રી ખૂબ જ વિશિષ્ટ કેટિની પૂર્વજન્મની આરાધનાના બળે ઉદાત્ત તાત્વિક–વિવેકદષ્ટિને વધારે કરી પ્રભુશાસનના ચારિત્રધર્મ પ્રતિ અજ્ઞાન ભાવે પણ આકર્ષાઈ રહ્યા હતા. પૂજ્યશ્રીને પણ ચરિત્રનાયકના ઉદ્યમી વલણને જોઈ મગનભાઈ-ભગતની ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર અને કામના પૂ. ચરિત્રનાયકશ્રીના સંયમ ગ્રહણ કરવાના આદર્શને બળ પૂરનાર બનશે એમ ધારી ખૂબ પ્રમોદભાવ થયેલ, નગરશેઠની પૂત્રવધૂને વર્ષીતપના પારણુ નિમિત્તે શ્રી અષ્ટાપદજીના દરે ભવ્ય અષ્ટાક્ષિક મહોત્સવ થયેલ, શાંતિનાત્ર પણ ઠાઠથી થયેલ. . સુ. ૩ ના મંગળ દિને ચતુર્વિધ શ્રીસંઘને વાજતે-ગાજતે ઘર આંગણે બાંધેલ ભવ્ય મંડપમાં પધરાવી પૂજ્યશ્રી પાસે જ્ઞાનપૂજા કરવા સક્ષેપ લઈ માંગલિક અને તપધર્મનું પારણું એટલે કર્મનિર્જરાના વિશિષ્ટ-અધ્યવસાયના બળવાળી શ્રેણગત નિજ રી શકાય, તેવી ભૂમિકા મેળવવાના લાભ સાથે તપધર્મમાં આગળ વધાય–”—આદિ ઉપદેશને સાંભળી ગુરુ મહારાજને ઈષ્ણુ-રસ વહેરાવી સકળ શ્રીસંઘનું બહુમાન કરી યોગ્ય-સમયે પારણું કરી વર્ષીતપની મંગલ સમાપ્તિ પૂજ્યશ્રીની નિશ્રામાં કરી. પૂજ્યશ્રીએ વૈશાખ સુદ છઠના દિવસે અમદાવાદ તરફ વિહારની તૈયારી કરી, કેમકે પૂજ્યશ્રીને ખાસ વિશ્વાસુ અને પૂ. ગચ્છાધિપતિશ્રીના પણ અંગત ભક્ત શ્રાવક શ્રી ગોકળભાઈને પત્ર નીચે મુજબ આવેલે— ગઈ કાલે ચીઠી ૧ લખી છે તે પોંચી હશે જ! વિશેષ શ્રી રતલામવાળા શેઠ દીપચંદજી જોરાવરમલજીવાળા ભૂપતસંગજી ના દીકરા શ્રી સિદ્ધાચલજી છે, તે વૈશાખ સુ. ૮/૮ અમદાવાદ આવવાના ઉચિત સાંભળી છે, માટે તમો તે ઉપર તરત અતરે આવજે બીજુ એઓને આવવાને ઢીલ હોય તે તે પછીથી આવે પણ તમારે તે પરથમ આવવું. Page #190 -------------------------------------------------------------------------- ________________ ABBOYUN કેમકે તમે તેને મળે તે ઠીક છે, માટે વખત ગુમાવો નહીં, એમ અમારી ધ્યાનમાં આવે છે, તે તમે તેમને પાલીતાણું કાગળ લખજે કે કપડવણજથી અમદાવાદ આવવાને, છું ને ફલાણી તારીખે આવીશ. તો અમદાવાદ કયારે પધારવાના છો ? મને અમદાવાદ કાગળ લખશો ને અમદાવાદમાં મારા કાગળનું ઠેકાણું બાઈ ઉજમબાઈની ધર્મશાળામાં મુનિ મૂળચંદજી મહારાજ કે પાસ-એમ કરજો એટલે મને પચી જશે, એ રીતે નજરમાં આવે તે લખશો, હવે વિશેષ વાત લખવાની નથી. શાથી કે રૂબરૂમાં વિચાર થશે તે જાણજે. મિતિ સં. ૧૯૪૧ના વૈશાખ સુદ ૧ ગુરૂ લી. આપનો સેવક ગોકળજની વંદના આમાં રતલામના શેઠીયા પાલીતાણથી અમદાવાદ આવવાના છે, તે તે પ્રસંગે પૂજ્યશ્રીની જરૂરી હોઈ પૂ. ગચ્છાધિપતિના અંગત શ્રાવકે પૂજ્યશ્રીને કપડવંજથી પધારવા આ પત્રમાં જણાવ્યું છે. પણ– “સાધુ જીવનમાં ક્ષેત્ર-સ્પર્શના પ્રબળ હોય છે, તેથી પૂજ્યશ્રીએ આ પત્રના આધારે અને પિતાને પણ પૂજ્ય શ્રીગચ્છાધિપતિને વાંદવાની-મળવાની ઘણી ઉત્કંઠા હતી હતી જ, બાર વર્ષના વહાણાં વીતી ગયેલ, તેથી પૂ. ગચ્છાધિપતિ પાસે આવવાના શુભ સંકલ્પથી વૈ. સુ. છઠના જ કપડવંજથી અમદાવાદ તરફ વિહારનું વિચારી જાહેરાત પણ કરેલ. પણ ભાવાગે દીપ વિજયજી મ. ની તબિયત બગડવાથી સુ. છઠ ને વિહાર બંધ રહ્યો. ગમને ઉપદ્રવ જરા વધુ હોઈ વધુ ચાંપતા ઉપચારે લેવામાં વિહારની વાત રભે પડી ગઈ. આ દરમ્યાન વૈ. સુ. દશમના જ ઉદયપુરથી આઠ દશ આગેવાન શ્રાવકો આવ્યા ! પૂજ્યશ્રીને વિનંતી કરી કે_“વાવની RT.! માં ને મારૂ સુના મુદ્દીને qધાર પાયા, ઘટે તે ધળા વિના खेत सूना सी दशा होइ रही है। बापजी! मां पर दया लावो। खेतर तो परो। बिगडो ! कांइ करा आप अठने पधार गया और ई मिथ्यात्वी लोंग खेतरने भेली रह्या । बापजी दया करो। पधारो वठने । આદિ ખૂબ આગ્રહભરી વિનંતી કરી. - પૂજ્યશ્રીએ કહ્યું કે –“આપી વાત કરી ! વરંતુ ક્યા દમ દૂર વહેં હૈયે રા યહું તો સંમવ નહીં विना इच्छा के भी आग्रहवश कारणसर सात चौमासे तो किये! साधुपनेकी मर्यादाका तो ख्याल रखना चाहिए हमको આદિ. Page #191 -------------------------------------------------------------------------- ________________ KES BALEARS श्री सपना मागेवानाये ४ह्यु - आपकी बात सच्ची ! मां लोगांका स्वार्थ वास्ते तो आपने इं केवां नी', फायदो तो शासनरे ज हवो और बीच-बीचमे आप पधार गया बहारला गावांने विचरवाने मी थोडा ही रोक्या? बापजी सा! दया करों अब! मांकी तो शान बिगड जावेला! शासन की जो शोभा आपने बढ़ाई है, उसमें भी काफी फरक पडेला ! माहि Yoयश्री पूछ्यु -क्या बात है ? यह तो कहे ! श्रीसपना मागेवानाये हुं - " बापजी ! ढुढीयारा वडा पूज्यश्री अब के चौमासा बास्ते आई रहा है ! बणां लोगा इसी बात फैलाई है कि सवेगी साधुओं ने उदयपुरमें उल्टा-मुल्टा प्रचार करके लोगों को मूर्ति पूजाके अधर्म में फसाना चालु किया है, वणरा प्रतिकार वास्ते मी आवां हां" और "दकालमें अधिक मास की ज्यु आर्यसमाजी लोग भी विदेशनंदजी नाम के धुरंधर महात्माने पंडितों के परिवार के साथ श्रावण-भादो दो महिने के लिए बुला रहे है!" बापजी ! ढुढीया और समाजी दो ही एक वईने मांकी तो इज्जत-शान धूल में मिला देई ! मी कंइ वणारा बतंगडने झेल सकां! बापजी ! किरपा करों! आपमें गजबकी तर्कशक्ति है, आपने ही तो हमारे श्रीस की लाज पहले भी इन दुढियों और समाजीयों के तूफान के समय रक्खी हैं, मी कठे जावां ? और तो मी लोगों की बात सुणे ही कृण ?" आप तो मांरा मां-बाप सा हो! बच्चा भूको वे कि दुःखी वे तो मां-बापरे आगे नी रोवे तो कठे जाय ?" माहि પૂજ્યશ્રી ભારે ગૂંચમાં પડયા, એક બાજુ પૂ૦ ગાધિપતિશ્રી પિતાને વડોદરા બાજુ જવા માટે કાલાહ-પરામર્શ માટે અમદાવાદ બોલાવે છે! પિતાને પણ બાર-બાર. વર્ષે પૂ. ગચ્છાધિપતિશ્રીની શીળી છાયા મળે તેવા સંયેગો કુદરતી રીતે ઉભા થયા છે–ને આ ઉદયપુરવાળાની વાત પણ વિચારવા જેવી ! શાસન પર આક્રમણ આવે ત્યારે શક્તિશાળીએ પૂરા સામર્થ્યથી રક્ષા માટે તૈયાર થવું જોઈએ. આદિ છેવટે ઉદયપુરના શ્રીસંઘને અમદાવાદ | ગચ્છાધિપતિ પાસે જવા સૂચવ્યું કે – " मेरी तो अक्कल काम नहीं करती हैं। दोनों ही बातें मेरे लिए महत्वकी हैं। अतः मै' तो अब पू० गच्छाधिपतिश्री की जो आज्ञा होंगी वह शिरोधार्य करने को तैयार हूँ, आप अमदावाद पधारे तो अच्छा ? यपुरना श्रीस आयसिद्धिना उद्देश्यथा पूज्यश्रीन-हम जबाब लेकर न आवे तब तक आप यही बिराजना से निति ४२॥ ममहावा त२५ २वाना था. અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિશ્રીને બધી વાત કરી, સાત ચોમાસામાં કેટલી ધર્મની જાહેજલાલી અને શાસનની પ્રભાવના થઈ તે વિગતવાર શ્રીસંઘના આગેવાનોએ EN90000 Page #192 -------------------------------------------------------------------------- ________________ જણાવી આ વર્ષે સ્થાનકવાસીઓ અને આર્યસમાજીઓના ટકકર સામે ટકી રહેવા માટે પૂજ્યશ્રીને ચાતુર્માસાર્થે મોકલવા ખૂબ આગ્રહ કર્યો, તેઓ આપની આજ્ઞાને શિરોધાર્ય કરશે તે મતલબના લખાણને પત્ર પણ રજુ કર્યો. પૂ. ગચ્છાધિપતિશ્રીને પૂજ્યશ્રી સાથે ગંભીર વિચારણા માટે રૂબરૂ તેમની જરૂર હતી, પણ શમીના દિવસ, ટાઈમ ટૂંકો એટલે અમદાવાદ રૂબરૂ બોલાવવાની વાતને ગૌણ કરી તે વાત પત્રથી કે માણસ–દ્વારા પતાવી દેવાનું વિચારી શાસનની-રક્ષાની વાતને વધુ મહત્વભરી માની પૂ. ગચ્છાધિપતિશ્રીએ ઉદયપુરવાળાની વિનંતિ માન્ય રાખી લેત્રાના ટીચસી ન્યાયને આગળ કરી પૂજ્યશ્રીને ઉદયપુર બાજુ વિહાર કરવા સૂચવ્યું. - ઉદયપુરને શ્રીસંઘ આજ્ઞા-પત્ર લઈ પાછો કપડવંજ આવ્ય, પૂજ્યશ્રીને પત્ર આપે, પત્ર વાંચીને પૂજ્યશ્રીએ પણ સઘળી માનસિકભાવનાઓને ગૌણ કરી પૂજ્યશ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી વ.સુ. દશમના પ્રભુ મહાવીર-સ્વામીને કેવળજ્ઞાન-કલ્યાણકના દિવસે ઉદયપુરવાળાને પ્રસ્થાન રૂપે પોથી આપી . સુ. ૧૧ સાંજે વિહાર કરવાનો વિચાર જણાવ્યું. પૂજ્યશ્રીએ કપડવંજથી વૈ. સુ. ૧૧ સાંજે ઉદયપુર બાજુ વિહાર કર્યો, 4. વ. ૩ ના રોજ લુણાવાડા પધાર્યા. ત્યાંના શ્રીસંઘમાં દેવદ્રવ્ય અંગેના હિસાબી ચોપડા સરખા કરાવ્યા. થોડું કામ બાકી રહ્યું, પણ ઉદયપુર પહોંચવાની ઉતાવળમાં ચાર-પાંચ શ્રાવકોને તે કામ ભળાવ્યું. વળી ત્યાં દહેરાસરનું કામ અટકેલ તે પણ સમજણ પાડી ચાલુ કરાવવાનું શ્રાવકને સમજાવી ઉદયપુર તરફ વિહાર કર્યો. જેઠ સુ. ૧૦ ડુંગરપુર પહોંચ્યા, ત્યાં ઉદયપુરને શ્રીસંઘ વંદનાર્થે આવેલ, જેઠ સુ. ૧૩ કેશરીયાજી પધાર્યા, ત્યાં ચૌદશની કુખી આરાધના ઉદયપુરના અનેક શ્રાવકે સાથે કરી વદ ૧ સવારે ઉદયપુર તરફ વિહાર કર્યો. જેઠ વદ-૫ સવારે ધામધૂમથી ઉદયપુરના શ્રીસંઘે પૂજ્યશ્રીને નગર-પ્રવેશ કરાવ્યું. પૂજ્ય શ્રી ઉદયપુરની જનતાના ધાર્મિક-મિજાજ અને વાતાવરણનો ચિર-પરિચય હાઈ છેડતી કરવાનો પ્રયત્ન અપનાવવાને બદલે પ્રશ્ન સામે આવે એટલે જોરદાર પડકાર કરવાની નીતિ રાખી જોરદાર ઉપદેશ શરૂ કર્યો, ઘેડા જ દિવસોમાં સ્થાનકવાસીના મોટા ધુરંધર ગણાતા વિદ્વાન મ. શ્રીકિશનચંદજી અને ચંપાલાલજી આદિ સાધુઓ અસાડ સુદમાં ઉદયપુર પધાર્યા. છing S13 • રં ચરિત્ર Page #193 -------------------------------------------------------------------------- ________________ STUTULEEUCAS આવતાં જ “શ્રી મને વિંટ્રી ના—” આદિ, મુદ્ર ઢાળે અને “અહિંસા પરમો ધર્મ” એ વૈદિક ધર્મસૂત્રને આગળ કરી “નર્દી ફ્રિંજ વહીં ધર્મ નહીં” ના ઘોષ સાથે પોતાના ભક્ત શ્રાવકોને મત-સંપ્રદાયની ચાર દીવાલ વચ્ચે રોકી રાખવા મૂર્તિપૂજા અંગે શાસ્ત્રના પાઠના નામે જેમ તેમ વાતે જાહેરમાં રજુ કરવા માંડી. એટલે પૂજ્યશ્રીએ એક પછી એક મુદ્દાને વ્યવસ્થિત રીતે છણાવટ સાથે શાસ્ત્ર, સિદ્ધાન્ત તક અને વ્યવહાર ચારે પરીક્ષામાંથી પસાર કરવા સાથે શ્રોતાઓને સચોટ ઠસાવી દીધું કે “પ્રભુ-પૂજા એ ગૃહસ્થનું કર્તવ્ય છે જ !” વધુમાં ા ો ધર્મ સૂત્ર વૈદિકનું મિથ્યાત્વના કારણુમાં ઉદયનું પ્રતીક છે, એ વાત સ્પષ્ટ રીતે સમજાવી જિનશાસનમાં તે “આMIT ધબ્બો” “ટિપત્તો ધો?' આદિ સનાતન સૂત્ર દ્વારા “નિનારા પરમો ધર્મ એની મહત્તા જણાવી. તેમજ “નહીં હિંસા વહાં ધર્મ નહીં ” સૂત્રની પિકળતા હિંસાના સ્વરૂપ-હેતુ-અનુબંધ ત્રણ ભેદો દર્શાવી પૂજા સિવાય પણ સામાયિક-પ્રતિક્રમણ-દાન-દયા આદિ દરેક પ્રવૃત્તિમાં હિંસા તે છે જ! તે પછી ધર્મ કયાં? આદિ તથી “નહીં મારા વહ ધ” એ સનાતન સૂત્ર પૂજ્યશ્રીએ રજુ કર્યું. સ્થાનકવાસીઓના પૂજ્યજી અને આગેવાન શ્રાવકના કાને આ બધી વાત પહોંચી એટલે જીભની ખણુજથી પ્રેરાયેલા વિતંડાવાદમાં પ્રવીણ એવા તે સાધુઓએ જાહેરમાં ચેલેંજ રૂપે જાહેરાત કરી કે–સંવે સાધુ હિંસા ધર્મ ગૌર મૂર્તિપૂન રાત્રિ પ્રમાદિત મરને શ્રી હિંમત રઢતા हों तो हम शास्रार्थ करने को तैयार हैं" । પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાન શ્રાવકોને બોલાવી અગ્રગણ્ય-શ્રાવકને સ્થળ અને લવાદી નક્કી કરવા સ્થાનકવાસી સંઘના આગેવાન પાસે મેકલ્યા. સ્થાનકવાસી શ્રીસંઘના આગેવાન શ્રાવકેએ કહ્યું કે –“ મહારાગ તે હિમાન વિદ્વાન હૈ, इनकी सर्वतोमुखी विद्वत्ताका परिचय हमें पहले क्या नहीं ! पहले भी तो चर्चा हुई थी। सार क्या निकला ? फाल्तूकी इस झंझटसे दूर रहा जाय तो ठीक ! આપણું શ્રી સંઘના આગેવાનોએ કહ્યું કે – “વાત તે માપી શ્રીવ દૈો રિંતુ સંતને નાદિરમાં चेलेज दी हो तो एक बार हमारे महाराजका संदेश उन संतो तक पहुचाना तो चाहिए !” છેવટે સ્થાનકવાસી આગેવાન શ્રાવકોને લઈ આપણું શ્રીસંઘના આગેવાન ભાઈઓ સ્થાનકવાસી સંતેને મળ્યા. બધી વાત કરી કે— આરોગમાં હેરિટીક Page #194 -------------------------------------------------------------------------- ________________ BUVOM " हमारे संबेगी महाराज शास्त्रार्थ द्वारा प्रमाणित करने को तैयार हैं कि हिंसामें भी धर्म हैं, और मूर्तिपूजा રાત્રિસિદ્ધ હૈ, બાપ ના ગૌર મધ્યરથ નિર્ણય કરશે મેં સૂતિ , આદિ. સ્થાનકવાસી સંતના આગેવાન શ્રી કિશનચંદજીએ ધાર્યું હતું કે – સંવેગી સાધુમાં કયાં એટલી તાકાત હશે કે અમારી સામે શાસ્ત્રાર્થ કરે” એમ ધારી માત્ર ફૂંફાડે બતાવવા જાહેરમાં ચેલેંજ કરેલ, પણ આ તે ખરાખરીને ખેલ આવ્યા એટલે જરા વાતને બીજી રીતે ઢાળી બોલ્યા કે— મૈયા ! શાસ્ત્રાર્થ કરના હો તો મારી ના નહીં ! કિંતુ મ્યા #મ રુન વાતો આ નિર્ણય માત્ર તત્ર દુબ है क्या ? वाद-विवादमें समय खराब करना ठीक नहीं, फिर भी यदि उनकी इच्छा हो तो हम तैयार है, कि तु मध्यस्थकी क्या जरुरत है। हम ही आपस में एक दुसरे की बात समझ लेगे ही शस्त्राय नी पात ઢીલી મુકી. * સ્થાનકવાસી શ્રાવકે એ પણ કહ્યું કે “મહારગ ! ટૂન વતંકવાની મેં ક્યા સ્થાન માં બાપ માની बात सुनाओगे। वे अपनी बात सुनायेंगे ! कितु असलीयतमें क्या है ? वह तो ज्ञानी जाने ! પ મી તો યહ રૂન સંવેશી મહારાગસે વાઢ-વિવાદ દુમા થી એમ કરી શાસ્ત્રાર્થની વાત પર ઠંડું પાણી રેડાયું. છેવટે આપણું શ્રીસંઘના આગેવાને નૈવી સાદી છા” ફરી ઉભા થઈ ગયા, પૂજ્યશ્રી પાસે આવી બધી વાત કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે– “માને છે માં વોર્ડ વાત ના જ નહીં #દની , વ શ રે मूर्तिपूजाकी बात जोरदार नहीं छेडेगे, और यदि छेडेंगे तो अपने लिए जाहिरमें बैठकर उनकी बातोंका जवाब તેને ક્ષેત્ર હુસ્સા હી હૈ ! શૌન વેગા ! કહી વાતને ઢીલી મુકી દીધી. સ્થાનકવાસી સંતે એ પણ “બહુ ટક્કર લેવા જેવી નથી, નહી તે શાસ્ત્રાર્થના જાહેર પગલાથી ઉલટામાં આપણું સ્થાનકવાસી-વર્ગમાંથી કેટલાય કુટુંબ પ્રથમની જેમ છૂટા થઈ જશે.” એમ ધારી કંઈ વધુ જાહેરમાં બેસવાનું જ બંધ કરી દીધું. પ્રથમથી જ પૂજ્યશ્રીની વિદ્વત્તા, સચોટ તર્ક-શક્તિ આદિને અજબ પ્રભાવ પડી ગયે અને શ્રીસંઘમાં શાંતિ આખા માસા દરમ્યાન રહી. આ બાજુ આર્યસમાજીએએ હરદ્વારથી વિદેહાનંદજી નામના ધુરંધર સંન્યાસી વિદ્વાનને શ્રાવણ-ભાદર બે મહિના માટે તેડી લાવ્યા. તેમણે પણ શ્રાવણ વદમાં પિતાના પ્રવચનમાં મૂર્તિપૂજા અંગે અને જૈન ધર્મ અંગે આક્ષે પાત્મક રજુઆત કરી. Page #195 -------------------------------------------------------------------------- ________________ STÄVZEMAS પૂજ્યશ્રીએ શ્રી સંઘના આગેવાન મારફત સનાતનીઓના આગેવાનોને સંપર્ક સાધી આખા ઉદયપુરની સમસ્ત હિંદુ-પ્રજાનું બળ કેળવી બધાના મુખ્ય આગેવાનોને તે સચોટ તર્કો અને વેદ-સ્મૃતિના પુરાવા ટાંકી આર્યસમાજી-સ્વામીજી પાસે મોકલ્યા. શરૂમાં તે સ્વામીજીએ અસત્-પ્રલાપથી જૈન ધર્મ અને સનાતન–વૈદિક ધર્મને ઉતારી પાડવા ચેષ્ટા કરી, એટલે પૂજ્યશ્રીએ સમજાવેલ અને નેંધાવેલ મુદ્દાઓની કમસ રજુઆત થતાં સ્વામીજી ઢીલા પડ્યા અને વેદ-સ્મૃતિના પ્રમાણે એક પછી એક જ્યાં રજુ થવા માંડ્યાં કે સ્વામીજી ગભરાઈ ગયા અને બોલી ઉઠયા કે— भाइ ! मानना हो तो मानो। ये सब झंझट में हम पडना नहीं चाहते! वेद-स्मृतिके पाठ आप ले . आये, રિંતુ રૂT અર્થ ઈસા નહીં હોતા દે–આદિ, ડી વારે ફરીથી સંન્યાસી બેલ્યા છાણની રુત ઘંટ बाजी को! हम तो हमारे स्वामीजी दयानंद-महर्षिने जो समजाया है वह आपको कह रहे हैं सुनना हो तो सुनो !- मानना हो तो माना! बाकी ये सब बतंगडबाजी हमें पसंद नहीं" ઉદયપુરના આર્યસમાજઓએ સ્વામીજીને એ વાત નડી કહેલ કે જૈન વિદ્વાન સાધુ અમારે ત્યાં પ્રથમ આવી ગયેલ, આર્ય સમાજના અભિમતનું પ્રામાણિક ખંડન કરેલ અને કદાચ તમારે તે જૈન–સાધુ સાથે વાદવિવાદ કરે પડશે. આ વાત પ્રથમથી કહેલ નહીં. તેથી સ્વામીજી ચીડાઈ ગયા કે દ સવ થા વતં? ' ! ક્ષાર વાત મુનકર ટીક સો ન तो स्वीकार करो ! बाकी जबरदस्ती हम किसी के गलेमें घोल कर उतारने तो नहीं आये हे' मा ४डी સ્વામીજીએ તે વાતને જ મૂળથી કાપી નાખી, હવે શાસાર્થ માટે પૂજ્યશ્રીએ કહેવડાવેલ વાત કરવાની રહી જ નહીં. એટલે જૈન શ્રીસંઘના આગવાને સમજી વાતને ઠંડી પાડી ઉભા થઈ ગયા. આ રીતે જૈન શ્રીસંઘ પર આવેલ બંને આક્રમણને પૂજ્યશ્રીએ કુનેહ-વિદ્વત્તાના સુમેળથી બેસતા-ચોમાસે ખાળી દીધ; બંને વિપક્ષી હતપ્રભ થઈ જિનશાસન સામે આંગળી ચીંધવાથી પણ દૂર રહ્યા. આ માસામાં સકળ શ્રીસંઘમાં પૂર્ણ શાંતિ રહી. વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા ચાતુર્માસ ખૂબ જ ઉમંગ-ધર્મોલાસના વાતાવરણમાં પસાર થયું. આ ચાતુર્માસના ઉત્તરાર્ધમાં ચાલુ પજુસણે પૂજ્ય શ્રી પાસે અમદાવાદથી ગચ્છાધિપતિ દ્વારા અને ભાવનગરથી પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. દ્વારા તેમજ પાલીતાણાથી મળેલ સમાચાર પ્રમાણે પાલીતાણું સ્ટેટની કનડગત-મુંડકવેરાની વાત વગેરે સમાચાર મળ્યાથી આ મહિનાની ઓળીના છેલ્લા દિવસે પાંચ-પાંડના મુક્તિગમનને પ્રસંગને વિકસાવી સકળ શ્રીસંઘને કમર કસી રાજ્યના ઉપદ્રવને હઠાવવા જેહાદ ઉઠાવવા ગંભીર પ્રેરણા કરી. Page #196 -------------------------------------------------------------------------- ________________ V ZBUVON વધુમાં શ્રી સંધને આખી વિગત સમજાવી કે સૌરાષ્ટ્રના તિલકસમે તરણતારણહાર શ્રી શત્રુજય ગિરિરાજ આપણું જૈન શ્રીસંઘની માલિકીન છે, જેના કાંકરે કાંકરે અનંત આતમાઓ મોક્ષે ગયા માટે તે દહેરાસર કરતાં પણ વધુ પવિત્ર ભૂમિ જૈન શ્રી સંઘના કબજાની કે માલિકની હોય તેમાં શંકા શી ? પરંતુ આપણે શ્રીસંઘના અગ્રગણ્ય, શેઠ શાંતિદાસ ઝવેરીએ મેગલ સમ્રાટ જહાંગીર પાસેથી પાલીતાણનો પરવાનો મેળવ્યા પછી વ્યવસ્થિત રીતે યાત્રાળુઓ યાત્રા કરી શકે તે આશયથી કાળચક્રના વિષય પરિવર્તનથી “વાડ ચીભડુ ગળે” તેમ આપણા યાત્રાળુ એની સુરક્ષાર્થે ગારીયાધરથી ગેહેલવંશના કાઠીઓને ચોકીદાર રૂપે લાવેલા, જેઓ કે કાલાંતરે આજે માલિક થવા બેઠા છે. ઈ. સ. ૧૬૫૦ વિ. સં. ૧૭૦૬માં ગેહેલ કાઠીઓને ચોકીદાર તરીકે લાવ્યા અને તેમની સાથે નીચે મુજબને કરાર સર્વપ્રથમ થયે કે “ગિરિરાજનું જતન કરવું, વાત્રાળુઓના જાનમાલની રક્ષા કરવી, બદલામાં જૈન શ્રીસંઘ તરફથી તમને વાર્ષિક કંઈ રોકડ નાણું નહીં, પણ જે તે મહત્ત્વના મહોત્સવ પ્રસંગે કે તેવા યાવહારિક પ્રસંગે મુખડી, કપડાં અને અમુડ રોકડ નાણું (જામી) આપવા.” આ કરાર મુજબ ગહેલવંશના તે કાઠીઓ વ્યવસ્થિત રીતે ચેકીનું કામ કરતા હતા પણ આખા ભારતવર્ષના સમસ્ત જૈન શ્રીસંઘનું માનીતું સર્વોત્તમ તીર્થાધિરાજ રૂપ શ્રીસિદ્ધગિરિ મહાતીર્થ હાઈ પ્રતિવર્ષ સેંકડો છ'રી પાળતા શ્રીસંઘે અને હજારો-લાખે યાત્રાળુઓના મોટા મોટા કારતકી–ત્રી પૂના તથા અખાત્રીજના મેળા વગેરેથી ચોકી કરનારા કાઠી-દરબારોને લેભને કીડો સળવશે, જૈન શ્રી સંઘ સાથે માથટમાં કાળબળે ઉતર્યા, પૈસાને હતું બાંધી આપવા રકઝક થઈ છેવટે શ્રીસંઘના તે વખતના આગેવાનોએ સમયોચિત વિચાર કરી ઈ. સ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ માં કરાર-નામું કરી વાર્ષિક ૪૫૦૦ રૂપિયા રોકડા આપવાનું નક્કી કરી અવસરે અવસરે અપાતે બીજે બધે કપડું સુખડી વગેરેને લાગે બંધ કર્યો. આ વખતે ગેહલવંશના આ કાઠી-દરબારોએ ક્ષત્રિય ઢબથી રહેવાની શરૂઆત પાલીતાણુમાં કરી દીધેલ. વ્યવસ્થાના નામે રાજ્યતંત્ર ગોઠવી કારભારી નીમી પિતે તેના ઉપરી દરબાર-રાજા તરીકે રહી ધીમે ધીમે પાલીતાણું સ્ટેટનું રૂપ વિ. સં. ૧૮૭પ લગભગ અપાઈ ગયેલ. આથી પણ બીજા કરારનામા વખતે સત્તાતંત્ર કાઠીઓ પાસે હોવાથી રોકડ પૈસાથી પતાવટ કરી. Page #197 -------------------------------------------------------------------------- ________________ KTBUDIŽJERS આમ છતાં વિષમ કાળચક્રના પરિવર્તનના પ્રતાપે અંદરોઅંદર ચણભણાટ સાથે પાલીતાણું દરબાર અને જૈન શ્રીસંઘ વચ્ચે ગિરિરાજના રખેપ અંગે ઈસ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ સુધી સરખું ચાલ્યું. પછી વિષમ-કાળના પ્રભાવથી દરબારે યાત્રાળુઓની વ્યવસ્થા જાનમાલની સલામતી અંગે ખર્ચ વધુ થવાની બૂમ ઉઠાવી રખેપાની રકમ વધારવા ઝુંબેશ ઉપાડી. પરિણામે જૈન શ્રીસંઘે વાતાવરણ વધુ ન ઓળાય તેથી ઈસ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧લ્માં વાર્ષિક હપ્તાની ૪૫૦૦ની રકમમાં વધારો કરી વાર્ષિક દશ હજારની રકમ રખેપા અંગે આપવાને પાલીતાણ-દરબારશ્રી સાથે ત્રીજે કરાર કર્યો. ત્રીજા કરાર મુજબ જૈન શ્રીસંઘ સાથે પાલીતાણું સ્ટેટે વ્યવસ્થિત વર્તન ઠેઠ ઈ. સ. ૧૮૮૦ વિ.સં. ૧૯૩૬ સુધી રાખ્યું પણ “નહીં આંદો તહ ” તથા પડતા કાળના વિષમ પ્રભાવથી પાલીતાણું સ્ટેટના રાજ્યકર્તાઓને તથા કારભારી વગેરેને એમ લાગ્યું કે– “આટલા બધા યાત્રાળુઓ આવે અને માત્ર વાર્ષિક દશ હજાર રૂપિયાની બાંધી આવક? આમ કેમ!' - ઈ.સ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧૯માં થયેલ ત્રીજા કરાર-પત્રને ઘણે સમય થઈ ગયે. દેશ કાળ હવે ફરી ગયે, માટે આ બાંધી રકમના કરારને વળગી રહેવાથી સ્ટેટને નુકશાન થાય છે, માટે પાલીતાણું શહેરના યાત્રી દીઠ પાંચ રૂપિયા અને બહાર-ગામના યાત્રી દીઠ બે રૂપિયાને યાત્રાળુવેરે નાંખવાની વિચારણું બહાર આવી, થડા સમયમાં જૈન શ્રીસંઘને ઘણે વિરોધ-વંટોળ છતાં રાજ્યકર્તાઓએ લેકલાગણીને અવગણું યાત્રાળુવેર ચાલુ કરી દીધેલ. પરિણામે ધર્મશ્રદ્ધાળુ યાત્રાળુઓ અને જૈન શ્રીસંઘ સાથે પાલીતાણું રાજયને ખૂબ સંઘર્ષમાં ઉતરવું પડ્યું, ઘણી ધમાલ થવા લાગી, વાતાવરણ ખૂબ કલુષિત થવા લાગ્યું, છેવટે આ. કની પેઢી નગરશેઠ પ્રેમાભાઈ વગેરે સંભાવિત અગ્રગણ્ય શેઠીયાઓની સહીથી વિ.સં. ૧૯૪૦ ઈ. સ. ૧૮૮૪ ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે (૫-૯-૧૮૮૫) મુંબઈ ગવર્નરને અપીલ કરી. રખેપાની રકમ વધારીને પણ યાત્રાળુવેરે રદ કરવા જૈન શ્રીસંઘનું મન દુભાતું અટકાવવા વિનંતિ કરી. (આ9 1 Page #198 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પાલીતાણા સ્ટેટ સાથે ઈ. સ. ૧૮૬૩ વિ.સ. ૧૯૧૯માં થયેલ ત્રીજા કરાર પ્રમાણે શાંતિથી કામ ચાલ્યે જતુ હતુ, તેમાં કાળના વિષમ–પ્રભાવથી પાલીતાણા સ્ટેટે માથું ઊંચકયુ' છે અને યાત્રાળુવેરા નાંખવાના કાળા કેર વત્ત્તવી રહેલ છે. આ પ્રસંગે શ્રીસ`ઘે ખૂબ જ જાગૃત થઈ રાજ્યકર્તાઓને ઉપજેલી કુમતિ દૂર થાય અને ગિરિરાજની યાત્રા કરનારાઓના અવરોધ દૂર થાય તે અંગે સિદ્ધગિરિના અઠ્ઠમની આરાધના ભાદરવા સુદ ૧૩–૧૪-૧૫ની નક્કી કરી. ખૂબ જ જોશીલા પ્રવચનેાથી ભાવુક-જનતા શ્રીસિદ્ધગિરિના અઠ્ઠમની આરાધનામાં ખૂબ ઉમ ગથી જોડાઈ. શ્રીસંઘે તાર-ટપાલ આદિથી પેઢીને તથા પાલીતાણા-સ્ટેટને પેાતાના જુસ્સાદાર વિચારા જણાવ્યા .તીથરક્ષા માટે મરી ફીટવાની તૈયારી બતાવી. આ અરસામાં અમદાવાદથી આક॰ ની પેઢી તરફથી તેમજ પાલીતાણાથી પણુ સમાચાર મળ્યા કે “ શે.આ ક−ની પેઢીએ નગરશેઠ હેમાભાઈ વગેરે અગ્રગણ્ય શેઠીયાઓની સહીશ્રી પાલીતાણા સ્ટેટ સાથે ઘણી વાતા કરવા છતાં કંઈ સફળતા ન મળવાથી તે વખતના ઉપરી સત્તાધીશ તરીકે કાઠીયાવાડના પેાલિટિકલ એજ’ટ હાવા છતાં તે કદાચ ઉપરીની દેારવણીના અભાવે પુરતા સહયેગ ન આપે તેથી સીધા મુ ઈ ગવર્નર પાસે અપીલ કરી છે, તેને યાગ્ય નિણૅય જરૂર ટૂંક સમયમાં આવશે. હાલ તુ પાલીતાણા સ્ટેટ યાત્રાળુવેરા બંધ રાખેલ છે.” આ સમાચાર મળવાથી શ્રીસંઘમાં જરા શાંતિ થઈ, પણ શ્રીસ`ઘે જાગૃત રહેવાની જરૂરિયાત પર પૂજ્યશ્રીએ ખૂબ ભાર મુકયો, પૂજ્યશ્રીએ શેઠ. આ ૩૦ ની પેઢી સાથે પત્રવ્યવહારથી સપ` ખરાખર જાળવી રાખી પાલીતાણા-સ્ટેટ સામે પડેલ વાંધા અંગે સુખઈ ગવનર પાસે કરેલ અપીલની કાર્યવાહીથી પૂરા માહીતગાર બની રહ્યા. એટલામાં કાઈ સુ૦ ૭ લગભગ ભીલવાડાના શેઠ કિસનજી મુણાત ભીલવાડા જૈન–શ્રીસ'ધના આગેવાને સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી.ને વંદના કરી નમ્રભાવે કિસનજી શેઠે ભીલવાડાથી કેશરીયાજી તીર્થ ને છ'રી પાળતા સંઘ કાઢવાની ભાવનાને પૂર્ણ કરવા પૂજ્યશ્રીને ભીલવાડા પધારવાની વિનતિ કરી. ૩૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ TUTTEMRE પૂજ્યશ્રીએ જણાવ્યું કે—કાર્તિક પૂર્ણિમા પછી શ્રીસંઘ તરફથી ઉદયપુરના છત્રીશ અને આસપાસના નજીકના દશ જિન-ચની ચેત્ય-પરિપાટીને કાર્યક્રમ છે, તેથી માસા પછી પ્રાયઃ દોઢ મહિને સ્થિરતા થાય માટે તે વખતે વિચારશું, તમે ફરી માગ. સુ. ૧૫ લગભગ મળશે તે ઠીક રહેશે!” એવું આશ્વાસન આપ્યું. ભીલવાડા સંઘ પણ પૂજયશ્રીને ભીલવાડા પગલાં કરી ધર્મ–પ્રભાવના શાસઘાત કરવા આગ્રહભરી વિનંતિ કરી પૂજ્યશ્રીએ “ક્ષેત્રસ્પર્શના” અને “વર્તમાન કહી સાધુમર્યાદાનું દર્શન કરાવ્યું. ઉદયપુરના શ્રીસંઘે પર્વાધિરાજ પર્યપણુ-પર્વના કર્તવ્ય રૂપ ચૈત્યપરિપાટીને વ્યવસ્થિત રીતે અમલમાં મુકવા માટે વિચાર્યું કે– તે દહેરાસરની આશાતનાનું નિવારણ થાય, સહુ સ્વદ્રવ્યથી જાતે દહેરાસરના સમગ્ર જિનબિંબોની પૂજા ભક્તિને લાભ લે! સ્નાત્ર પૂજા ઠાઠથી ભણવે. બપોરે “જિનભક્તિને અપૂર્વ મહિમા” વિષય પર પૂજયશ્રીનું શાસ્ત્રીય શિલીનું વ્યાખ્યાન પ્રભાવના આદિથી શાસન-પ્રભાવના સારી થાય.” આ બધું નકી કરી પૂજ્યશ્રી પાસે મુહૂર્ત જેવડાવ્યું કા. વ. ૫ નું શ્રેષ્ઠ મુહુર્ત આવ્યું, તે દિવસથી ચેગાનના દહેરાસરથી ચૈત્ય-પરિપાટીને મંગલ પ્રારંભ થશે. જુદા જુદા મહોલાઓના શ્રાવકેના આગ્રહથી વ્યાખ્યાનમંડપ, સાધમિક ભક્તિ, પ્રભાવના આદિની ગોઠવણી થવા માંડી, આખા ઉદયપુરમાં જૈન શાસનને ભવ્ય જયજયકાર વર્તવા લાગ્યા. આ ચય-પરિપાટી મહિના લગભગમાં પતી જાય પછી અઠવાડીયું આસપાસના પ્રાચીન જિનાલયની ચૈત્ય-પરિપાટી કરવા પૂજ્યશ્રીને વિચાર હતું, પણ શ્રીસંઘને ઉત્સાહ ઘણે તેથી મહોલ્લાવાર દરેક શ્રાવકો ખૂબ આગ્રહ કરી એક દિ વ્યાખ્યાનના બદલે જોડેના બીજા દહેરાસરોની યાત્રાના હિસાબે ફરી વ્યાખ્યાન ગઠવી પૂજ્યશ્રીની વાણીને વધુ લાભ મેળવવા પડાપડી કરવાથી માગ. વદ ૧૦ સુધી પણ ઉદયપુરના સ્થાનિક જિનાલયની ચિત્યપરિપાટી પતા નહીં. i MOOO OSO9€ Page #200 -------------------------------------------------------------------------- ________________ BUYUMI આ દરમ્યાન ભીલવાડાના કિશનજી શેઠના અવારનવાર વિનંતિ–પત્રે આવતા પૂજ્યશ્રી ચિત્યપરિપાટીનું કામ પત્યથી આવવાનું વિચારાય એ મોઘમ જવાબ લખતા, છેવટે માગ. વદ ૧૦ ના રોજ સમીનાખેડા તથે સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રી પિષ-દશમી પર્વની આરાધના નિમિત્તે પધારેલા, ત્યારે ત્યાં ભીલવાડાને શ્રીસંઘ આ. પૂજ્યશ્રીએ પિસ વદ આઠમ પૂર્વે ચૈત્યપરિપાટી પતે નહીં તેમ જણાવી પિષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહારને વિચાર દર્શાવ્યું. ત્યારબાદ પિ. સુ. –૩ લગભગ ઉદયપુરની સ્થાનિક ચૈત્યપરિપાટી પત્યેથી સિસારવા, નાઈ, લવાસ, આયડ વગેરેના આસપાસના પ્રાચીન-જિનાલયેની ચૈત્ય-પરિપાટી ગઠવી. તે કાર્યક્રમ પિષ વદ આઠમે પૂરો થયો. તે દિવસના વ્યાખ્યાનમાં વદ દશમ ભીલવાડા તરફ વિહારની જાહેરાત કરી. ભીલવાડાના શ્રાવકો પણ તે દિવસે વિનંતિ માટે તથા વિહારમાં ભક્તિને લાભ લેવા આવી ગયેલ. "ઉદયપુર શ્રીસંઘને આગ્રહ ગાનના દહેરાસરની વ્યવસ્થામાં કાળબળે આવેલ ક્ષતિ. એને હટાવી વહીવટીતંત્ર સરખું કરવા માટે ચેમાસા માટે હતે. પૂજ્યશ્રીએ “વતમાનગ” થી પતાવી હાલ તુર્ત તે અંગે કંઈ સ્પષ્ટ જવાબ ન આપી શકવાની મર્યાદા દર્શાવી. પૂજ્યશ્રીને વદ દશમ સવારે ઉદયપુર શ્રીસંઘના દબદબાભર્યા વિદાય-માન સાથે વિહાર થયે. માહ સુ. સાતમે ભીલવાડામાં મહોત્સવ સાથે પ્રવેશ થયો. ભીલવાડામાં તીર્થયાત્રાને લગતા ત્રણ વ્યાખ્યાને થયાં, છરી પાળતા શ્રીસંઘના થનારા લાભ છણવટપૂર્વક જણાવી યાત્રાળુ તરીકેની છરી પાળવાની જવાબદારી વિગતથી સમજાવી સહુને પ્રત્સાહિત કર્યા. શ્રીસંઘમાં પૂજ્યશ્રીના મંગળ-પ્રવચનેથી ધર્મોલ્લાસમાં અપૂર્વ ભરતી આવી. અઠવાડીયા સુધી તીર્થયાત્રા અંગેના વ્યાખ્યાનેથી સંધમાં સારી જાગૃતિ આવી. tre === 13: 55 Page #201 -------------------------------------------------------------------------- ________________ સંઘવી થવા ઈચ્છતા કિશનજી શેઠને પૈસા ખર્ચવાને ઉમંગ છતાં મેવાડ જેવા પ્રદેશમાં આવો છ'રી પાળતે સંઘ કદી નિકળે ન હેઈ લેકે આવવા તૈયાર ન હતા. આ વાત પૂજ્યશ્રીને કિશનશેઠે ખાનગીમાં જણાવેલ, તેથી એકધારા તીર્થયાત્રા અંગેનાં વ્યાખ્યાને પૂજ્યશ્રીએ ફરમાવ્યાં. માહ સુ. ૧૪ના વ્યાખ્યાનમાં કિશનજી શેઠે શ્રીસંઘ પાસે કેશરીયાજીને છરી પાળતા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢવાની રજા માંગી, પૂજ્યશ્રીએ શ્રીસંઘને ધર્મોલ્લાસ વધારવાના શુભ આશયથી સંમતિ આપવા જણાવ્યું. શ્રીસંઘે હર્ષોલ્લાસથી ચતુર્વિધ-શ્રીસંઘની મંગળ-કામનાઓ સાથે સંઘપતિ નગરશેઠ તરફથી સંઘવી થનારા કિશનજી શેઠને કુંકુમનું મંગળતિલક કરી શ્રીફળ આપી ચેખાથી વધાવી તેમની ધર્મભાવનાનું બહુમાન કર્યું. પૂજ્યશ્રી પાસે કિશનજી શેઠે શ્રીસંઘ-પ્રસ્થાનના મુહૂર્તની માંગણી કરી, પૂજ્યશ્રીએ માહ વદ ૧૦ નું મુહૂર્ત સારૂં રેવતીના ચંદ્રના દેષને કારણે છતાં લેવું ઉચિત ન ધાયું ચંદ્રબળ અને વિષ્ટિદોષના નિવારણ સાથે રવિયેગ- રાગવાળે ફા. સુ ૧૦ ને દિવસ સર્વશ્રેષ્ઠ નિર્ધા. પછી કિશનજી શેઠે પૂજ્યશ્રીની સંમતિ લઈ પત્રિકા લખી પિતાના સ્વજન-સંબંધીઓસગા-વહાલાં ઉપરાંત ધર્મપ્રેમી ભાવુક જૈન શ્રીસંઘને જાણ કરી પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી. કિશનજી શેઠે પણ ખૂબ ઉમંગથી રસ્તાના ગામની તપાસ કરી દરેક સ્થળે શ્રીસંઘના યાત્રિકને કોઈ તકલીફ ન પડે તે રીતની પૂર્વ તૈયારી કરી અને ફા. સુ. ૧૦ના મંગળ દિવસે જિનમંદિર-ઇંદ્રધ્વજા-નગારા-નિશાન-ગજરાજ-તલ-મંગળ વાજિંત્ર આદિની અપૂર્વ-ભા સાથે ભવ્ય-આડંબરપૂર્વક શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ પ્રયાણ કર્યું. ક્રમે કરી ફા. વ. ૨ના મંગળ દિવસે ઉદયપુર પહોંચ્યા ત્યારે ઉદયપુરના શ્રીસંઘે ભવ્ય ગજરાજ- તલ ડંકા-નિશાન અને સરકારી પોલીસ બેંડ આદિ સામગ્રીથી શ્રીસંઘનું ભવ્ય સ્વાગત કર્યું અને ગાનના દહેરાસરના વિશાલ ચેકમાં શ્રી સંઘને ઉતારે આપે. ઉદયપુરના શ્રીસંઘ સાધર્મિક ભક્તિને લાભ લીધે, પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉદયપુર શ્રીરાંઘમાંથી અનેક યાત્રિકે છરી પાળતા સંઘમાં જોડાયા. . વ. ૭ના મંગળ પ્રભાતે કેશરીયાજી તીર્થે શ્રીસંઘ ધામધૂમથી પહોંચે, તીર્થ વ્યવસ્થાપક પેઢી તરફથી શ્રીસંઘનું સન્માન પ્રવેશ મહત્સવ વગેરે ઠાઠથી થયું. 100. Page #202 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકના સંયુક્ત પર્વ તરીકે ફા. વ. ૮ (શાસ્ત્રીય ચૈત્ર વદ-૮) ને ભવ્ય મેળે તે હેઈ શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં આંબિલની તપસ્યા, ભવ્ય સ્નાત્ર–મહોત્સવ તથા વિશાળ રથયાત્રા, સાંજે સાધર્મિક વાત્સલ્ય આદિ કરી જીવન ધન્ય બનાવ્યું. આ પ્રસંગે બહારના હજારે જેને તથા જેનેતને એકત્રિત થયેલા. વધુમાં વદ ૯ના દિવસે ભીલવાડાના છરી પાળતા સંઘના સંઘવી શ્રી કિશનજી શેઠ તરફથી આખા દહેરાસરની તમામ જિનપ્રતિમાઓની સ્વદ્રવ્યથી પૂજા-ભક્તિને લાભ યાત્રિકો મારફત લીધે. બપોરે પંચકલ્યાણક પૂજા ભવ્ય મંડલાલેખન સાથે ભણાવી. વદ ૧૦ સવારે દાદાના રંગમંડપમાં નાણું ગઠવી ચતુર્મુખ પ્રભુજી પધરાવી પૂજ્યશ્રીએ કિશનજી શેઠ અને તેમના સુપત્ની શ્રાવિકા જડાવબહેનને તીર્થમાળ પહેરાવવાની વિધિ કરાવી તેમના કુટુંબીજનેએ મળી દેવદ્રવ્યને ચઢાવે બલી ચઢતે રંગે તીર્થમાળ બંનેને પહેરાવી, કિશનજી શેઠે આ પ્રસંગે છૂટે હાથે પૂજારી–ગઠી–પંડયા-પેઢીના કર્મચારીગણ, યાચક-ભેજક વગેરેને છૂટે હાથે દાન આપી શાસનની ભવ્ય પ્રભાવના કરી. પૂજ્યશ્રી વદ ૧૧ ના રોજ ડુંગરપુર તરફ વિહારની ભાવના રાખતા હતા. પણ વદ ૧૦ બપોરે સંઘવી તરફથી નવાણું પ્રકારી પૂજામાં સ્પેશ્યલ આમંત્રણ હેઈ ઉદયપુરથી શ્રીસંઘના આગેવાને ૧૦૦/૧૫૦ ભાવિકે આવેલા–તે બધાએ પૂજા પછી પૂજ્યશ્રી પાસે આવી ચૈત્રી એળી માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી–પૂજ્યશ્રીએ કહ્યું કે महानुभावो! हमारे साधु-आचार के अनुसार अब उदयपुर शहरमें अधिक आना या ठहरना उचित नहीं ! આ ઢોળ + ધર્મપ્રેમ મેં નકર વાંચતા હૈ, કિંતુ ચાવીરનેટ સાધુ ટિણ મહત્ત્વ ચીઝ હૈ”—આદિ. શ્રીસંઘના આગેવાનોએ કહ્યું કે- “મહારાષ! માપ તે માવાનિઝ હૈં દી! આપ તો સર્જના સાત चौमासा कारणवश हमारे श्रीसंघके सौभाग्य से उदयपुर में किये, किंतु आप तो जलकमलवत् निलेप रहे हैं, आप किसीसे नाता जोडते ही नहीं! शासन के लाभार्थे विचरनेवाले आप लोगों का पदार्पण हमारे श्रीसंघके तो लाभ में ही रहा है! ___ अभी चौगान के मंदिरजी की ब्यवस्था डामाडोल है ! जिनमंदिरों की अव्यवस्था न हो इसका ख्याल तो आपको भी करना जरुरी है। इसके लिए अभी एक चौमासेकी और जरुरत है! किंतु अभी तो हम आपश्री की निश्रामें ચૈત્રી-મેટીની ક્રી સામૂહિક પ્રારાધના દે ! હું જાતે હૈં સાપ કર પધારના ફ્રી મા ” – આદિ. પૂજ્યશ્રીએ ઘણી રીતે શ્રીસંઘના આગેવાનોને સમજાવ્યા, પણ છેવટે ચૈત્રી-ઓળી માટે હા પાડવી જ પડી અને વદ ૧૧ ઉદયપુર તરફ શ્રાવકેએ વિહાર કરાવ્યું. વિહારમાં પગે ચાલતાં અનેક શ્રાવકે ગુરૂભક્તિમાં રહ્યા. ૧૦૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ SHUVTEARE ફા. વ. ૧૪ સવારે ઉદયપુરમાં પુનિત પ્રવેશ થયે વ્યાખ્યાનમાં શાશ્વત નવપદજીની એળીની આરાધનાના મહત્વને પૂજ્યશ્રીએ ખૂબ સરસ રીતે સમજાવવા માંડ્યું. પૂજયશ્રીની નિશ્રામાં ચૈત્રી એળીની આરાધના પ્રાયઃ થઈ નથી, તેથી ખૂબ જ ઉમંગઉલ્લાસથી ઉદયપુરના શ્રીસંઘે પૂજયશ્રીની વાતને ઝીલી લઈ વિશાળ-સંખ્યામાં આરાધકાએ તૈયારી કરી. - શા. દીપચંદજી કે ઠારીએ નવે દિવસના આંબિલને લાભ લેવાની વાત પૂજયશ્રી પાસે મૂકી, પૂજ્યશ્રીએ શ્રીસંઘ દ્વારા તે વાત મંજુર કરાવી. ખૂબ ઠાઠથી સામુદાયિક વિધિ સાથે સેંકડો આરાધકોએ શ્રી નવપદની ઓળીજીની આરાધના પૂજયશ્રીના માર્મિક-પ્રવચનેથી ઉપજેલ અપૂર્વ ભાલ્લાસથી કરી. તે ઓળી દરમ્યાન શ્રીસંઘે પૂજ્યશ્રીને ઉદયપુર શ્રીસંઘના લાભાર્થે દહેરાસરોના વહીવટની , અવ્યવસ્થા ટાળવાના શુભ આશયને બર લાવવા ચાર્તુમાસની આઝડભરી વિજ્ઞપ્તિ કરી. - પૂજ્યશ્રીએ સાધુજીવનની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તેમજ “ ગતિરિવાવા” જેવું થવા ન પામે તેથી ચાર્તુમાસની અનિચ્છા દર્શાવી. તેથી શ્રીસંઘના આગેવાનોએ એક પછી એક દહેરાસરના વહીવટીતંત્રની ગૂંચે પૂજ્યશ્રી પાસે રજુ કરવા માંડી, તેમાં મુખ્યત્વે ચગાનના દહેરાસરે-જે કે સાગર–શાખીય મુનિવરેના ઉપદેશથી બંધાયા-સ્થપાયા-ની વ્યવસ્થા માટે પૂજયશ્રી પાસે ધા નાંખી. એટલે પૂજ્યશ્રીને સંજોગવશ ચૈત્રી ઓળી પછી પણ સ્થિરતા કરવી પડી. આ દરમ્યાન ચૈત્ર વદ ત્રીજ લગભગ પાલીતાણું અને ભાવનગરથી તેમજ આ કે પેઢી અમદાવાદથી શ્રી સિદ્ધિગિરિના પ્રશ્ન પર સમાચાર મલ્યા કે પાલીતાણું સ્ટેટ સાથે થયેલ વિખવાદના ઉકેલ તરીકે મુંબઈ ગવર્નર પાસે જૈન શ્રીસંઘે કરેલ અપીલન કાઠીયાવાડના પોલિટિકલ એજંટ જે. ડબલ્યુ વોટસન (J. W. WOTSON)ની દરમ્યાનગીરીથી તા. ૮-૩-૧૮૮૬ ના રોજ ઉકેલરૂપે ચે કરાર થયે. તે કરારમાં એમ ઠરાવેલ કે “જેન શ્રીસંઘે પાલીતાણા દરબારને ૧૫૦૦૦] રૂપિયા ઉથક આપી દેવા, પાલીતાણું સ્ટેટે યાત્રાળુ ન નાંખ, બીજી ઈ અગ્ય દરમ્યાનગીરી સ્ટેટ તરફથી ન થવી જોઈએ.” Page #204 -------------------------------------------------------------------------- ________________ 00000 આ કરારના અમલ તા. ૧-૪-૧૮૮૬ સ. ૧૯૪૨ ના ચૈત્ર વ૪ ૫ થી શરૂ કરવાનુ કરાવેલ, આના અનુસ ́ધાનમાં ચે. વ. ૧૦ લગભગ અમદાવાદથી નીચે મુજબના પત્ર પણ આવ્યા4 શ્રી ઉદેપુર મધ્યે મુનિરાજ શ્રી ઝવેરસાગરજી અમદાવાદથી લી. લપતભાઈ ભગુભાઈની વના ૧૦૦૮ વાર વાંચજો. બીજી` શ્રી વર્ધીચ'જીએ ભાવનગર મદ્ય ટીપ સિદ્ધાચળજીની શરૂ કરી, રૂા. ૨૦ હજાર થશે. ગ,ભીરિવજેજીએ ધાઘા બંદરમાં કરી, તમે ઉદેપુરમાં છે માટે કરી સારી ટીપ થાય ઉદ્યમ કરાવશે. એજ લી. ૬ : પાતે ચૈત્ર (વ) ૮ તા. ૪-૪-૮ આવા જ એક બીજો પત્ર જુના સંગ્રહમાંથી મળી આવ્યા છે જે નીચે મુજબ છે. “ શ્રી ઉદેપુર મથે મહારાજ સાહેષ્ઠ શ્રી ઝવેરસાગરજી શ્રી અમદાવાદથી લી, દલપતભાઇ ભગુભાઈની વંદના ૧૦૦૦ વાર વાંચજો. બીજું સિદ્ધાચળજીની ટીપ સારૂ આપણી તરફ શ્રાવક ભાઈઓ ઉપર કાગળ બીડયા છે, તા આપ સારી રીતે ઉપદેશે કરી ટીપ સારી થાય તેમ કરાવો, અવા આપના ભસે છે. આ કામમાં નાણું સારે ઠેકાણે જશે, એવુ' આપ સમજાવી કહેરોા તા તીર્થનું કામ થાશે. આપને વધારે લખવું પડે તેમ નથી, × તા. ૧૩ મી ઓકટોબર ૧૮૮૬ લી. ૬ : પાતે. × ઉપરના બંને પત્રા અમદાવાદના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ધરધર શાસનાનુરાગી અને શ્રીસધના આગેવાન શેઠીયાએ સ્વહસ્તે લખેલા છે. તેમાંની વિગત પણ અદ્ભુત છે. આ તે વાત પરથી પૂજ્યશ્રી વેરસાગરજી મ. ના અપ્રતિમ ગૌરવવંતા વ્યક્તિત્વની છાયા કેટલી વ્યાપક હશે! તે સુનુ પુરૂષાને સહેજે સમજાય તેમ છે. ગુજરાતમાં કેાઈ વિકટ પ્રશ્ન પરિસ્થિતિ આવે તે અમદાવાદના ધુર પર શેઠીયાએ ઠેઠ મેવાડમાં બિરાજતા પૂજ્યશ્રીને ઉપરા ઉપરી એ પત્રા દ્વારા આદરપૂર્વક યાદ કરે છે. આ વસ્તુ પૂજ્યશ્રીના અપૂર્વ વ્યક્તિત્વની વાચકેાના મન પર છાપ પાડે છે. ૧૦૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ આ બંને પત્ર ઉપરથી પૂજ્યશ્રીને એમ લાગ્યું કે તરણતારણહાર શ્રી સિદ્ધાચલ-મહાતીર્થની રક્ષા અંગે જૈન શ્રીસંઘે ઉપાડેલ ભગીરથ કાર્યમાં ઉદયપુર શ્રીસંઘને સહકાર અપાવવાની મારી ફરજ છે, એટલે શાસનના કામ અંગે ભાવે કે કભાવે મને કે કમને પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસની ઈચ્છા કરવી પડી અને વૈ. સુ. ૩ ના વ્યાખ્યાનમાં શ્રીસંઘે કરેલ આગ્રહભરી વિજ્ઞપ્તિને સ્વીકારી ચોમાસાની જય બોલાવી દીધી. પૂજ્યશ્રીએ વિ. સ. ૧૯૪૨નું માસું શાસનના તથા ઉદયપુર શ્રીસંઘના લાભાર્થે નકકી રાખ્યું. અને પૂજ્યશ્રીની દેખરેખ તળે દેવદ્રવ્યના હિસાબેમાં રહેલ ઉપેક્ષાવૃત્તિને હઠાવવા વહીવટદારોને અપૂર્વ પ્રેરણા મળી. ચગાનના દહેરાસરોના વ્યવસ્થાતંત્રમાં કાર્યવાહકની શિથિલતાથી આવેલી અવ્યવસ્થાને નિવારવા પૂજ્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી જૂના હિસાબે વ્યવસ્થિત કર્યા. આ બધા કામના ઉકેલમાં માસું શરૂ થઈ ગયું. પૂજયશ્રીએ બેસતા માસે જ અમદાવાદથી આવેલ બંને પત્રે શ્રીસંઘને વંચાવ્યા અને શ્રી સિદ્ધાચલ-મહાતીર્થ રખોપા ફંડમાં તન-મન-ધનની શક્તિ ગે પવ્યા વગર સહુને લાભ લેવા પૂજ્યશ્રીએ ભારપૂર્વક ફરમાવ્યું. પરિણામે ત્રીશ હજાર જેવી રકમ ટૂંક સમયમાં થવા પામી, ઉદયપુરના શ્રી સંઘે આ રીતે પૂજ્યશ્રીના ધર્મ ત્રણને અદા કરવા સાથે શાસન પ્રત્યેને દર અનુરાગ પ્રદર્શિત કર્યો. પૂજ્યશ્રીએ આ કામ અંગે વધુ તમના દર્શાવવા સાથે ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ને પત્ર દ્વારા માર્ગદર્શન મંગાવ્યું લાગે છે. કેમકે-સં. ૧૯૪૨ ના શ્રા. સુ. ૫ ના નીચેના પત્રમાં આ વિગત આવે છે. મુનિશ્રી ઝવેરસાગરજીને પચે. ઠેકાણું- મેતા પન્નાલાલ હુકમીચંદની દુકાન મુ. શ્રી વડા ઉદેપુર જિ. મેવાડ મુ. શ્રી ભાવનગરથી લી. મુનિ વૃદ્ધિચંદજી જેય શ્રી ઉદયપુર-મથે મુનિ ઝવેરસાગરજી સુખશાતા વાંચજે. અત્રે દેવગુરૂ પસાયે શાતા છે, તમારો પત્ર આવ્યો તે પહોંચે છે, સમાચાર જાણ્યા છે. તમે પાની મોકલવાના ઠેકાણા બે ની વિગત લખી, તે પ્રમાણે બંને ઠેકાણે ચોપાનીયા મોકલાવ્યા છે. - ૧૦૪. Page #206 -------------------------------------------------------------------------- ________________ TOLVUM મહેસાણા જે દિવસે અષાડ માસનું પાનીયું તમોને પહોંચ્યું હશે, તે જ દિવસે તેઓને પણ પહોંચ્યા હશે જ ! તમોને પત્ર ૧ પ્રથમ અમે લખે છે, તેની પાંચ આવી નથી, માટે લખી હશે તે આવેથી જાણીશુ, મોટા કામ કરવા વિષે મુંબઈમાં શ્રી જેન એસોસીએશન ઓફ ઈન્ડિયા સભા છે, તેની ઉપર પણ લખવું. તમોએ સાધુ વિષે હકીકત મંગાવી, તે આ દેશમાં છે, તેની વિગત મુનિ નીતિવિજયજી વગેરે ઠાણુ-૩ - ખંભાત મુનિ વિનયવિજયજી , -૩ લીંબડી મુનિ ભણવિજયજી શહોર મુનિ ગંભીર વિજ્યજી , , - - - ગાધાબંદર મુનિ દેવવિજયજી મુનિ ઈ...વિજયજી વડોદરા મુનિ કમલ વિજયજી ગુજરાતી તથા પંજાબી બેઉ ખેડા મુનિ રાજેવિ તથા ચતુર વિજે, મારવાડ સાદરી માં મુનિ મોતી.જયજી, મુનિ પ્રતાપવિજ્યજી મુનિ નયવિજયજી કછ-મુંદરા મુનિ લબ્ધિવિજય મુનિ ભાગ્યવિજય મુનિ હીરવિજયજી _રાજકોટ મુનિ કેવળવિજય મુનિ ઉત્તમવિજય મુનિ કલ્યાણવિજ્ય મુનિ ચરિત્રવિજય મુનિ માણેકવિ મુનિ હેમવિજય ઠા. ૬ અત્રે છે. અમદાવાદ ગણીશ્રી આદિ ઠાણા-અત્રે છે. તે તો તમે જાણતા જ હશે. મુનિ આત્મારામજી મહારાજ ઠા-ર૩ પાલીતાણા નરશી કેશવજીની ધરમશાળે, તુમારી સુખશાતાના સમાચાર લખજે. સં. ૧૯૪૨ ને શ્રાવણ સુ. પને બુધવાર ઇ. સેવક અમરની વંદના” ઉપરના પત્રમાં ચોપાનીયાની વાત છે, તે પ્રાયઃ ભાવનગરથી પ્રકટ થતા “ શ્રી જન ધમ પ્રકાશ'' સંબંધી લાગે છે. વળી આ પત્રમાં મોટા કામો કરવા અંગે મુંબઈની જેન એસેસીએશન સાથે સંપર્ક સાધવા સૂચન છે, તે પ્રાયઃ પૂજ્યશ્રીએ પાલીતાણું સ્ટેટ સાથે રખેપ અંગે થયેલ કરાર અંગે ટીપ માટે પૂછાવ્યું હશે, તેના જવાબરૂપે લાગે છે. બાકી સાધુઓના ચોમાસાની વિગત પૂજ્યશ્રીની પ્રાભાવિકતાની છાપ પૂરી પાડનારી જણાય છે. પૂજ્યશ્રી ચાતુર્માસ દરમ્યાન બીજા પણ અનેક શાસનાનુસારી કાર્યોમાં લક્ષ્ય રાખતા હતા, તેના પુરાવારૂપે પ્રાચીન પત્રોમાંથી લુણાવાડાના સુશ્રાવક શ્રી વખતચંદભાઈને પત્ર મળે છે, જે નીચે મુજબ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ KBUD VEENDE ' . સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય તત્ર સર્વ બિરાજમાન નવતરવના જાણ, પંચમહાવ્રતધારક અઢારે, પાપરહિત બેંતાલીસ દષના ટાળણહાર, અનેક ગુણે કરી બિરાજમાન, મુજ ગુરૂ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી જવાહિરસાગરજી જોગશ્રી ઉદેપુર લુણાવાડેથી લી. સા. શ્રી. વ. સ. વખતચંદના ધર્મલાભ દેનારસુ મારી વેદના અનેકવાર અવધારશોજી. (૧) આપના કાગળ પ્રથમ આવેલા તે પંતા, આપને મેં પરથમ લખ્યા છે, તેના ઉત્તર મુજે મળ્યા નહીં, સો બહેત દિલગીર હુઆ જિસે કિરપાકર પત્ર લખાવશે. (૨) આર આપે પડી બદલ લિખીથી સો મેં તમારા સમાચાર શા..કુબેર...દાસ.. પીતાંબર વગેરે મુખીયાઓને રૂબરૂ વંચાય દીયા હૈ, પરંતુ પેલી તરફ વાલેકા અસા........ અભિપ્રાય.....પેલાકુ કામ..... હેત તરેહનું... કઈ વિચારમે મંદિર બનાના બતાતે હૈ, કોઈ બજારમેં બાગ-બગીચા કરને કેબતાતે હૈ, ઐસા પરસ્પર પેલી તરફવાળાં કા વિચાર હતા હૈ, ફેર મંદિરવાળે કા એહી મત હૈ કિ મહારાજ, જવાહિરસાગરજીને કીયા હૈ સોઈ સત્ છે. અપને તે એ જગો ઉપર.....બાના નહીં.... ઉને બીજે મુહ પુછી જોવે...... મુદત્ત આતા નહીં......કરના....હૈ ઉસમે ખાત મુહર્તા...તરહ સે હવેગા? ફેર......કાતી સુદ ૧ કે રાજ....અસ્ત હતા હૈ, તો આપણું માલુમ હવે કે નીચેની હકીકતને જવાબ આપશે. આસો...સારા મુહર્ત આતા હૈ ઉસકી વિગત બારણું ઉત્તરાદિ તથા આથમણી તરફનું સંઘના નામથી જોવું. આથમણી દિશા કા બારણું બેસાડવાનું છે, માટે તે બારણાના દિવરા નક્કી કરવાનું છે, તે મુહૂર્ત જોવાની પરત આપની પાસે છે, તેમાં તપાસ કરી જવાબ ખુલાસે સાથે લખજો, મકાન બાંધવાની ખરેખરી .....માટે જવાબ લખતાં ડરના નહિ છે....... જુવાબ આપકા આવ્યા બાદ સમજણ પડેગા ઔર જગ્યા બાંધણે કી તૈયારી હોયેગી ખરેખર..... તપાસ કર જવાબ લખજોજી, ડરના નહી. ૧-૨ આવ્યા......કંઈ કારણ સમજાતા નહીં...... આપના પ્રથમ કાગળમાં ખુલાસો હતો નહીં કે આપ કંઈ જુજ દિનમાં ધુવ પધારશો કે આપ થોડા દિના મે ઉદેપર પધારશે, માટે અમારા કાગળ બરોબર પહેચ્યા કે નહી પહોંચ્યા તેની કઈ ખાતરી કરી શકાતી નથી માટે હવે આપ મુકામસર પધાર્યા છો તે મુજ ઉપર પત્ર લખશો એવી આશા રાખું છું.' આ પત્રને પૂર્વાર્ધ થયે. આમાં પૂજ્યશ્રીએ કપડવંજથી ઉદયપુર પધારતાં લુણાવાડા પધારેલ ત્યાં દહેરાસરના વહીવટી તંત્રની ગરબડને સાફ કરી નવા દહેરાસર બનાવવા અંગે પ્રેરણા કરી લાગે છે. જેને ઉલ્લેખ આગળ આવી ગયું છે. આગ 50 હજાર ) | ૧૦૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ BUNUN તે અંગે આ પત્રમાં લુણાવાડાના ધર્મિષ્ઠ આગેવાન શ્રાવકે તે વાત અંગે આ પત્રના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે- “ચેપડા માટે આગેવાનોને વાત કરી છે અને નવા દહેરાસર અંગે ખેંચતાણ ચાલે છે” વગેરે. આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા થકા પણ શાસનના કામ અંગે ચીવટભરી ચકેર દૃષ્ટિ પોતે રાખતા હતા તે આ પત્રના પૂર્વાર્ધથી સમજાય છે. વળી આ પત્રને ઉત્તરાર્ધ પણ ખૂબ જ મહત્ત્વને અને પૂજ્યશ્રીની અપૂર્વ તાત્વિક દૃષ્ટિ અને શાસન પારગામિતાનો પરિચય આપે છે. ઉપરના પત્રને િત્તરાર્ધ“વળી ધરમ સંબંધી પ્રશ્ન લો છે, તે તે અંગને ઉત્તર લખી જણાવશે. ... અરે... વિજેજી આવેલા છે, પજુસણ... પર આવ્યેથી ધર્મ સંબંધી ઘણી અડચણ પડવાની...થયું છે... હવે ગુલાબ વિજેજી મકાન પકડી બેઠા છે ને ધર્મનું અપમાન થાય છે, અને દિલથી ઊતરી ગયા છે, જેનું વખાણ સાંભળવું મને ગમતું નથી, કેમ કે..પિતાની ચાલચલગત છે, તેથી વળી ખેડાવાળા શ્રી પુજજી ચંદ્રોદયસૂરિજી હતા, પણ તે લાભાથી ઘણુ હતા, પણ બીજો કોઈ અવગુણુ કે સૂત્રથી ઉલટું ચાલવું ન હતું તેથી તે...વખાણે વાંચતા તે તેના મુખથી વ્યાખ્યાણુ..પચ્ચકખાણ અગર નિ મંતે આચરતા, એર ખમાસમણ પણું દેતા, તે વૃદ્ધ અવસ્થાવાળા પુરૂષ.. પણ હવે દેવરતન અત્રે ચોમાસું કરે છે તે જાણજે. તેમના મુખનું વખાણ સાંભળવું કે નહીં ?... કાંઈ જગાએ બને નહીં' તો સાંભળવામાં કોઈ દોષ લાગે કે નહીં? તેનો ખુલાસો લખો. વળી સનિ મંતે...પરફખાણ ક૯પે કે નહી ?...જનનું પધારવું કાઈ થાય... મને સંભવતું નથી, કેમ કે પરિણામ આપના બરાબર લુણાવાડા તરફ પધારવાના જણાતા નથી, તેથી ખુલાસે મંગાવ્યા છે, તે ફુરસદ મળેથી આપ લખશે. બીજુ પિસા કરીને પૈસા ઉપજાવે છે, તે પૈસા ઘીયા કાપડવાળાને આપી દેવે છે, તે અતરે મૂળથી રીવાજ આપવાને છે, પરંતુ આપવામાં કઈ બાધ લાગે ખરે ! તે લખવું. અતરે મતમતા ઘણે થયો છે તે ધરમધાન......મુંજમાં મુમત કરે છે, પણ કંઈ ઉપયોગ લાયક થતું નથી કેમ કે જે કરમધરમનું...મન...પુરૂષ પધારા હો- પણ અતરે રહેવું પસંદ પડતું નથી, તેથી માળવા ...ચોપડાનું કામ શરૂ થયાથી...લખાશે પણ મુદત નિશ્ચ કરી લખ છે. બીજુ મારા કામ બાબત પાના ઉતરાવી મને ભેજવો નહી" | પરંતુ પજુસણ પરવ વીત્યા બાદ ફુરસદ મથી મોકલાવજે. હું આપ ગુરૂ સિવાય બીજા કોઈને પરમાણિક કરતો નથી, મહારી.... પુરૂષને બલિહારી જાઉં ને સવારમાં સાધુ પટ... આપના...ધરમધ્યાન રૂડી રીતે બને છે. mon વ ળ ન ન કરી ચ ::: પર Page #209 -------------------------------------------------------------------------- ________________ SES UNTEMUS બહેન કાર...માસ ચારના એકાંતરા કરે છે, જમનાએ માસ ૧ એકાંતર કરવા માંડયા હતા, તે શ્રા. વ, પ. પૂરા થયા છે. અમારા ઘરમાં અવકાશ છે, તેથી કાગળ કુરસદ મળતી નથી, તેથી માફ કરશે. હજુ કંઈ છુટકબાર થયો નથી. ગુરૂ પાસે એ ખુલાસો થયાથી...મન કરીશું એજ...કાગજ લખજે. સં. ૧૯૪૨ના શ્રાવક વદ-૧૦.” આ રીતે આ પત્રના ઉત્તરાર્ધના લખાણથી સમજાય છે કે- પૂજ્યશ્રીની આગમિક ધુરંધરતા સુવિહિત–સાધુ તરીકેની પ્રતિષ્ઠાથી આકર્ષાઈ ધુરંધર શ્રાવકે પિતાની ધાર્મિક ગૂંચ ઉકેલવા અને મન હળવું કરવા નિખાલસ દિલે પ્રયત્ન કરતા. વળી પત્રના પાછળ ભાગે શ્રાવકચિત ધર્મકરણીના પરિચય સાથે વ્યાવહારિક આફતથી થતા માનસિક, આધ્યાનને ટાળવા પૂ. ગુરૂદેવશ્રી પાસે “ધ” નાંખતા હોવાનું જણાય છે. આ પત્રને પૂજ્યશ્રીએ યથાયોગ્ય ઉત્તર પાઠવી ધર્મધ્યાનનું બળ વધારવા પ્રેરણા કરી હશે. ઉદયપુર શ્રીસંઘમાં પણ પૂજ્યશ્રીની અપૂર્વ દેશના શક્તિથી ધર્મોત્સાહ સારો પ્રગટેલ માસખમણ, એકવીશ, સેળ અને પંદર ઉપવાસની તપસ્યા સારા પ્રમાણમાં થઈ, અઠ્ઠાઈની સંખ્યા તે ૧૫૦ થી ૨૦૦ ઉપર હોવાનું જાણવા મળેલ છે. સકળ શ્રીસંઘે ખૂબ જ ઉમંગભેર પર્વાધિરાજની આરાધના પૂજ્યશ્રીની નિશ્રામાં કરી. આત્મશુદ્ધિકર મહાપવિત્ર શ્રી કલપસૂત્રને રાત્રિ-જાગરણપૂર્વક હાથીના હદે પધરાવી પૂ. ગુરૂદેવને વાંચન માટે વહોરાવવાની મંગળકિયા તથા સુપના ઉતારવા આદિના ચઢાવા આદિથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યમાં ખૂબ જ વૃદ્ધિ થઈ પર્વાધિરાજની આરાધના ઉમંગભેર થયા પછી પૂજ્યશ્રીએ ભા. સુ. ૮ ના વ્યાખ્યાનમાં ચિત્ય-પરિપાટીના રહસ્યને સમજાવવા પૂર્વક ભા. સુ. ૧૧ થી ઉદયપુરના સમસ્ત જિનાલયની સવારે ૭ થી ૯ દર્શનયાત્રા શરૂ કરાવી. આ સુ. ૩ ના છેલ્લા દિવસે આહડના મહારાજા સંપ્રતિકાલીન પ્રાચીન પાંચ જિના લની યાત્રા પ્રસંગે પૂજ્યશ્રીએ સકળ શ્રીસંઘ સમક્ષ શ્રુતજ્ઞાનની આરાધના માટે જ્ઞાનાચારના આઠ ભેદ પૈકી ઉપધાનતપ નામે આચારના પાલન માટે ખૂબ જ અગત્યતા દર્શાવી. શ્રાવક-જીવનનો પાયો ઉપધાનતપ છે, અને વર્તમાનકાળની અપેક્ષાએ ઉપધાનતપ શ્રાવક જીવનનું મહાન ઉચ્ચકોટિનું તપ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ જિલી નદી),82028 ઉપધાન વિના મહામંત્ર ગણ પણ ન સૂઝે” ની શાસ્ત્રીય વાત અનેક દાખલા દષ્ટાંતથી સમજાવી સકળ શ્રીસંઘને પ્રેત્સાહિત કરી ઉપધાનતપ કરાવવાને મંગળ નિર્ણય કરાવ્યો. ઉદયપુરના વૃદ્ધજનોના કહેવા પ્રમાણે તેમની સાંભરમાં ઉપધાનતપ થયેલ ન હોઈ ધર્મપ્રેમી-જનતામાં ખૂબ જ જાગૃતિ આવી. પરિણામે શેઠ ગિરધરજી કાનજી ચપડોદે ઉપધાનતપ કરાવવાને લાભ લેવા શ્રીસંઘ પાસે વાત રજુ કરી. ઉપધાન કરાવનાર ગિરધર શેઠને એટલે બધે ઉત્સાહ હતું કે બધો જ ખર્ચ હું જ કરું! ભક્તિને બધે લાભ મળે! એવી રજુઆત શ્રીસંઘ સામે કરી, પણ શ્રીસંઘે કહ્યું કે અમારે ત્યાં આવા પરમ-વંદનીય મહાપુરુષ પધાર્યા છે, અમારી સાંભરમાં સૌ પ્રથમવાર ઉપધાન થાય છે, તે અમને બધાને લાભ મળે, તે ઈચ્છનીય છે. - એમ ડીવાર ખૂબ ધર્મપ્રેમભરી રસાકસી જામી. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સમજાવટથી કહ્યું કે“મહાનુભાવો ! તપસ્યા કરનારાની ભક્તિને લહા ખરેખર દુર્લભ છે? ગિરધર શેઠને ઉમંગ થયો છે, તે લાભ લેવા દો! તમે શ્રીસંઘના ભાઈઓ વૈયાવચ્ચવ્યવસ્થા-ભક્તિ આદિથી ભાભ લેજે !” શ્રીસંઘના ભાઈઓએ કહ્યું કે- “બાપજી! શ્રાવક-જીવનમાં દુર્લભ એવા ઉપધાનતપની આરાધનાને આપ જેવા આગમ–પ્રજ્ઞ મહાપુરૂષની નિશ્રામાં ફરી કેણ જાણે ક્યારેય અવસર આવે? માટે ગિરધર શેઠને ઉપધાન કરાવવાની રજા આપવા કરતાં તે લાભ અમને શ્રીસંઘને જ મળે તે સારું !” થોડીવાર વાત ખૂબ ચર્ચા-છેવટે પૂજ્યશ્રીએ ઉકેલ કર્યો કે “એમ કરો! ગિરધર શેઠ ભલે ઉપધાન કરાવે! ઉપધાન અંગે પ્રાથમિક અને પરચુરણ ખર્ચ ઘણે થાય છે, તે બધે લાભ એમને આપે અને શ્રીસંઘ તરફથી એકાસણ-આંબિલની ટોળીઓ નોંધાવાય, આ રીતે બંનેને લાભ મળે ! ગિરધર શેઠે આજીજીપૂર્વક કહ્યું કે- “બાપજી! ટળીઓ સંઘની લઉં તે બધી લખાઈ જાય પછી મને શું લાભ!” છેવટે હા-ના કરતાં ગિરધર શેઠના ઉત્તરપારણા અને પહેલી-છેલ્લી ટેળી, બાકીની ટોળીએ સંઘ લખાવે તે લેવી, બાકી બધા લાભ ગિરધર શેઠને Page #211 -------------------------------------------------------------------------- ________________ KESHÖVZÜLEIRE આ ઉકેલ સાંભળી સહુએ હરખભેર ગગનભેદી શાસનદેવની જયના નાદથી વાતાવરણું ગજવી દીધું– પછી શ્રીસંઘે પૂજ્યશ્રીને ઉપધાનતપ માટેના મુહૂર્તની પૃચ્છા કરી તે પૂજ્યશ્રીએ આસો સુ. ૧૦ અને ૧૪ ના બે શ્રેષ્ઠ મુહૂર્તો દર્શાવ્યાં જેને સકળ શ્રીસંઘે પ્રભુ મહાવીર સ્વામીના ગગનભેદી જયઘોષ સાથે વધાવી લીધાં. ચૌગાનના દહેરાસર આગળના વિશાળ વરંડામાં ભવ્ય મંડપ બાંધી ઉપધાનવાળાની ભક્તિ માટેની પણ બધી વ્યવસ્થિત તૈયારી કરવા ઉપરાંત ઉપધાનવાળા ભાઈ-બહેનોને રહેવા માટે જુદી-જુદી વ્યવસ્થિત સગવડ વગેરે કામકાજ શ્રીસંઘના સહકારથી ગિરધર શેઠે ઝડપભેર કરાવવા માંડયું. આસો સુ. ૭ થી શ્રી નવપદજીની આરાધના ચૌગાનના દહેરે ભવ્ય શ્રી સિદ્ધચક્રજીનું યંત્ર પધરાવી ઠાઠથી શરૂ થઈ, પૂજ્યશ્રી સકળ શ્રી સંઘ સાથે શહેરના ઉપાશ્રયથી ચૌગાનના દહેરાસરે પાસેના મકાનમાં ઉપધાન માટે શુભ મુહૂર્ત રૂપે પધાર્યા. શ્રી નવપદજીની ઓળીના વ્યાખ્યાન શ્રી ઉપધાન મંડપમાં ઠાઠથી શરૂ થયાં. સામુદાયિક શ્રી નવપદજીની આરાધના સામુહિક આંબિલ વગેરે બધ કાર્યક્રમ ભવ્ય રીતે ગોઠવાઈ ગયે. આસો સુ. ૧૦ ના મંગળદિને સવારે ૮-૩૭ મિનિટના મંગળ મુહૂર્તે શ્રી ઉપધાનતપની ક્રિયા પણ ચારસો ભાઈ–બહેને એ ઉમંગથી શરૂ કરી, ઘણા વર્ષો એ પ્રથમવાર શ્રી ઉપધાનતપની આરાધના હેઈ કરનાર-કરાવનાર સહુને ભારે ઉમંગ હતો. બીજા મુહૂર્તમાં ૧૩૦ આરાધકેએ પ્રવેશ કર્યો કુલ ૫૦૫ આરાધકે શ્રુતજ્ઞાનના વિનયરૂપ શ્રી ઉપધાનતપમાં જોડાયા, જેમાં કર પરૂ બાકી ૪૬૩ સ્ત્રીઓ હતી. શ્રીસંઘ તરફથી ઉપરાઉપરી એકાસણાની ટોળી કરાવવા પડાપડી થવા માંડી, માંડમાંડ બે બે ને ભેગા કરી વધુ ઠાઠથી ઉપધાનવાળાની ભક્તિ થવા માંડી. પૂજ્યશ્રીએ ઉપધાનતપનું રહસ્ય શ્રતજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્યતાની પારાશીશીરૂપ મેહના ક્ષેપશમને કેળવવા દોઢ મહિનાના પૌષધવત દ્વારા ત્યાગ, તપ, સંયમની ત્રિવેણી સંગમનું મહત્વ જણાવવા સાથે પૌષધવાળાની પાંચ સમિતિ; ત્રણ ગુપ્તિના વ્યવસ્થિત પાલનની જવાબદારી પર ખૂબ વ્યવસ્થિત વિવેચન કરી અજયણુ-અસંયમ–અનુપગ આદિ દોષ ન લાગે તેની ખૂબ જ સાવચેતી કેળવવા ભારપૂર્વક સમજાવેલ. Page #212 -------------------------------------------------------------------------- ________________ દિન તરીકે, 22ore) પરિણામે ઉપધાનતપવાળા અપૂર્વ ઉલ્લાસથી વિગઈ એને ત્યાગ-દ્રવ્ય સંક્ષેપ, મૌન અને અસંયમી જીવનના યથાશક્ય ત્યાગ આદિથી જીવનને ધન્ય-પાવન બનાવી રહયા. કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે ઉપધાનવાળાને સાધુજીવનની પ્રાસાદી મળે તે હેતુથી સંયમી જીવન-ચયના પ્રતીક રૂપે દરેક ઉપધાનવાળાઓએ મોટે ભાગે પોતાની ઉપાધિ જાતે ઉઠાવી સિસારવા ગામે પૂજ્યશ્રી સાથે વિહારને રસાસ્વાદ લો. સિસારવા ગામે જઈ શ્રી સિદ્ધિગિરિના પટની યાત્રા કરી શ્રી સિદ્ધાચળ મહાતીર્થની આરાધનાથે ચૈત્યવંદન-કાઉસ્સગ વગેરે કરી ઠેઠ બે વાગે મંદ શક્તિવાળાઓએ નીવિ કરેલ. બાકી ઘણાઓએ પૂજ્યશ્રીની દેશનાથી ભાવિત બની છઠ્ઠની તપસ્યા કરી. બીજે દિવસે સાધુની જેમ પોતાની ઉપાધિ ઉપાડી પાછા ચૈગાનના દહેરે આવી બધી વિધિ કરી પૂજ્યશ્રીએ સાઢપરસીએ પચ્ચ 2 પારવાની છૂટ આપી છતાં છઠ્ઠના તપસ્વીઓએ પુરિમપૂઢ નીવિ બધાએ ઉમંગભેર કરેલ. આવી ઉપધાનના આરાધકેની વિશિષ્ટ આરાધનાની જાગૃતિ પૂજ્યશ્રીના વ્યાખ્યાન-બળે કેળવાયેલી. તે પ્રસંગે સકળ શ્રીસંઘે ઉદાર મનથી લાભ લેવા માટે ઉમંગપૂર્વક તૈયારી કરવા માંડી. પૂજ્યશ્રીએ ઉપધાનવાળાને સમજાવ્યું કે-“હવે વિરતિ-જીવનના દિવસે ઓછા ગણત્રીના જ છે. દુનિયાની દ્રષ્ટિએ તમે હવે છૂટા થવાના ! પણ હકીકતમાં મોહમાયાના બંધનથી તમે હાલ છૂટા છે, વળી પાછા બંધાવવાના છે! શકય હોય તે દેશવિરતિમાંથી સર્વ વિરતિના ઉપલા વર્ગમાં નામ તે બેંધાવવું જોઈએ, અને કદાચ શક્ય ન બને તે વિરતિ-જીવનની સૌરભ જીવનમાં પ્રસરી રહે તે માટે ભાગતા ભૂતની ચોટલી પકડવાની જેમ અવિરતિના લપસણ માગે ફરી પાછા જવું પડે તે પણ પૂરેપૂરા વિષય-કષાયના કીચડમાં ન ફસાઈ એ માટે વિવિધ ત્યાગતપ-વ્રત-નિયમનાં પચ્ચકખાણ કરવાં, અને આરાધના પણ તે જ સફળ થાય” એ વાત પણ પૂજ્યશ્રીએ સમજાવી. તેથી બે છોકરીઓ અને ત્રણ વિધવા બહેનોને સર્વવિરતિ જીવન લેવા માટે ઉમંગ જાગે, ઘરવાળાને ગમે તેમ સમજાવી માળના મુહુર્ત જ દીક્ષા લેવાને દઢ સંકલ્પ જાહેર કર્યો. Page #213 -------------------------------------------------------------------------- ________________ SušiniεWRS સકળ શ્રીસંઘમાં ખૂબ ખૂબ ધર્માંલ્લાસ વર્તાઈ ગયા. કા. વ. ૧૦ થી સકળ શ્રીસંઘ તરફથી ભવ્ય અષ્ટાફ્રિકા-મહાત્સવ ચૈાગાનના દહેરાસરે શરૂ થયા. માગ. સુ. ૨ ની ભવ્ય રથયાત્રા નીકળી, જેમાં ઉપધાનના તપસ્વીએ સારી રીતે વસ્ત્રાભૂષણા પહેરી, હાથી, ઘેાડાગાડી, ખગી, શણગારેલ માફા વગેરેમાં બેઠેલ. આ રથયાત્રામાં સાત હાથી, પ્રભુજીના ભવ્ય ચાંદીના રથ, ચાંદીની પાલખી, નિશાન, ડંકાકાંતલ વગેરે ઉપરાંત અગણિત શણગારેલા કેટલાય ઘેાડા, ઘેાડાગાડીએ, મંગી વગેરેથી શાસનશેાભા ખૂખ થવા પામેલ. માગ-સુ-૩ ના સવારના ૯-૨૩ના શુભ મુહૂતે ઉપધાનતપ માળારોપણની ક્રિયા શરૂ થઇ. ૧૦-૩૭ મિનિટે પહેલી માળ ૨૨૧૧૧ રૂપીયામાં શેઠ ગણેશમલ મુંથાના ઘરમાંથી પહેરી મુત સાચવીને પછી પાંચ દીક્ષાથી-બહેનેાની દીક્ષા-વિધિ ઠાઠથી થઇ. અગીઆર વાગે દીક્ષાથી એ વેષ બદલવા માટે ગયા તે વખતે માળા-પરિધાપન શરૂ થયું. માળના ચઢાવા ૧૨૫ સુધી સારા થયા-૧૨૫ મી માળ ૧૧૨૧ માં પહેરાવી. પછી સમયસ’કાચથી ૧૦૦૧, ૭૫૧, ૫૦૧, ૩૦૧, ૨૫૧, ૨૦૧, ૧૨૫, ખાકીની માળા ૧૦૧ ના નકરાથી પહેરાવવામાં આવી. પછી બધા માળવાળા સાથે સકળ શ્રીસ'ધને લઈ પૂજ્ય શ્રી ચૈાગાનથી શહેરમાં શીતલનાથજીના દહેરે દશનાર્થે પધારી ચૈત્યવદન કરી ગોડીજીના ઉપાશ્રયે આવી માંગલિક સભળાવી શ્રી ઉપધાન તપની ભવ્ય-આરાધનાની સમાપ્તિ કરી. શ્રીસ ́ઘ તરફથી આ પ્રસંગે આઠે દિવસ સાધર્મિક-વાત્સલ્ય થયેલ, આખા ઉદયપુરમાં બધાના ચૂલાને અભયદાન આપવામાં આવેલ. આ ઉપધાન તપની આરાધના અને માળારોપણુ-મહેાત્સવના વિશિષ્ટ શાસન-પ્રભાવના કારક પ્રસંગેાથી આખા ઉદયપુરની જૈનેતર જનતાને પણ ત્યાગ-ધર્મ અને વીતરાગ-પરમાત્માની ભક્તિનું અપૂર્વ બહુમાન ઉપજેલ. મૌન–એકાદશી ખૂબ જ નજીક હ।ઈ શ્રીસ'ધના આગ્રહથી પૂજ્યશ્રીએ સ્થિરતા કરી. આ ગાળામાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયતના સમાચાર અવારનવાર ઢીલા આવતા હાઈ તેમજ ખારથી ચૈાદ વર્ષના લાંબે ગાળેા થઈ ગયા તેથી પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન–વંદનની ઉત્કટ ભાવના થવાથી વિહાર માટે પૂરતી પાકી તૈયારી કરવામાં પૂજયશ્રી ગુંથાઈ ગયા. ધ્રા ૨. ક ૧૧૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ - શ્રીસંઘના અગ્રગણ્યને ખબર પડી કે પૂજ્યશ્રી હવે ગુજરાત તરફ પધારે છે, તેથી તેઓ અવારનવાર બપોરે રાત્રે તેમજ વ્યાખ્યાનમાં જોરદાર વિનંતિ કરવા લાગ્યા કે “સાહેબ! અમે નિરાધાર થઈ જઈશું ! આપ અમને મૂકીને ગુજરાતના સાધુઓથી ભરચક હર્યાભર્યા પ્રદેશમાં પધારી જશે તે સંવેગી-સાધુના વિહારથી વંચિત અમારા આ ક્ષેત્રની શી દશા થશે ?” આદિ. ઉદયપુર શહેરના નાના મેટા એકેએક ભાઈબહેને પણ કપાત કરવા લાગ્યાં, અને પૂજ્યશ્રીને આ પ્રદેશમાં વિચરી અવારનવાર ઉદયપુરને ચેમાસાને લાભ આપવા ભાવપૂર્વક કરગરી રહ્યાં. આ રીતે ઉપધાન કાર્ય પછી મૌન-એકાદશી સુધી સંધના આગ્રહથી પૂજ્યશ્રીની સ્થિરતા થવા પામી. આ ગાળામાં સૌથી વધુ મહત્વની બીન એ બની કે– કપડવંજમાં પૂજ્યશ્રીની તાત્વિક-દેશનાથી પ્રભાવિત બનેલ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી મગનભાઈ ભગતની આધ્યાત્મિક-દોરવણી તળે પૂ. ચરિત્રનાયકશ્રીને ધાર્મિક-ઉછેર થઈ રહેલ, તે અંગે વિવિધ ધર્મચર્ચા પણ પૂજ્યશ્રી સાથે પત્રવ્યવહારથી થતી, સારાંશરૂપે સર્વવિરતિમાની તમન્ના જાગૃત કરવામાં આવતી. પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી શારીરિક-દષ્ટિએ નાની વયના છતાં પૂર્વ—જન્મની આરાધનાના બળે અંતરાત્માથી ખૂબ જ ઉત્તમ વિચાર-સરણિ ધરાવતા હતા. જેનું પ્રતિબિંબ જેમાં ઝીલાયું છે, તેવો પત્ર જુના સંગ્રહમાંથી મળી આવ્યું છે કે જે પત્ર પ્રથમ ભાગ (પા. ૨૫૦-૨૫૧) માં તથા પરિશિષ્ટ-૬ (પા-૪૮-૪૯) માં છપાયેલ છે, છતાં પ્રસંગોચિત સમજી આ પત્ર ફરીથી અહીં ટાંકા છે. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વ ઉપમા લાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ. ની પવિત્ર સેવામાં લી. ચરણ-સેવક હેમચંદ્ર મગનલાલની ૧૦૦૮ વાર દિન પ્ર વંદના અવધારશોજી. આપશ્રીના શરીરે શાતા હશે, અહીં ધર્મ સાથે અને આપ જેવા ગુરૂ મહારાજના પ્રતાપે ક્ષેમકુશળ છે. વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહી થયેલ. તે પૂર્વે પણ બાપુજીની સામાયિકની એારડીમાં આપના ચિત્રમાં ઝબકતી અપૂર્વ– વદન પ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ, પણ પ્રત્યક્ષદર્શન કર્યા પછી તથા કેશરીસિંહની ગર્જના જેવી ઉફામ-ગંભીર આપની સુમધુર ધર્મ દેશના સાંભળ્યા પછી તે Page #215 -------------------------------------------------------------------------- ________________ SESSÄVZEMRS જીવ આપનામાં જ રમે છે. આપ જેવા તારક ગુરૂદેવશ્રીના સતત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે. મારા બાપુજી અવારનવાર આપના અનેકવિધ ઉપદેશામૃત-ભરપુર પત્ર વગેરેના આધારે આપની તાત્વિક વાણી-સુધાના મીઠા મધુર ધુંટડા પીવડાવે છે. દેને પણ દુર્લભ આ માનવ-જીવનની સફળતા આપ જેવા સદગુરૂના ચરણોમાં બેસી સંસારની છકાયના આરંભ- સમારંભના ફૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી-જીવન કેળવી સર્વ-છને અભયદાન આપનારી જીવનચર્યામાં છે ! હે તરણતારણહાર ! કૃપાળુ ગુરુ ! કંઈક એવું માર્ગદર્શન બતાવો! કે જેથી સંસારનાં બંધને મને ન સતાવે ! દેવ-ગુરુ-કૃપાએ જલદીથી હું પ્રભુ-શાસનના સંયમના પંથે ધપી જાઉં! મારા મોટાભાઈનાં લગ્ન થઈ ગયાં છે, મારા પણ વેવિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભુ—શાસનના પંથે ધપાવવા માટે ખૂબ સાગ આપે છે, પણ માતાજી ખૂબ ધર્મિષ્ઠ આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઇતરાજી દર્શાવે છે. સાંભળ્યા મુજબ તુર્તમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની યોજના માતાજીએ ગોઠવેલ છે. તેથી મારા પાપનો ઉદય હઠે ! અને હું સંસારના બંધનમાં ન ફસાઉ' ! તે કોઈ માર્ગ બતાવશો. !!! માતા-પિતાને પરમારાય ગણી તેઓની આજ્ઞા શિરોધાર્ય કરવી એમ સામાન્યથી કહેવાય, પણ આ રીતે મોહના પાશમાં ફસાવવા માટેની વતી તેઓની પ્રવૃત્તિને આવકારવી ? કે શું કરવું તે ગૂંચ છે !!! આપશ્રી યોગ્ય માર્ગદર્શન જરૂર આપશે મારે બીજી પણ કેટલીક વાતે “ આત્મા સંસારમાં શી, રીતે ? શા માટે કમ બાંધે છે ? કમ જે આપણને દુઃખી કરતું હોય તો દુ:ખ આપનાર તે કર્મને આપણે બાંધીએ જ કેમ!” વગેરે ગૂંચભરી બાબતે પુછવી છે, કે જે કરીથી કયારેક પત્રમાં લખી જણાવીશ. હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણીયા પંથે જવાને બદલે સંયમના ઉદાત્ત અને એકાંત હિતકર માર્ગ પર આવી શકાય, તે કોઈ સફળ-ઉપાય જણવવા તસ્દી લેશો. આપને હું ભભવ ઋણી રહીય. આપના સંયમતી, જ્ઞાન-ગરિમાની, ભૂરિ–ભૂરિ અનુમોદના સાથે અલ્પ–મતિ મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયો હોય તો તે બદલ વારંવાર ક્ષમા માગું છું, અને સાથે આપના દર્શનની તીવ-અભિલાષા-ઝંખના ધરાવતે આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.” સં. ૧૯૪૩ માગશર શુદ ૬ લી. હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના. Page #216 -------------------------------------------------------------------------- ________________ Decoration પૂ. આ રીતે ચરિત્રનાયકશ્રી ભાવિના અકળ− સ`îત પ્રમાણે ભાવી–ગુરૂદેવના ચરણેામાં નિખાલસતાથી હૈયુ. ખેાલી રલા હતા. પૂજ્યશ્રીને પણ અ-જ્ઞાત-હેતુથી અકળ પ્રેરણા થતી કે-“આ બાજુ ઘણા સમય થયો ! હવે ગુજરાત બાજુ જઈ મગનભાઈ ભગતના ધર્મજિજ્ઞાસા અને સવવતિના પથે ધપવા માટેની ઉત્કટ કામનાવાળા પત્રો તથા “આપ તેવા બેટા''ની ઉક્તિ મુજબ તેમના પુત્ર હેમચંદ પણ પ્રભુ-શાસનના પંથે નાની વયે લગ્નના મેાહક વાતાવરણને પણ કુદરતી રીતે અનિષ્ટ સમજતા થયા છે, અને સવિરતિના પથે ધપવા તલપાપડ થઈ રહ્યો છે. આમાં ક'ઈક જિનશાસનની ભાવી-પ્રભાવનાના ગૂઢ સંકેત લાગે છે. તે। હવે ગુજરાત બાજુ જવું ઠીક છે. '' આમ વિચારી વિહારના નિર્ણય તરફ ઝૂકી રહ્યા હતા. આ વખતે ભાયણી તીથ નવુ' પ્રકટ થયેલ, તેના મહિમા ખૂબ ફેલાયેલ. નવુ' જિનાલય તૈયાર થવા આવેલ, તેની પ્રતિષ્ઠાના પ્રસંગ માડુ મહિને સંભળાતા હતા, તેથી પૂજ્યશ્રી ભાયણી–પ્રતિષ્ઠાના હિસાબે ઉદયપુરથી તુત વિહારના નિર્ણય કરવાની ભૂમિકા દેઢ મનાવી રહ્યા હતા. પણ ઉદયપુર–શ્રીસંધના ધ-ભાવનાના માગ્રડ જોઈ નાના-મોટા સહુના કકળાટ જોઈ પૂજ્યશ્રી ગૂંચમાં પડયા. જો કે વારવાર ઉપરા-ઉપરી ચામાસાથી વધુ પરિચયના કારણે જયારે વિહાર થાય ત્યારે આવું વાતાવરણ થવાનું એ સહુજ છે! પણ પૂજ્યશ્રીને જે ભાયણી-પ્રતિષ્ઠા પર જવાની ભાયણીના ચમત્કારાની વાતા સાંભળી-તમન્ના હતી, તેમાં ભાવીયેાગે વિઘ્ન ઉભુ થયુ, કે જે નીચેના પત્રથી સ્પષ્ટ સમજાય છે. મુનિશ્રી વેરસાગરજી, ઉદેપુર શ્રી અમદાવાદથી લી. મુનિ મૂળચંદ્રજી, સુખણાતા વાંચો શ્રી ઉદેપુર મુનિ ઝવેરસાગરજી ! તમારી ચિઠ્ઠી માગશર વદ-૨ ની પરથમ પાતી છે. જેઠા સુચની ચીઠ્ઠી સાથે તેના જવાબ લખાણા નહીં, તેનું .... વ ( આ પ્રાય : સરનામું લાગે છે. ) w ૧૧૫ va A404 ય 300.000 ....... Page #217 -------------------------------------------------------------------------- ________________ FUDNIEUWS કારણ જેઠા સુરચંદ સાણંદ તરફ ગયેલા છે, તેના આવવાની રાહ જોવાથી લખાણા નેતા પણ હજી સુધી તે આબ્યા નથી, તેથી આ ઢીલ છે. તમે (ભાયણીની પ્રતિષ્ઠા ઉપર) આવવા ખાખત લખ્યું તે જાણ્યુ, પણ ××× પ્રતિષ્ઠા ઉપર અમારી સલાહમાં ઠીક આવતું નથી, કારણે નીચે પ્રમાણે એકતા એ પ્રતિષ્ઠાનું અનુભવી નથી. કામકાજ વિદ્યાશાળાવાળા તથા ખીજા સ્વેચ્છાચારીએ `(હસ્તક) છે, જેએ —જેઠા સુરચ`દને તેવા માણસાના પ્રસંગમાં હાલ સુધી જવાના વિચાર જણાતા નથી. —આત્મારામજી પણ તે પ્રતિષ્ઠા ઉપર ભાયણી બાજુ આવવાના નથી, તેમ સાંભળ્યુ છે. —પ્રતિષ્ઠા કરાવવાવાળા વિધિવાળા પેથાપુરવાળા કે વડાદરાવાળા આવવાના સાંમળ્યા છે. આ રીતભાત જોતાં અમારી નજરમાં ઠીક આવતું નથી, ગેાકળજીને ધરમલાભ તમારી તરફથી કળ્યો છે, તેણે તમાને વૠણા લખાવી છે, ઈંડાં સર્વે સાધુ-સાધ્વીએ સુખશાતામાં છે સવત ૧૯૪૩ ના માગસર વ૩ ૧૩ ગુરૂવાર, લી. સેવક ગેાકળની વદણા વાંચજો ને મગનલાલ પુંજાવતને પ્રણામ કહેજો, કહેવુ કે તમારા કાગળ પેચ્યા છે. એ રીતે કહેજો. આ પત્રમાં મુખ્યત્વે ભાયણી પ્રતિષ્ઠા બદલ પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદુજી મની અરૂચિ દર્શાવનારી ખાખતા છે. તે વાંચી પૂજ્યશ્રીએ ખાસ ભાયણીના સાંભળેલા ચમત્કારોથી ખેંચાઈ ભાયણી પ્રતિષ્ઠા પર જવા મન ઉત્સુક હતું, તે બહાને મેવાડના પ્રદેશથી બહાર નિકળાય અને પૂ. ગચ્છાધિપતિશ્રીના દન-વંદનનો લાભ મળે એમ હતું, છતાં આજ્ઞાધીનતા એ સાધુ-જીવનની સાચી મૂડી હોઈ પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞા ભાયણી-પ્રતિષ્ઠા માટેના અરૂચિ-દક કારણેાથી ગર્ભિત રીતે નિષેધાત્મક જાણી પેાતાના માનસિક-આવેગને શાંત કરી ગુજરાત તરફના વિહારના વિચારને માંડી વાળ્યેા. આમાં ‘એક પંથ દા કાજ” ની નીતિ પણ પૂજ્યશ્રીએ વાપરી ગણાય. ઉદયપુરના શ્રીસંઘના કાકલુદીભર્યાં અત્યંત આગ્રહને વશ થઈ એક ચામાસુ વધુ કરી લેવાય તા ચામાસા પછી તું ગુજરાત બાજુ વિહારની સુ-શકયતા રહે, અને તેમ કહેવા થાય ગ ક આ ન ગ ામાં ૧ વિ Page #218 -------------------------------------------------------------------------- ________________ જિલી ) 8 0 0 કે “તમારા આગ્રહને માન આપી અનિચ્છાએ પણ એક ચોમાસું વધુ કર્યું? આદિ. એટલે પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિશ્રીના વદ-૧૩ ના પત્રથી ભયણ પ્રતિષ્ઠા પર જવા અંગે પૂ. ગચ્છાધિપતિશ્રીની અનિરછા જાણુ ઉદયપુર શ્રી સંઘને રાજી કરવા પ્રયત્ન કર્યા કે—“ચલ ! તમારા બધાને ખૂબ આગ્રહ છે, તે ગુજરાત તરફ નહીં જઈએ!” પછી પૂજ્યશ્રીએ કમૂરતાં પછી પિ. સુ. ૧૦ ને મંગળદિને રાણકપુર બાજુ વિહારની ભાવના પ્રગટ કરી. ભાવીને ધનજી સંઘવીને મનમાં થયું કે –પૂજ્યશ્રી રાણકપુર તરફ પધારે છે, તે છરી પાળતા સંઘની મારી ભાવના બર આવી જશે, “એમ વિચારી પૂજ્યશ્રીને વિનંતિ કરી” કે “સાહેબ ! મારે છરી પાળતો સંઘ કાઢવાની ભાવના આપ ભીલવાડાથી કેશરીયાજી સંઘ લઈ અહી પધારેલ, ત્યારથી પ્રકટી છે, આપની નિશ્રામાં તે સંઘ કાઢી જીવનને ધન્ય બનાવું તે વાસક્ષેપ નાંખે અને શુભ મુહુર્ત દર્શાવવા કૃપા કરો.” પૂજ્યશ્રીએ કમૂરતાં પછી પિ. સુ. ૭ ના રોજ આવવા જણાવ્યું. આ સ્થિરતા દરમ્યાન મહત્વની વાત એ બની કે– કપડવંજથી પૂ. ચરિત્રનાયકશ્રીને પિતાના પ્રથમ પત્રને ખુલાસે ન મળવાથી વ્યાકુળ બની ગયેલા પૂ. ચરિત્રનાયકશ્રીએ ફરીથી કાકલુદીભ એક પત્ર લખેલ છે કે પ્રાચીન સંગ્રહમાંથી મળી આવ્યો છે કે જે પત્ર જીવન-ચરિત્રના પ્રથમ વિભાગ (પા. ૨૫૧)માં તથા પરિશિષ્ટ-૬ (પા. પ૦)માં છપાયેલ છે છતાં અહીં પ્રસંગોનુરૂપ સમજી ફરી ને છે. * * * * * આપને એક પત્ર થોડા દિ પૂર્વે લખેલ તે મળ્યો હશે. વિ. આ દરમ્યાન આપશ્રીને મારા જેવાને પ્રભુ-શાસનના પથે વાળવા ઉપયોગી-હિતશિક્ષા આપતો પત્ર પુ. બાપુજી દ્વારા મળ્યો, વાંચી ખૂબ આનંદ થયો. માગ. સુ-૭ ના રોજ લખેલ પત્રમાં મારી હૈયાની વેદના ઠાલવી છે. તે અંગે કપા કરી ગ્ય માર્ગદર્શન આપશે. Qજીવન ન\ત ૧૧) ચરિત્રનું Page #219 -------------------------------------------------------------------------- ________________ DusiaEWQS વળી ખાસ નમ્ર વિન`તિ કે—આ સ‘સારની પ્રવૃત્તિઓમાં ડગલે-પગલે અ-જયણા, જીવ-હિ સા આદિ અનેક પાપા કરવાં પડે છે, આમાંથી છુટાય શી રીતે ! આપના સૉંપર્કથી અને પૂ. બાપુજીની હિતકર-પ્રેરણાથી સયમ-૫થે જવાની ઉત્સુક્તા ઉપજી છે, પશુ તેનું મૂર્ત સ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી. ચેગ્ય માર્ગ દર્શન આપશેાજી. આપતા જાણકાર છે, સેવક યેાગ્યે શિખામણના એ ખેલ જરૂર લખી મેકલવા તરફથી લેશેાજી, x x x x x સ. ૧૯૪૩ ના માહ સુ. ૩ ધનજી સંઘવી સંઘના આગેવાનાને લઈ પેા. સુ. ૭ના પૂજ્યશ્રી પાસે સંઘ કાઢવાની ભાવનાને સાકાર બનાવવા સઘ–પ્રયાણનુ' મુત્ત પૂછવા આવ્યા. પૂજ્યશ્રીએ શુભ સ્વરોદય પારખી ધનજી શેઠના નામથી બરાબર તપાસી માહ સુ, પનું શ્રેષ્ઠ મુહૂત્ત ખારે ૩=૩૭ પ્રયાણ. મુહૂત્ત અને માહ સુદ ૧૩ નુ માળનુ' મુહૂર્ત આપ્યું. ધનજી શેઠે પણ ખૂબ ઉલ્લાસપૂર્વક મુહૂર્ત વધાવી લીધુ'; શ્રીસ ંધના સહકારથી ઝડપથી તૈયારીઓ કરવા માંડી. પૂજ્યશ્રીએ પેાષ વદ-૧૪ ના વ્યાખ્યાનમાં છ'રી પાળતા સઘનું મહત્ત્વ અને યાત્રિકાની જવાખદારી અંગે મહત્ત્વની જાણકારી આપી. પહેલા વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી ધનજી-શેઠને સંઘપતિ તરીકેનું તિલક શ્રીસંઘના આગેવાન નગરશેઠ તરફ્થી થયું, ધનજી શેઠે પણ આવા મહાન તીર્થયાત્રા કરવા-કરાવવાને પવિત્ર લાભ પૂજ્યશ્રીની નિશ્રામાં મને મળશે, તે બદલ પેાતાની જાતને ધન્ય માની સકળ શ્રીસધને સઘમાં પધારવા આગ્રહભરી વિન`તિ કરી. શ્રીસ’ધના ઉત્સાહી-અગ્રણીઓના સહંકારથી સંઘયાત્રા માટે જોશભેર તૈયારીઓ ચાલુ થઈ. પૂજ્યશ્રીની દેારવણી મુજબ સુંદર ચાંદીના રથમાં ભવ્ય શાંતરસમુદ્રાવાળા નયન—રમ્ય પ્રભુજીને સાથે લેવાનું વિચાર્યું, શ્રી સ ંઘમાં પૂજા, ભક્તિ, ભાવના આદિથી સુંદર જિનભક્તિ મહાત્સવની વ્યવસ્થિત ચેાજના ગોઠવી. વળી પૂજ્યશ્રીની સૂચનાથી ખાસ કરીને એકાસણું કરનારા યાત્રાળુને વધુ મહત્ત્વ આપવાનું ધનજીશેઠે ભૂલ્યા નહીં, મગ 5 le+ne Page #220 -------------------------------------------------------------------------- ________________ 12DUYULANTE એકંદર ખૂબ ઉમંગ-ઉત્સાહથી માહ સુ. ૫ બપોરે વિજ્યમુહૂતે ઘેરથી ઉપાશ્રયે આવી બધી તૈયારી કરી બરાબર ૩-૩૭ના મંગળમુહૂર્તે હાથી-ઘોડા-ડંકા નિશાન આદિ ભવ્ય આડંબર સાથે શ્રીસંઘે પૂજ્યશ્રીને મંગળાચરણ બાદ પ્રયાણ કર્યું. આખા શહેરના જૈન-જૈનેતરોએ ધનજી શેઠનું બહુમાન પુષ્પમાળાઓ અને તિલક સાથે શ્રીફળ અને રોકડનાણુથી ઉલાસભેર કર્યું. પ્રથમ મુકામ “મામ: ક્ષેમકરીઃ” એમ ધારી ટૂંક વિહાર કરી દેવાલી ગામે કર્યો. ત્યાંના જૈન શ્રીસંઘે શ્રી સંઘનું ભવ્ય સ્વાગત કર્યું” પૂજ્યશ્રીનું વ્યાખ્યાન થયું. સાંજે શ્રીસંઘની ભક્તિ થઈ, રાત્રે પ્રભુ-ભક્તિ ઠાઠથી થઈ.. ઉદયપુર શ્રીસંઘના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપરાંત હજારોની સંખ્યામાં જૈન-જૈનેતરોએ વ્યાખ્યાન આદિમાં લાભ લીધે. બીજે દિવસે ગેગુંદા મુકામ થયો, પાંચમા મુકામે ભાણપુરાની નાળ થઈ માહ સુ. ૧૧. મંગળપ્રભાતે રાણકપુર તીર્થે પ્રવેશ કર્યો. આસપાસના ઘાણેરાવ-સાદડી આદિના હજારો ધર્મપ્રેમીઓ શ્રીસંઘના દર્શનાર્થે આવ્યા. સુ. ૧૩ના સવારે ૯-૨૩ મિનિટે તીર્થમાળાની વિધિ શરૂ થઈ. શાસન-પ્રભાવનાપૂર્વક ભારે ઠાઠથી ૧૧-ર૭ મિનિટે સંઘવીને માળારોપણ થયું. આ પ્રસંગે સંઘવીએ છૂટે-હાથે સાત ક્ષેત્રમાં લાભ લીધે. પૂજ્યશ્રીની દેશનાથી શ્રીસંઘના યાત્રિકોએ યાત્રાની પુનિત સ્મૃતિ નિમિત્તે વિવિધ જાતના ધર્માભિગ્રહો સ્વીકાર્યા. સાદડી-સંઘના આગેવાન શ્રાવકોની આગ્રહભરી વિનંતિ થવાથી પૂજ્યશ્રી માહ સુ. પૂનમ સાંજે સાદડી ગામ બહાર પધાર્યા. માહ વદ ૧ સવારે પૂજ્યશ્રીને નગર–પ્રવેશ થયે. પૂજ્યશ્રીની તાત્વિક-દેશના અને સચોટ હદયસ્પર્શી ઉપદેશ-લિથી પ્રભાવિત બનેલ સાદડી શ્રી સંઘે પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રેયા. ત્યાંના સ્થાનકવાસીઓના આગેવાન શ્રાવકોને તાત્વિક શાસ્ત્રીય વાતેની રજુઆત કરનારા સંગી [ ન ૧૨૯ : %ER % છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ METSÄTTNJEMRE સાધુને સાંભળવા જિજ્ઞાસા થઈ. ગામમાં સ્થાનકવાસીઓની સંખ્યા વધુ અને તેઓ અજ્ઞાનવશ થતા સંકોચના કારણે ઉપાશ્રયે આવતાં અચકાય, તેથી શ્રીસંઘના આગેવાનોએ બજારમાં જાહેર વ્યાખ્યાનની ગોઠવણ કરી. સ્થાનકવાસી ઉપરાંત જૈનેતર સંવેગી જૈન સાધુની તારિવક–દેશના કદી સાંભળેલ ન હોઈ ખૂબ ધર્મોલ્લાસથી આનંદિત બન્યા. શ્રીસંઘે ફાગણ-ચોમાસાને આગ્રહ કર્યો. વધુ પ્રમાણમાં લોકોની સક્રિય ધર્મભાવના નિહાળી પૂજ્યશ્રીએ ફાગણ-ચમાસી સુધી સ્થિરતા કરી. આ દરમ્યાન વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાયેલ પૂજ્યશ્રીની ધર્મ–કીર્તિથી પ્રેરાઈ ઘાણે રાવના શેઠ સુલતાનમલજી સંઘવીએ પિતાના ખર્ચે બહારથી આરાધકોને બોલાવી સામુદાયિક ચૈત્રી–ળી કરાવવા માટે ભાવનાશીલ બની પૂજ્યશ્રી પાસે આવી ઘાણેરાવ પધારવા અગ્રહભરી વિનંતી કરી. પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પર્શના અને ધર્મ–પ્રભાવનાને વિચાર કરી ફવ. ૫ સાદડીથી વિહાર કરી ઘારાવ પધાર્યા, ત્યાંના વિશાળ જિનમંદિરોમાં તથા નજીકમાં રહેલ મૂછાળા મહાવીરજી તીથે અનુપયોગથી થનારી અનેક આશાતનાઓ વારી પૂજ્યશ્રીએ ફા.વ. ૧૦ થી વ્યાખ્યાનમાં ૌત્રી-ળીનું મહત્વ જોરદાર એજસ્વિની શૈલિથી સમજાવવા માંડ્યું. પરિણામે ચૈત્રી-એળીનું સામુદાયિક આરાધન કરાવવા ઈચ્છતા શેઠ શ્રી મુલતાનમલજી સંઘવીએ ખૂબ ભાલાસપૂર્વક સુંદર આરાધન કરાવવા તૈયારી કરી. ' પત્રિકા લખી આસપાસના ગામના ભાવિક-આરાધકોને આમંત્ર્યા. ચે. સુ. ૬ ના રોજ બધા તપસ્વીઓના ઉત્તરપારણાં રાખ્યાં, સ્થાનિક શ્રીસંઘમાં સંગીસાધુઓને સંગ ઘણા વખતે મળ્યા હોઈ ધર્મોત્સાહ ઘણે હતે. ત્રણ સ્થાનિક અને બહારના અઢીસો મળી સાડાપાંચ આરાધકેએ શ્રી નવપદજીની ઓળીની સુંદરતમ આરાધના પૂજ્યશ્રીની નિશ્રાએ કરી. ચૈત્રી ઓળી દરમ્યાન ઉદયપુર શ્રીસંઘ અને ચૌગાનના દહેરાસરોના વહીવટદારને પત્ર આવ્યું, જેમાં પરસ્પર મતભેદના કારણે થઈ પડેલા વર્ગવિગ્રહ અને વૈમનસ્યની વાત રજુ થયેલી અને બંને પક્ષે પૂજ્યશ્રીને તાકીદે ઉદયપુર પધારી વૈમનસ્ય દૂર કરવા વિનંતિ કરેલી. Z AZZ SUITTSઝkl/ Page #222 -------------------------------------------------------------------------- ________________ Belove ચૈત્ર વદ ત્રીજના રોજ બંને પક્ષના આગેવાને પૂજ્યશ્રીને ઉદયપુર પધારી ધર્મ સ્થાના વહીવટમાં પડેલી ગૂંચ ઉકેલવા પધારવા આગ્રહભરી વિનંતિ કરી. એટલે ઉદયપુરની ધાર્મિક-સંપત્તિઓના વહીવટીતંત્રમાં થયેલ ખેંચાતાણીના પરિણામે ધર્મસ્થાનોની અ-વ્યવસ્થા ન થાય, વળી ઉદયપુર શ્રીસંઘનો તથા સામા પક્ષે ચગાનને વહીવટદારોને ખાસ આગ્રડ તથા ચોગાનના દહેરાસરની સ્થાપના સાગર–શાખીય-મુનિવરોના હાથે થયેલી હોઈ તેની અ-વ્યવસ્થા નિવારવાની પિતાની જવાબદારી આદિ કારણે ને વિચારી ઈચ્છા નહીં છતાં પરિસ્થિતિવશ પૂજ્યશ્રીએ ઉદયપુર તરફ વિહારને વિયાર રાખે. ચૈત્ર વદ દશમના દિને ઘાણેરાવથી કુંભલમેર, રીંછેડ, આમેર થઈ રાજનગરદયાલશાહને કિલ્લે, અદબદજી થઈ વૈશાખ વદ ૧૧ ના મંગળદિને ઉદયપુર પધાર્યા. - શ્રીસંઘે પૂજ્યશ્રીનું ચાતુર્માસ હવે અહીં જ થશે અને આગ્રહ કરી કરાવીશું જ, એમ ધારી ધામધૂમથી પ્રવેશ મહત્સવ કર્યો. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ધર્મસ્થાના વહીવટની પવિત્રતા કાર્યવાહકેની જવાબદારી આદિ પર પ્રકાશ પાથરવા સાથે બંને પક્ષનું બરાબર સાંભળી હકીકતમાં અહંભાવથી ઉપજેલ વિકૃત વાતેનું નિરાકરણ કરી બંનેનું મન સંતુષ્ટ કર્યું. પણ પૂજ્યશ્રીને પરિસ્થિતિનો અભ્યાસ કરતાં લાગ્યું કે અણસમજ અને વહીવટી નિપુણતાના અભાવે કેટલીક અક્ષમ્ય-વાઓ થવા પામી છે, તેથી બધા ચોપડા તપાસી ખાતાવાર બધી વિગતે મેળવી વહીવટદા રેનું ધ્યાન ખેંચી યથાયોગ્ય સુધાર કરાવ્યા. આ બધી પ્રવૃત્તિમાં જેઠ વદ પાંચમ થઈ ગઈ. જેઠ વદ ૧૦ ના આદ્રા હતા, વરસાદની તડામાર તૈયારીઓ થઈ ગઈ, એટલે અનિચ્છાએ તેમજ શ્રીસંઘના અતિ--આગ્રહથી અને માગસર વદમાં ચાતુર્માસની ગર્ભિત હા પડાઈ ગયેલ હોઈ વચનબદ્ધતાના કારણે વિ. સં. ૧૯૪૩ નું ચેમાસું પૂજ્યશ્રીને ઉદયપુર કરવું પડયું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અ-વ્યવસ્થા દૂર કરવાના શુભ આશયથી શ્રાવકના કર્તવ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રીશ્રાદ્ધ-દિનકૃત્ય સૂત્ર અને ભાવનાધિકારે સુદર્શનચારિત્ર શરૂ કર્યું. શ્રાવકના દૈનિક-કર્તવ્યને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે તે રીતની છણાવટ સાથે પૂજ્યશ્રીએ Page #223 -------------------------------------------------------------------------- ________________ SERVITEURS SP વ્યાખ્યાનમાં રજુઆત કરવા માંડી, જેથી શ્રાવક-જીવનમાં ઉપગની પ્રધાનતા શ્રેતાઓના મગજમાં કસવા માંડી. પરિણામે અંધારે ચૂલે સળગાવ, ગાળ્યા વગરનું પાણી, જીવ-વતનાને અભાવ, લીલફૂલ અને ત્રસની થતી અ–જયણા, વાસી, વિદલ, રાત્રિભોજન, કંદમૂળ આદિ અભક્ષ્ય-પદાર્થો આદિ શ્રાવક-જીવનને અણછાજતી ઘણી બાબતે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રાવકોના ઘરમાંથી દૂર થવા માંડી. શ્રા. સુ. ૫ થી ૧૦ સુધી પંચરંગીતપ શરૂ થયે, જેમાં પાંચ ઉપવાસવાળા પચ્ચીસ, ચાર ઉપવાસવાળા પચાશ, ત્રણ ઉપવાસવાળા સે, બે ઉપવાસવાળા બસે અને એક ઉપવાસવાળા ચાર મળી ૭૭૫ આરાધકેએ ચારગતિને નાશ કરી પંચમીગતિ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વિશિષ્ટ-આરાધના કાઉસગ્ગ, ખમાસમણ, સાથિયા અને નવકારવાળી સાથે ભાવોલ્લાસપૂર્વક કરી. અહીં એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે— પૂજ્યશ્રી ઉદયપુર જેવા મેવાડના દર પ્રદેશમાં વિચરવા છતાં ગુજરાતના તત્ત્વપ્રેમી જિજ્ઞાસુ કો સાથે પત્રવ્યવહાર રાખી તેઓની ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરતા હતા, તેમજ વિવેકી-શ્રાવકોને જિનશાસનના સુગૂઢ રહસ્યો અવાર–નવાર પત્રથી સમજાવતા હતા. આ બધી વાતની માહિતી પૂરી પાડતો એક મોટો પત્ર પ્રાચીન-સંગ્રહમાંથી મળી આવ્યું છે. મુનિરાજ ઝવેરસાગરજી! સુ. ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા ___ તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુદાસ તથા ધરમ _._._વદણ ૧૦૦૮ વાર અવધારશોજી. ર ' તરફ અમે _ઘણા - યાદ કરીએ છીએ, કામકાજ અમલાયક ____ તે ફરમાવજે, શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશે છે. હું આપની ઘણી ચાહના રાખું છું, તે શી રીતે મેલાપ થશે ? તે તે ગ્યાની મહારાજ જાણે. વળી લખવાનું કે આ કાગળને જવાબ લખવો. પદ્મસાગરજી વાંચ્યું છે તેને જવાબ લખશો. ૧) રત્નાકર પચીશીના કર્તા રત્નસાગર સૂરિજીએ બાઈઓ અથવા દાસદાસી રાખી હતી તેમને બે રૂપીયા આપીને વિદાય કરીને બાકી – દરજામાં દીધા. એ વાત બદલ અમને અ દેશો રહે છે. આ ગર) મજીર ઈ. Page #224 -------------------------------------------------------------------------- ________________ 20GYU (૨) સાધુના છઠે ગુણઠાણે સં'મને _ _થાય તે મુનિપણું જાય નહી ? સજમની બે. (૩) એક ગુહલી શ્રાવક શોભાના ગુણની તેમણે અટો બનાવી છે, તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ? બીજું ઘણું વધારે લખતા નથી, (૪) જંબુદ્વીપના ખંડવા કેટલા? (૫) સાડા પચ્ચીશ આરિજ દેશ કયા? તેનાં નામ. . હાલમાં સરવે ખુશીમાં છે. પજુસણુમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસૂત્રની ચોપડી વાંચશે. પદ્મસાગરને ત્યાં લેકે બિસ્કુલ જતા નથી, આપની ખુશીને પત્ર તાકીદે લખશો. આપ સાહેબની ચિઠ્ઠી પતી છે, અમોએ કાગળ તમને સુદ-૮ મેલેલ છે, તે તમારો જવાબ આથી જણાશે. તમારા વિરહનું દુઃખ ખમાતું નથી. પણ એ કહેવા પ્રાયઃ હાલ જણાય છે, તો તમારા મનમાં રહેલા કઈ દુ:ખ જાણતા નથી. વળી રત્નાકરસૂરિજીએ બે બૈરીઓ રાખી હતી તેવું ગારજી પદ્મસાગરજીએ પરૂપણ કરી છે, માટે તે વાતનું શી રીતે છે? માટે તેને જવાબ લખશોજી. વળી રત્નાકર પચીશીની ગાથામાં ઢ = ન વરિલીટિ ૨. એ ગાથાને અર્થ સેવકને લખી મહેરબાની કરશોજી. (1) ૫૩+++ાય. પડિકમણામાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં ? તેનો ઉત્તર લખો . (૨) પ્રથમની લખેલ હકીકતને જવાબ ઉત્તર કરી લખશે. હું _ધરમ વિશે છું, પણ અંદરા ફરી પરણાવાના કારણથી સંસારમાં ઘણે જરૂરથી બંધામાં પડ છું, પણ શું કરું? કેમ જે પસ્તાવો તે તે કહી શકતો નથી. સેવક ઉપર કિર પાર રાખી મહેરબાની રાખી હમારા લાયક કામકાજ લખજે. ૧૯૪૭ના શ્રાવણ સુ. ૮ મંગળ. કરમચંદ વળી બાલચંદજી ___ મુંબઈ બંદર છે – – મુંબઈ છે તેવા......સભા_ _ _છે, માટે તે બાબત હમોને ખુલ સો લખશો. લી. કરમચંદ, (જી) બાવળા ન દુ" ચો. રિપત્ર Page #225 -------------------------------------------------------------------------- ________________ SES DUVVEMIRSI આ પત્રમાં કપડવંજ-સંઘના આગેવાનના નામે છે, વળી કરમચંદભાઈ જે પત્ર લખનાર ભાઈ છે, તે પણ ખૂબ જ તસવપ્રેમી ગુણાનુરાગી જિજ્ઞાસુ અને મુમુક્ષુ જણાય છે. પૂજ્યશ્રીને તાવિક બાબતે પૂછાવી છે, તે પરથી પૂજ્યશ્રીને સંપર્કમાં આવનાર પુણ્યાત્માઓ તત્ત્વષ્ટિની ખીલવણી તરફ કેટલા વળતા હશે? તેને અણસાર આવે છે. આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા, પણ કપડવંજ જેવી પૂ ચરિત્રનાયકશ્રીની પૂણ્યભૂમિના શ્રાવકે સાથે અજ્ઞાત-સંકેતરૂપે પણ સંપર્ક રાખી જાણે! પૂ ચરિત્રનાયકશ્રીના જીવન ઘડતર માટે જરૂરી તત્ત્વદષ્ટિની ખીલવણી માટે પૂર્વભૂમિકા કુદરતી રીતે તૈયાર થવા નિમિત્તકારણરૂપ બની રહ્યા. પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ પ્રસંગે અમદાવાદથી પૂ. ગચ્છાધિપતિશ્રીની નરમ તબિયતના સમાચારથી પૂજ્યશ્રી જરા વ્યથિત બન્યા, ચોમાસું ઉતર્યો ઝડપથી પૂજ્યશ્રીની સેવામાં હાજર થઈ જવાનું મનમાં ગોઠવ્યું. સંવત્સરીના ખામણાંના પત્રમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત સારી છતાં કથળતીના સમાચાર જાણી પૂજ્યશ્રીને વધુ ચિંતા થવા માંડી, ઉદયપુર શ્રીસંઘને પણ આ બાબત જાણકારી અને જેમ બને તેમ બધા કામ આટોપી કા. સુ. પૂનમ થાય કે તુર્તા અમદાવાદ તરફ જવાની પાકી તૈયારી કરવા માંડી. ભાદરવા સુદ દશમથી સવારના ૬ કે ૭ વાગે ઉદયપુર–શહેરના દહેરાસરોની શહેરયાત્રા (સામૂહિક અષ્ટપ્રકારી પૂM સ્વદ્રવ્ય અને જાત મહેનતથી કરવા રૂપની) શરૂ થઈ દરેક લત્તામાં મુખ્ય સ્થાને સામુદાયિક-પૂજાને ક્રમ પત્યા પછી નવ વાગે પૂજયશ્રીનું વ્યાખ્યાન “વીતરાગ-પરમાત્માની ભક્તિનું રહસ્ય” વિષય પર થાય, કે જેથી પુણ્યવાન આરાધક જ પ્રભુ-ભક્તિના પરમાર્થને ધ્યાનમાં લઈ ચઢતા-ઉમંગે અ-વિધિના ત્યાગ અને વિધિના આદર-બહુમાન સાથે પ્રભુ-ભક્તિમાં પ્રવર્તાવા લાગ્યા. એકંદરે આ કાર્યક્રમથી ધર્મપ્રેમી-જનતાના માનસમાં શ્રી વીરા -પ્રભુની ભક્તિની વિશિષ્ટ મહત્તા અંક્તિ થઈ રહી. આસો સુદ ત્રીજના ચૌગાનના દહેરાસરે શહેરયાત્રાનો કાર્યક્રમ પૂરી થયે તે દિવસના વ્યાખ્યાનમાં આસો સુદ થી શરૂ થતી શાશ્વત શ્રી નવપદજીની ઓળીની સામુદાયિક-આરાધનામાં આગામો" હીરીક Page #226 -------------------------------------------------------------------------- ________________ શિTET 2 22000w જોડાવા પૂજ્યશ્રીએ સહુને પ્રેરણા કરી. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયે સામૂહિક -નાત્ર આદિ વિધિમાં ઉમંગપૂર્વક લાભ લેવા શ્રીસંઘે પણ જાહેરાત કરી. ૭૦ થી ૮૦ નવા એળીવાળા તેમજ ૧૨૫ થી ૧૫૦ જુના એળીવાળા મળી ૨૨૫ આરાધકો શ્રીનવપદજીની ઓળીની ભવ્ય-આરાધનામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી જોડાયા. વ્યાખ્યાનમાં છટાદાર-શૈલીથી પૂજ્યશ્રીએ શ્રીપાળચરિત્રના પ્રસંગોનાં રહસ્ય સમજાવી આરાધકને ઉદાત્ત પ્રેરણા આપી. આરાધકે પૈકી શ્રી જડાવચંદનાં સુપત્ની સુગનબાઈને ભલાસ થવાથી ત્રણ છોડનું ઉજમણું ભવ્ય શાંતિસ્નાત્ર-મહોત્સવ સાથે કરવા ભાવના જાગી, તે મુજબ તાત્કાલિક ઝડપી તૈયારી કરાવી આસો સુદ ૧૫ થી ઉજમણનો પ્રારંભ કરી આ વદ ૭ નું શાંતિસ્નાત્ર રાખી સુ. ૧૫ થી અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ કરવા પૂજ્યશ્રીએ અનુમતિ આપી. ઉજમણાની સ્થાપના ગેડીજી મહારાજના દેરાસરની પાસે ઉપાશ્રયમાં થઈ, અઠ્ઠાઈઓચ્છવ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં રાખે. ભવ્ય-અંગરચના આદિ સાથે વિવિધ પૂજાઓને કાર્યક્રમ સાથે શ્રી વીર પ્રભુની ભક્તિનો ભવ્ય કાર્યક્રમ શરૂ થયું. ત્યારબાદ પૂજ્યશ્રીએ લૌકિક-પર્વરૂપે દીવાળીની અનર્થકારિતાને ટાળવા પ્રભુ મહાવીર પરમાત્માના નિર્વાણ કલ્યાણક સાથે તેને આદર્શ સંબંધ શાસ્ત્રાધારે દર્શાવી લેકોત્તર રીતે પ્રકાશ પર્વરૂપે દીવાળીનું મહત્ત્વ રાજવી અજ્ઞાનના અંધકાર ઉલેચવા સમર્થ પ્રભુ-શાસનની સફળ આરાધના રૂપે દીપોત્સવીની આરાધનાને પરમાર્થ સમજાવ્યા. તે મુજબ પુણ્યાત્માઓએ છઠ્ઠની તપસ્યા બે દિવસના પૌષધ અને રાત્રે ગણું, દેવવંદન આદિ વિધિ સાથે દીવાળી પર્વની લોકોત્તર–આરાધના ઉદયપુરમાં પ્રથમવાર કરી. નૂતનવર્ષના મંગળ-પ્રભાતે આઇ-ગણધર શ્રીગૌતમસ્વામીજી મ ના કેવળજ્ઞાનને નજરમાં રાખી મેહના ક્ષય શિમ માટે સહુને સાવધ બનવા જણાવી નૂતનવર્ષમાં સૌથી પ્રથમ આવનાર જ્ઞાનપંચમીની આરાધના માટે યોગ્ય તૈયારી કરવા જણાવ્યું. પૂજ્યશ્રી ધાર્મિક આરાધક-જનતાના હૃદય સિંહાસન પર આરૂઢ થયેલા હોઈ તેઓશ્રીની વાણની દોરવણ મુજબ સહુ આરાધનામાં લયલીન બની જતા. Page #227 -------------------------------------------------------------------------- ________________ KSSR VLEURS આ રીતે સં. ૧૯૪૩નું ચોમાસું ખૂબ જ ધર્મોલ્લાસ વચ્ચે પુરૂં થવાની તૈયારીમાં હતું ત્યાં કા.સુ. ૧૦ ના રોજ અમદાવાદથી કીકાભટ્ટની પોળમાં રહેતા શેઠ દીપચંદ દેવચંદને વિનંતિપત્ર આવ્યો કે – પુ. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં તીર્થાધિરાજશ્રી શત્રુંજય-ગિરિરાજની મંગળ-યાત્રા ચતુર્વિધશ્રીસંઘ સાથે છ'રી પાળવાપૂર્વક કરવા-કરાવવાને દેવ-ગુરૂકપાએ ભાવ જાગે છે, જેનું મત પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની શારીરિક-સ્વસ્થતા બરાબર જેવી નથી, તેથી વહેલામાં વહેલી તકે સંઘ કાઢવા ભાવના છે. આપને આગ્રહભરી નમ્ર વિનંતિ છે કે-તે બાજે આપને ઘણાં વર્ષો થઈ ગયાં, પૂ. ગચ્છાધિપતિ પાસેથી વાર મેળવવા આપ જેવાની અહી ખાસ જરૂર છે, સાથે જ મારી ભાવના છે. કે આપ જરૂર સંધમાં પધારો. માટે મારું પૂરું થયે કોઈપણ જાતને કાર્યક્રમ ગોઠવ્યા વિના તુર્ત ગુજરાત ભણી વિહાર કરી અમદાવાદ વહેલામાં વહેલી તકે પધારશે. આપ તો સુજ્ઞ-વિવેકી અને શાસનના ધરી છો. મારી ભાવના અને પૂ. ગચ્છાધિપતિની શરીરપ્રકૃતિને વિચાર કરી યેય નિર્ણય તુર્ત કરી મને પત્રથી આનંદિત કરશો.” પૂજ્યશ્રી આ પત્રને વાંચી પૂ ગચ્છાધિપતિશ્રીની તબિયત અંગેના સમાચારથી જરા ઉદ્વેગવાળા થયા, પણ ઉદયપુર શ્રીસંઘના ધર્મ સનેહભર્યા આગ્રહની પકડમાંથી મુક્ત થવા અમદાવાદથી શ્રી શત્રુંજયગિરિરાજના છ'રી પાળતા સંઘની વાતને ઉપગ સફળ રીતે થઈ શકશે, તેમ થવાથી પિતાને પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન-વંદનને લાભ તુ મળશે, તે બદલ આનંદિત પણ થયા. અહીં અમદાવાદથી શેઠ દેવચંદભાઈના શ્રી સિદ્ધગિરિમહાતીર્થના છરી પળતા સંઘની વાત જે આપી છે. આ અંગે “આદર્શ ગચ્છાધિરાજ” (શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા-અમદાવાદથી વિ.રા. ૨૦૧૧ માં પ્રકાશિત ગુજરાતી પુસ્તક) માં સ્વ. પૂ. શ્રી દશનવિજયજી મ. ત્રિપુટી મહારાજ (“જય શત્રુંજય” નામે ૧૫ મા પ્રકરણ–પા. ૧૨ માં) નેધે છે કે– પુ. મૂલચંદજી મહારાજે શત્રુંજય- મહાતીર્થની યાત્રા અનેકવાર કરી હતી, તેઓને શત્રજ્યની યાત્રાને પુનઃ મનોરથ થયો, એટલે તેઓએ એ યાત્રા ન થાય ત્યાં સુધી તુવરની દાળને ત્યાગ કર્યો પણ શાસનના કામને લીધે જવાનું બની શકયું નહીં. Page #228 -------------------------------------------------------------------------- ________________ વિ. ટકore) અમદાવાદના કીકાભદ્રની પાળવાળા શેઠ દીપચંદ દેવથ હતા, તે એક દિવસે વાંદવા આવ્યા, અને વાતચીત ચાલી. પૂ. મહારાજશ્રીના અનન્ય ગુણરાગી દી૫૦ સાહેબ ! સાધુઓને આજ્ઞા કરો. મને ગોચરીનો લાભ મળે ! મૂછે વર્તમાન જોગ ! દીવ પણ સાંભળ્યું છે કે આપ તુવરની દાળ વાપરતા નથી, તો શું કારણ છે? ક્યારે વાપરશે ? મૂ. તું વપરાવીશ, ત્યારે ! દી. વાત શું છે? એ જણાવો ? મૂળ ભાઈ ! શત્રુંજ્યની યાત્રાની આખડી રાખી છે, પણ સંઘના કામને લીધે નિકળાતું નથી અને યાત્રા થતી નથી. આમ તે નહી નિકળાય કાઈ સંઘ કાઢે તો કદાચ નિકળાય અને યાત્રાને લાભ મળે. દીવ ગુરૂદેવ? આ રોવક તૈયાર છે! કટાવ મુહર્ત ! મૂહ તે જરૂર મને યાત્રા થશે. આ રીતે શેઠ દીપચંદ દેવચંદ તરફથી શત્રુંજયનો છ'રી પાળતો સંઘ કાઢવાનું નક્કી થયું. – આદર્શ ગચ્છાધિરાજ પ્રકરણ ૫૦ ૧૦૨ આ રીતે ઉપસ્થિત થયેલ પાલીતાણા–સંધમાં જવાની વાતને આગળ કરી પૂ. ગચ્છાધિપતિશ્રીની વંદના માટે અત્યંત ઉત્સુક બનેલ પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રીસંઘને કા. સુ. ૧૪ ના રોજ વ્યાખ્યાનમાં પત્ર વાંચી સંભળાવી કા. વ. ૨ સવારે કેશરીયાજી થઈ ગુજરાત-અમદાવાદ તરફ વિહારની ભાવના રજુ કરી. શ્રીસંઘે નાના-મોટા સહુએ એકદમ આઘાત અનુમળે, પરિણામે સહુએ ખૂબ જ ઉમંગતમન્ન થી પૂજ્યશ્રીને વધુ ધર્મલાભ આપવા સ્થિરતાને ખૂબ આગ્રહ કર્યો, પણ છેવટે કર્તવ્યનિષ્ઠાને ઘેણે પૂજ્યશ્રી મૌનભાવે સહુના ધર્મપ્રેમને ઝીલી રહ્યા. સમચિત-આશ્વાસન પૂજ્યશ્રીએ ફરમાવ્યું, સહુએ ભારે હૈયે વિદાય લીધી, ધામધૂમથી કા. સુ. ૧૫ નું ચાતુર્માસ-પરિવર્તન કરી સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિને પટ બાંધી મહાતીથાધિરાજની આરાધના સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ કરી. પૂજ્યશ્રીએ કા. વ. ૧. ના ૫ તૈયારી કરી છેલલા વ્યાખ્યાનમાં સહુને ધર્મની આરાધના Page #229 -------------------------------------------------------------------------- ________________ DUÏTEURS કરવા ભલામણ કરી, કા. વ. ૩ ના મંગળપ્રભાતે ગુજરાત તરફ જવાના ઈરાદે કેશરીયાજી તરફ વિહારની જાહેરાત કરી. આખા સઘ ખૂબ જ નારાજ ખન્યા, ઉદ્વિગ્ન થયા. પૂજ્યશ્રીને ખૂબ આજીજી કાલાવાલા કરી થોડા દિવસ વધુ રોકાવા ખૂબ આગ્રહ કર્યાં, પણ પૂ. ગચ્છાધિપતિની તબિયતના કારણે તેમજ પૂ ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં કીકાભટ્ટની પોળવાળા શેઠ દીપચ'દ દેવચંદ તરફથી મહા સુ. ૩ ના મંગળ-પ્રભાતે શ્રી સિદ્ધિગિરિ-પાલીતાણાના છ'રી પાળતો સંઘ નિકળતા હાઈ તે પૂર્વે પહેાંચી જવાના ધ્યેયથી પૂજ્યશ્રી શ્રીસ'ધના માત્ર ુને વશ ન થયા. છેવટે ટૂકમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે—“ મહાનુભાવેા! કારણવશ-સંજોગવશ સળંગ લાગટ દશ ચામાસાં અહી' કરવાં પડયાં, આટલે બધા તમારા બધાંને ગાઢ પરિચય થયા, છતાં આપ લોકોને મારા તરફ અરૂચિ-અભરખા નથી થયા, તે તમારી ઉત્કૃષ્ટ ધર્મેનિષ્ઠા દર્શાવે છે, પણ હવે, “ તમે ના કહેતા રહેા અને મહેમાન ચાલ્યા જાય તેમાંજ મહેમાનની શોભા ” ન્યાય પ્રમાણે ગુણાનુરાગ-ભર્યાં તમેા બધાના ધ સ્નેહભર્યાં ઈન્કાર વચ્ચે અમ-સાધુ એને વિહરવામાં તમારી અને અમારી શેાભા છે. કેમકે કહ્યું છે કે – જાકારા સાથે સાધુને વિદાય કરવા કે થવામાં ઉભયપક્ષે હાનિ છે.”! “તમા બધા સમજી-દીČદશી છે!! મારે પૂ ગચ્છાધિપતિશ્રીને વ ંદન કર્યું સોળ વર્ષી વીતી ગયા, હવે પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી છે, માટે હવે બહુ આગ્રહું ન કરો તા સારૂ’ ’ એ રીતે હાર્દિક આશ્વાસન આપી શ્રીસ`ઘનુ` મન સ`પાદિત કર્યું. કા. વ. ૩ સવારે નાના-મેટા ધર્માનુરાગી સહુની ભાવભરી વિદાય લઈ પૂજ્યશ્રીએ વિહાર કર્યાં. ઉદયપાળ-દરવાજે માંગલિક સાંભળવ્યું, અશ્રુભીના-નયને સહુએ પૂજયશ્રીને શાતાપૂર્ણાંક વિચરવાનું કહી ભાર−હૈયે સહુ પાછા વળ્યા. પૂજયશ્રી કા. વ. ૬ ના મંગળ દિને કેશરીયાજી પધાર્યાં, વિહારમાં ઉદયપુરના સેકડો ભાવિકા હતા. તે સહુ સાથે કેશરીયાજીની ભવ્ય યાત્રા કરી પૂજ્યશ્રીએ ડુંગરપુર બાજુ વિહાર કર્યાં. ધા ૨૪ ક ง ૧૧૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ 2004-2 ભક્તિશાળી કેટલાક શ્રાવકે હજી પણ સેવાના લાભ માટે વિહારમાં સાથે રહ્યા. કા. ૧. ૮ સવારે ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત થયું. શ્રીસ'ધના આગ્રહુથી બે દિવસ સ્થિરતા કરી અને કા. વ. ૧૦ પ્રભુ-મહાવીરની દીક્ષાકલ્યાણક-તિથિના ખ્યાલ આપી પૂજા–રથયાત્રા-મહેાત્સવ કરવા શ્રીસંઘને પ્રેરણા આપી શ્રીસ`ઘે પણ ચઢતા-ઉમંગે શાસન-નાયક . શ્રીમહાવીર-પ્રભુની દીક્ષા-કલ્યાણકની ભવ્ય આરાધના કરી. કા. વ. ૧૧ સવારે વીછીવાડા થઈ શામળાજી વદ અમાસે પધાર્યાં, ત્યાંથી માગ. સુ. ૧ સવારે ટીટાઇ--તીથૅ મુહરી-પાર્શ્વનાથ-પ્રભુને દશન-વંદન કર્યાં. શ્રીસ ંઘે મૌન-એકાદશી માટે રાકવા ઘણું। માગ્રડુ કર્યાં, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન–વંદનની ઉત્સુકતાથી રોકાયા નહીં. મોડાસા, બાયડ, ઘડિયા, લાલપુર થઈ પૂજ્યશ્રી માગ. સુ. ૧૦ના શુભને કપડવંજ પધાર્યા. - શ્રીસંધને ખબર પડી કે અ-કાલે એ ફળ્યાની જેમ અચાનક નિધાનની પ્રાપ્તિની જેમ ખૂબ માનદિત થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં મૌન-એકાદશીની ભવ્ય આરાધના વિધિપૂર્વક કરી. પૂજ્યશ્રીએ મગનભાઈ ભગતને તથા પૂ. ચરિત્રનાયકશ્રીને પાસે બેસાડી સંયમધની મહત્તા, તેની પ્રાપ્તિ માટેના ભવ્ય પુરૂષાથ અને તે અંગે વ્યવસ્થિત્ત યે।જના માટે વિચારણા કરી તેઓને સયમ-માગે વધવા ઉદાત્ત પ્રેરણા કરી. પછી માગ. વદ. ૧ સવારે પૂજ્યશ્રી આંતરસૂબા, દહેગામ થઈ માગ. વદ છઠ્ઠા રાજ નરોડા પધાર્યા, અમદાવાદ સમાચાર પહેાંચવાથી પૂ. ગચ્છાધિપતિશ્રી દ્વારા યાગ્યનું સન્માન ચેાગ્ય રીતે થવાના હેતુથી પેાતાના આઠ–દશ સાધુઓને લેવા માટે મેકલ્યા. પૂજયશ્રીએ પણ ખૂબ જ ઉલ્લાસથી નરોડાના શ્રીગોડી-પાર્શ્વનાથની યાત્રા કરી વદ ૮ ના મંગળદિને શુભચૈાઘડીએ પૂજ્યશ્રી પાસે ઉજમફઈ ધ શાળાએ પધાર્યાં, પૂજ્યશ્રીએ ખૂબ જ ભાવાલ્લાસથી વંદના કરી. ૧૨૯ 原 મ Page #231 -------------------------------------------------------------------------- ________________ STRADŽVEARS પૂ. ગચ્છાધિપતિશ્રીએ પણ પૂજ્યશ્રીને હૈયાના ઉમળકાથી આવકાર્યા રતલામ, ઈદર, મહદપુર અને ઉદયપુરમાં કરેલ વિશિષ્ટ શાસન-પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ આપી ઉદયપુર જૈન શ્રીસંઘના ધાર્મિક-જીર્ણોદ્ધાર અંગે ખૂબ જ અભિનંદન આપ્યા. યથા-અવસરે પૂ ગચ્છાધિપતિશ્રીજી રતલામ, ઈદેર અને ઉદયપુરના ચેમાસા દરમ્યાન થયેલ વિવિધ શાસનપ્રભાવનાધાયક સમાચાર, સનાતનીઓ, આર્યસમાજ, સ્થાનકવાસી, તેરાપંથી અને ત્રણ થઈવાળા સાથે થયેલ ચર્ચા-વાદવિવ દની વિગતો મેળવી ખૂબ આનંદિત બન્યા. ખાસ કરીને મહીદપુરના માસામાં આગમવાચના કરી પાંત્રીસ આગમ વાંચ્યાનું જાણી વધુ આનંદિત બન્યા. એકંદરે જે વિશિષ્ટ આશયથી ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને માલવા-મેવાડ તરફ વિચરવા મેકલેલ, તે આશય ધાર્યા કરતાં વધુ સફળ થવાથી પૂજ્યશ્રીને ભગવતી-સૂત્રના યોગદાન દ્વારા પન્યાસપદવી આપવા પૂ. ગચ્છાધિપતિશ્રીએ ભાવના વ્યક્ત કરી. પણ પૂ. ઝવેરસાગરજી મ. શ્રી એ જણાવ્યું કે – મુનિ પદને અનુગુણ આચરણ અને સાધુના સત્તાવીશ ગુણોને સરખી રીતે પામવાની પૂરતી તૈયારી ન હોઈ “ખર પાખર ભાર ન વહે” એટલે ગધેડે હાથીનું બખતર ન ઉપાડી શકે, અગર “ખર પર અંબાડી ન સહે” એ સૂક્તિઓના આધારે સઘળા આગમન અનુયોગ કરી શકવાની વાસ્તવિક ગ્યતાના પ્રતીકરૂપ અનુગાચાર્ય પદથી સંબોધાતા પંડિત પદના ટૂંકા સ્વરૂપે પંન્યાસપદ માટે મારી પાત્રતા નથી!” તેથી આપે મારામાં તેવી પાત્રતા નહીં છતાં ઉસૃષ્ટાપવાદ તરીકે બ.અગમો વાંચવાને કામચલાઉ અધિકાર પણ આપ્યો છે, તે જ આપની મહાકૃપા છે, તેને લાયક હું બને તે મારી અંતરની અભિલાષા છે. ” આપની કૃપાથી મળેલા આગમ વાંચવાને કા પરવાને (લાયસન્સ) જીરવી શકું, તેવી આપ કૃપા કરો ! બાકી પંન્યાસપદ જેવા પાકા પરવાના (લાયસન્સ) માટે તે મારામાં યંગ્યતા કે તૈયારી નથી દેખાતી !” “વધુમાં આપના ચરણેના પ્રતાપે શ્રી મહાનિશીથ સૂત્ર સુધીના પેગની ખારાધના થઈ ગઈ તે થઈ ગઈ, પણ હવે તે છેલ્લા ૬-૭ વર્ષોથી આંતરડાની ખેતી ગમી તેમજ ઉગ્ર 08- 193096 Page #232 -------------------------------------------------------------------------- ________________ MALAT ZBULAN કબજીયાતના લીધે આંબિલ કે છ મહિનાના મોટા ગ વહી શકવાની મારી શારીરિક તૈયારી પણ નથી લાગતી.” “તેમ છતાં આપશ્રીના મંગળ-પુનિત આશિષભર્યા વાસક્ષેપ બળે ગવહન-માટેની શારીરિક અનુકૂળતા બધી થઈ જાય એ મને પૂર્ણ ભરોસે છે, પણ હકીકતમાં પદવીના ભારને ઉઠાવવાની, નભાવવાની અને શાસનાનુકૂળ રીતે તે પદવીને સફળ કરવાની પાત્રતા મારામાં નથી.” હજી તે મારામાં સાધુતાના મૂળ પાયા સમા ચરણસિત્તરી-કરણસિત્તરીમાં ઘણા દેષો લાગે છે ! શારીરિકાદિ-કારણે ઘણા દોષો લગાડવા પડે છે.” માટે આપના ચરણે માથું મૂકી મારી નમ્રાતિનમ્ર પ્રાર્થના છે કે – આ સેવકને આપ બીજા ગમે તે કામની આજ્ઞા કરશે પણ મારા આત્મિક-વિકાસની રીતે પ્રતિકૂળ-પદવી માટે આજ પછી કદી પણ સૂચના કૃપા કરી ન કરશોજી” આદિ બેલી પિતાની અંતરની ભૂલે-દોષો અને ક્ષતિઓ બદલ ગચ્છાધિપતિશ્રીના ચરણોમાં માથું મુકી પૂજ્યશ્રી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. પૂજ્યશ્રીએ આશ્વાસન આપ્યું કે-“ભાઈ! તું સમજુ છો! અને આવા ઢીલા-મનને કેમ થાય? આ પણ ભૂલેનું સંવેદન આપણામાં કાયમ રહેવું જરૂરી છે, તે અંગે સજાગતા એ જ હકીકતમાં આધ્યાત્મિક-રીતે વિશિષ્ટ–ગ્યતાનું લક્ષણ છે ?” આ રીતે તે તું ખરેખર પદવીને પાત્ર છે! વધુમાં રતલામ, ઈ દેર, ઉદયપુરમાં જે પ્રતિપક્ષી-વાદીઓ સામે ઝઝુમી શાસનને ડંકો વગાડે છે, શાસનની વિજય-પતાકા જે તે ભવ્ય રીતે ફરકાવી છે ! તે જોતાં તું આચાર્ય-પદવીને પણ લાયક છે ! તેમ છતાં વર્તમાનસંજોગોને જોતાં તું પંન્યાસપદ માટે ભગવતીજીના ગવહન કરવા તૈયાર થા ! એમ મારી અંતરની ઈચ્છા છે. છતાં તારી અંતરની ઉદાત્ત-આધ્યાત્મિક વિચારસરણિ જોતાં તારી પર આજ્ઞા-અભિયોગ કરવા મન નથી ! તારો અંતરાત્મા અ-પ્રસન્ન થાય તેવું મારે કરવા ભાવના નથી !” તું અંતરથી શાસન-સમુદાયની રીતે તૈયાર થાય તે જ પદવી આપવા મારી ભાવના છે!” “બાકી ડું પણ દબાણ મારે નથી કરવું! તારી વાત પણ સાવ કાઢી નાંખવા જેવી નથી !” વગેરે. પૂજ્યશ્રી ખૂબ જ ગંભીર બની ગયા. * * * જી આપવા નાણા III Page #233 -------------------------------------------------------------------------- ________________ DusiniEWQS ખેચવામાં સાર નહીં ** સમજી પડતી મુકી. g પૂ. ગચ્છાધિપતિશ્રીએ પણ “ બહુ ઘેાડા દિવસ પછી પૂ. ગચ્છાધિપતિશ્રીએ ફરી તે વાત જરા ઇંડી, પણ પૂજ્યશ્રી ફરીથી ગચ્છાધિપતિશ્રીના પગેામાં માથુ' મુકી ધ્રુસ્કેબંધ રડી પડચા અને ગદ્ગદ્ વરે ખેલ્યા કે “ મુજ નાલાયકને કાં આપ ઊંચા પદે બેસાડા !!! જરા યા કરે તે! સારૂં', '' તે વખતે તે વાત પૂ. ગચ્છાધિપતિશ્રીએ પછી આ વાતને સાવ બંધ કરી દીધી, ઘેડા સમય પછી ખપેારના વખતે કીકાભટ્ટની પાળવાળા શેઠ દીપચ'દ દેવચ'દ અદ્ઘિ ચાર-પાંચ શ્રાવકો પૂ. ગચ્છાધિ પતિ પાસે આવ્યા, વંદના કરી તેઓએ વિન ંતિ કરી કે “સાહેબ ! હવે મહેરબાની કરી શ્રીશત્રુંજયના સંઘનુ મુહૂત કાઢી આપે। તે સારું !” પૂ. ગચ્છાધિપતિશ્રીએ પેાતાના મુખ્ય શિષ્ય પૂ. શ્રી કલ્યાણ વિજયજી અને પૂ શ્રી નેમ વિજયજી ને તથા પૂજ્યશ્રીને પશુ ખેલાવી વાત કરી, પૂ. શ્રી નેમવિજયજી મ. ને સંઘ–પ્રયાણના શ્રેષ્ઠ દિવસ જોવા કહ્યું, પૂ. કલ્યાણુ વિજયજી મ. સાથે વિચાર-પરામશ અને પૂજ્યશ્રી સાથે વિચાર-વિનિમય કરી પૂ. શ્રી નૈમવિજયજી મ. એ માહ વદ ૧૧ શનિવારનુ શ્રેષ્ઠ મુહૂત કાઢ્યું.. પૂ. ગચ્છાધિપતિશ્રીને વાત કરી, પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘ કાઢનાર વ્યક્તિના ચદ્રનું ખળ તથા ચ'દ્રની દિશા વગેરે જોઇ કીકાભટ્ટની પાળવાળા શ્રાવકોને શ્રી શત્રુંજય તીની યાત્રા માટે છરી પાળતા સંઘનુ મહાવü ૧૧ શિનનું શ્રેષ્ઠ મુહૂ જણાવ્યું, શ્રાવકે પણ ખૂબ પ્રસન્ન થઈ જ્ઞાનપૂજા કરી વાસ્થેપ નંખાવી માંગલિક સાંભળી શાસનદેવના જયનાદ સાથે સંઘ–પ્રયાણની તૈયારીના મગળ સંકલ્પ કરી ઉભા થયા. પૂ. ગચ્છાધિપતિશ્રીએ કેઈ અજ્ઞાત-સંકેતથી હવે જાણે ફરી અહીં આવવાનું નહીં થાય તે રીતે બધાં કામે ઝટપટ પતાવી વૃધ્ધ સાધુને તથા શ્રાવકોને પણ છેલ્લા-પહેલા પતાવી-મળી બધાને સુંદર હિતશિક્ષા અવારનવાર ફરમાવવા લાગ્યા. પૂજયશ્રીને પૂ. ગચ્છાધિપતિના આવા વલણથી જા મનમાં ખૂંચ્યુ કે “ સાહેબ ! કેમ આમ કરે છે!” પણુ “ વિડેલા જે કરે તે સમજીને કરે' ની નીતિના આધારે પૂજ્યશ્રીએ તથા સમુદાયના બીજા ડિલ-મુનિએએ પણ કઈક ગભીર-હેતુની ક્લ્પના કરી મનને શાંત રાખ્યું, આ પણાથી ધા િશકા GARAN ૧૩૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ PિR )). 2008 - માહ વદ આઠમના વ્યાખ્યાન માટે આગ્રહ કરીને શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઈએ ગચ્છાધિપતિશ્રીની સકળ–સાધુ સમુદાય સાથે ધામધૂમથી સામયા સાથે પળમાં પધરામણી કરી, ઠેઠ સ્વામીનારાયણ મંદિર આગળથી કીકાભટ્ટની પિળ સુધીના રાજમાર્ગને ભવ્ય રીતે શણગારી પિતાની (કીકાભટ્ટની) પિળના ઉપાશ્રયે વ્યાખ્યાન રાખ્યું પિળના દહેરાસરે દર્શન કરી ઉપાશ્રયે આવી ગચ્છાધિપતિશ્રીએ મંગલાચરણ કર્યું, તીર્થયાત્રા અને છરી પાળતા સંઘ વિષે પૂજ્યશ્રીને વ્યાખ્યાન માટે આજ્ઞા કરી પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય-શૈલથી તીર્થો અને તેની યાત્રાની મહત્તા છરી પાળવા પૂર્વક સંઘયાત્રાનું મહત્વ અને તે અંગેના ઉચિત કર્તા પર સવા કલાક પ્રકાશ પાથેયે, છેલ્લે ગચ્છાધિપતિશ્રીએ બે શબ્દ કહી સંઘવીના ભાવને પરિપુષ્ટ કર્યો પિળના સંઘ તરફથી દીપચંદ શેઠને સંઘના આગેવાન શેઠે પહેરામણી કરી સંઘપતિનું તિલક કર્યું. પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્યને જણાવતાં ફરમાવ્યું કે “સંઘવી પિતાને પ્રભુ આજ્ઞાને શિરોધાર્ય કરી બધાને લાભ કરાવવાની જવાબ દારી સમજે અને સંઘમાં આવનારા બધા પ્રભુશાસનના માર્મિક-ભાવને ધ્યાનમાં રાખી સહનશીલતા, સમતા, સંતોષ આદિ ગુણોની કેળવણી કરે” વગેરે માર્મિક ઉપદેશ આપી સહુને કર્તવ્યનિષ્ઠ બનવા જાગૃત કર્યા. મહા. વ. ૧૧ શનિવારે પોતાના દહેરે ઠાઠથી રામૂહિક-નાત્ર ભણાવી શાંતિકળશ કરી ગચ્છાધિપતિ પાસે વાસક્ષેપ નંખાવી શુભ-શુકન મેળવી બીજા ચેઘડીએ ચઢતા સૂરે મંગળ વાજિંત્રોના સૂર સાથે ઠાઠથી સિદ્ધાચળજીની દિશામાં ચતુર્વિધ શ્રી સંઘે પ્રયાણ કર્યું.૧ ૧ પૂ. શ્રી દશનવિજયજી મ. ત્રિપુટી લિખિત “ આદશ ગચ્છાધિરાજ ) નામે પુ. મૂળચંદજી મ, ને સંક્ષિપ્ત પણ મુદ્દાસરના એતિહાસિક પુસ્તકના “જય શત્રુ જ્ય” નામના પંદરમાં પ્રકરણ (પૃ.નં. ૧૦૨) માં આ સંઘયાત્રાની વિગત છે, ત્યાં એક નવી વાત નોંધી છે કે ઉજમફઈની ધર્મશાળાએથી પુ.શ્રી મૂળચંદજી મ. સપરિવાર શ્રીસંઘમાં જોડાવા માટે નિકળ્યા, ત્યારે કો'ક સાધુના અનુપયોગથી પાણીને ઘડે નંદવાઈ ગયે, શ્રાવકાએ વહેમ કર્યો કે- સાહેબ ! ન જવાય! પણ Page #235 -------------------------------------------------------------------------- ________________ UŽITTEELCAS પ્રથમ મુકામ જમાલપુરને ટૂંક રાખી સંઘની બધી જના વ્યવસ્થિત કરવા ગોઠવણ કરી. બારેજા-ખેડા-ધોળકા થઈ ઉત્તેલીયાને આરો ઉતરી ધંધુકામાં ફાગણ-માસી કરી. ચાર દિવસ સંઘ ધંધૂકામાં રહ્યો. કળિકાળ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરિ મ ની જન્મભૂષિની ભાવભરી સ્પર્શન કરી ફા. વ. એથે વલભીપુર (વળા) સંઘ પહોંચ્યા. આ વખતે પાલીતાણુ બિરાજમાન પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય ૧ શ્રી કમલવિજયજી મ. અમદાવાદથી છ'રી પાળતા સંઘ સાથે પિતાના તારક-ગુરૂદેવશ્રીને પૂ. ગચ્છાધિપતિશ્રીને પાલીતાણા પધારતા જાણી અપૂર્વ ગુરૂભક્તિ અને વિનીતભાવથી પૂ. ગચ્છાધિપતિશ્રીને લેવા ઠેઠ વલભીપુર સુધી (પાલીતાણાથી ૨૪ માઈલ) સામે આવ્યા. પૂ. ગચ્છાધિપતિશ્રી પિતાના વિનીત શિષ્યની ઉદાત્ત મનવૃત્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયા. પૂ. ગચ્છાધિપતિને વિચાર વષીતપના પ્રારંભ દિવસ તરીકે પોતા ફા.વ.૮ના મંગળદિને પાલીતાણું પ્રવેશ કરવા વિચાર હતું, પણ ભાવનગરમાં તબિયત આદિ કારણે સ્થિરવાસ ૫. શ્રી મૂળચંદજી મ મુહૂર્ત નક્કી કરી સંઘયાત્રાને પ્રસ્થાન પછી આવા નજીવા કારણે અપશુકનથી આવા શાસનના મહત્વના કાર્યમાં વિદન ઉભું થાય તેમ કરવું તે ઉચિત નથી ' ' જે થવાનું છે તેને કઈ મિથા કરી શકવાનું નથી ?' એમ કહી થા ડીવાર ઉભા રહી ૭ (સાત) નવકાર ગણું ૩ (ત્રણ) ઉવસગ્ય૦ ગણી ફરીથી માંગલિક સંભળાવી સંઘમાં શામેલ થયા. વૃધ પુરૂષે આ હકીકતને વજુદવાળી માને છે, અને એમ કહેવાય છે કે શુકને છેવટે ભાગ ભજવ્યા કે પૂ. શ્રી મૂળચંદ મ પાછા અમદાવાદ ન પધારી શકયા અને ભાવનગરના ચોમાસામાં કાળધર્મ પગ પામ્યા. વસ્તુ બની એ હકીકત છે, પણ તેની માંગલિક પ્રસંગે મન પર અસર ન થવા દેવી એ એક મહાપુરુષ તરીકેની વિશિષ્ટતા ગણાય. ૧ ભવિષ્યમાં જે આથાય શ્રી વિજયકમલસૂરિ મ. તરીકે થઈ ચરિત્રનાયક પૂ. આગમે. આથાય દેવશ્રીને સં. ૧૯૭૪માં આચાર્ય પદવી આપનાર મહા-ભાગ્યશાળી થવાના તે કમલવિજયજી મ. પૂ. ગચ્છાધિપતિશ્રીને ખૂબ જ પ્રીતિપાત્ર શિષ્ય હતા. Page #236 -------------------------------------------------------------------------- ________________ 07e2 કરી રહેલ ગુરૂભાઇ, પૂ. શ્રી વૃદ્ધિચદ્રજી મ. ની પ્રેરણાથી આવેલ, ભાવનગરના શ્રીત્ર ઘે અને શીડારના શ્રીસંઘે પણ ચેાગઢ-ચમારડી અને સેાનગઢના રસ્તે સીધા પાર્ટીીતાણા જવાના બદલે શીહાર થઈને પધારવા માટે ખૂબ આતુભરી વિન'તી કરી. પરિણામે લાભાલાભ વિચારી પૂ. ગચ્છાધિપતિશ્રીએ શીહાર ભાવનગર જવાનું વિચાર્યું. સંઘપતિએ પણુ ગુરૂશ્માના તડુત્તિ કરી, શીહાર-ભાવનગરના સંધ ખૂબ રાજી થયા. ફા. વ. ૬ના રાજ શીહેારમાં ધામધૂમથી પ્રવેશ થયેા. ત્યાં વ્યાખ્યાન-પૂજા-પ્રભાવના આદિ ધમ કા. સારાં થયાં. ફા.વ.૭ નિકળી ફા.વ.૮ સવારે ભાવનગરમાં ચતુર્વિધ શ્રીસ ંઘ સાથે પૂ. ગચ્છાધિપતિના નગર–પ્રવેશ થયા. બંને ગુરૂભાઇએએ ખૂબ ભાવાલ્લાસથી મળી શાસન સ''ધી અનેક વિચારણાએ કરી. પૂ. ગચ્છાધિપતિએ પૂ. શ્રીવૃદ્ધિચંદ્રજી મને સધ સાથે ગિરિરાની યાત્રાએ આવવા કહ્યું, પણ વૃદ્ધિચંદ્રજી મ. કહ્યું કે સાધુ “જીવનમાં વિના કારણે અપવાદનું સેવન ઉચિત નથી.” “ડોળીના અપવાદ ન છૂટકે છે, આપણી પેાતાની સગવડ માટે તેને ઉપયાગ ઠીક નથી.” આપની વાત જુદી છે, મારે મારૂ સયમ અહી જળવાય છે, જઘામળ -ક્ષીણ થયા પછી આપવાદિક રીતે આગાઢ-કારણે વપરાતી ડાળીના ઉપયાગ સ-કારણ પણ ઠીક નથી લાગતો.” આદિ કહી તે વાતને ટાળી દીધી. ફા.વ.૯ સવારે નીકળી વરતેજ, મઢડા થઈ ફા.૧.૧૦ સવારે ધામધૂમથી પૂ. ગચ્છાધિ પતિશ્રીની નિશ્રામાં આવી રહેલ અમદાવાદના છ'રી પાળતા શ્રીસ ઘના નગરપ્રવેશ થયે. નગરશેઠના વડામાં મુકામ થયે. પૂ. અવેરસાગરજી મ.ના મંગળ—પ્રવચનથી બહુ યાત્રાળુઓ યાત્રાના મને પારખી જીવનને મેાહના સ'સ્કારોથી અળગું રાખવાની જવાબદારી સમજી તીર્થક્ષેત્રમાં અલ્પ–સાદ્યમય શક્ય વિરતિવત જીવન બનાવવા ઉપયેાગવત બન્યા. ગીર 6 થી 事 ૧૩૫ ન Page #237 -------------------------------------------------------------------------- ________________ E Susiai EEURS ફા.વ.૧૧ના શુભદિને પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાદૃથી આવેલ સકળ શ્રીસ થે ગુરૂમહારાજ સાથે ગિરિરાજનું આરહણુ કરી દાદાને ઉમંગભેર ભેટી ઠાઠથી સ્નાત્રપૂજા આદિ ભણાવી ધન્ય પાવન મની રહ્યા. સંઘવી શ્રીદીપચંદશેઠને ૧૨-૩૭ના મંગળ મુહૂર્તો પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદહસ્તે તીથમાળા પહેરાવવામાં આવી. આ પ્રસંગે મારવાડમાંથી યાત્રાર્થે આવેલ શ્રી ઝાખકચંદજીને પૂ. શ્રીગચ્છાધિપતિશ્રીની દેશના સાંભળી ઘણા વર્ષોની દીક્ષાની ભાવના સ-તેજ થવાથી પૂ. ગચ્છાધિપતિશ્રીને વદ-૧૪ અપેારે પેાતાની ભાવના વ્યક્ત કરી. પૂ. ગચ્છાધિપતિશ્રીએ તે ભાઈને થડા દિવસ પેાતાની પાસે રાખી ચકાસી જોઈ તેના કુટુબીજાને બોલાવી સંમતિ મેળવવાપૂર્વક વૈ, સુ. ૩ના મંગળદિને દીક્ષા આપી મુનિ ભાવવિજયજી મ. નામ સ્થાપી પેાતાના પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ના શિષ્ય મનાવ્યા. નવ-દીક્ષિત સાધુને પાલીતાણા જેવા ક્ષેત્રમાં સંયમની મર્યાદા અંગે ચામાસુ` ઉપયાગી નહીં ધારી પૂ. ગચ્છાધિપતિશ્રીએ પોતાના ખાસ પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ને સાથે રાખવાની ભાવના છતાં નવ–દીક્ષિત પુણ્યાત્માના લાભાથે મહાતાર્કિક શ્રી દાનવિજયજી મ. તથા મુનિશ્રી રાજવિજયજી મ. સાથે વડાદરા ચામાસા માટે માકળ્યા. આવી હતી પૂ. ગચ્છાધિપતિશ્રીની સંયમચર્યાં ટકાવવાની અજબ કુનેહ !!! પૂ. ગચ્છાધિપતિશ્રીની કાયા શાસનના અનેક કામના ધક્કાથી જર્જરિતપ્રાયઃ થવા પામેલી, તેમ છતાં સંયમ--પાલનમાં તેઓશ્રી અપૂર્વ જાગૃત હતા. પૂ. ગચ્છાધિપતિશ્રીને ચે.માસા માટે ભાવનગર, શીહાર, મહુવા, સાવરકુંડલા, આદિ અનેક ગામની આથડુભરી વિનંતિએ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ જરા-જર્જરિત કાયાનું કલ્યાણુ કરવાના ઉદ્દેશ્યથી તરણુ-તારણહાર ગિરિરાજની શીતળ છાયામાં ચામાસુ રહેવાની ભાવના દર્શાવી. જેથી અમદાવાદથી સધ લઇને આવેલ સંધવી. શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઇ આદિ પશુ ખૂબ પ્રસન્ન થયા, તેઓને પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની સેવાનો લાભ મળે તેમજ પૂ. ઈ ગઈ. મો ૧૩૬ કા Ꭶ ક Page #238 -------------------------------------------------------------------------- ________________ BLVA ઝવેરસાગરજી મ.ના આગમિક તાત્વિક-વ્યાખ્યાને સંભળાય તે હેતુથી માસું રહેવાને વિચાર સંઘવી શેઠ દીપચંદભાઈ આદિએ સ-પરિવાર કરવા નિર્ધાયું. પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંધવીના આગ્રહથી શેઠ નરશી નાથાની ધર્મશાળામાં ચાતુર્માસ માટે જે.સુ. ૧૧ના મંગળદિને પ્રવેશ કર્યો. સંઘવીએ સાકરના પડા વહેંચી સકળ-શ્રીસંઘનું બહુમાન કર્યું. ત્યારથી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના શ્રી શત્રુંજય માહાસ્ય ઉપર તાત્વિક-છણાવટવાળા વ્યાખ્યાને શરૂ થયાં. પૂ. ગચ્છાધિપતિશ્રી અનુકૂળતાએ અવાર-નવાર ચતુર્વિધ-શ્રીસંઘ સાથે શ્રી શત્રુંજય તળેટીની યાત્રાએ પધારતા, ત્યાં ભાવવાહી ચૈત્યવંદન કરી ગિરિરાજની સ્પર્શના કરી શ્રી શત્રુંજય ની આરાધનાને કાઉ. અને ૧૦૦૦ જાપ કરતા-કરાવતા. વિશિષ્ટ-પર્વના દિવસોમાં પૂ. ગચ્છાધિપતિશ્રી શરીર-શક્તિ ક્ષીણ જેવી છતાં ભાલાસથી ગિરિરાજ પર ચઢી જતા અને દાદાને ભેટી ખૂબ આનંદ-વિભેર બનતા. અસાડ સુદ ૫ ના મંગળદિને પૂ. ગચ્છાધિપતિશ્રી ઉપર પધારેલ, ત્યારે નવ-ટૂંકમાં બધે દર્શન કરવા પધારેલ, પછી નીચે આવતાં વરસાદની હેરાનગતી થવાથી શરીર–શ્રમ અને શર્દીની તકલીફમાં વધારે થયે. પરિણામે તાવની કસર રહેવા માંડી. દીપચંદ શેઠ પૂ. ગચ્છાધિ. ની ભાવનાને માન આપી સકળ-સંઘ સાથે અસાડ સુદ ૧૦ ગિરિરાજ-પૂજા ખૂબ ભાવલાસ સાથે ડોલીમાં પૂ. ગચ્છાધિપતિશ્રીને સાથે રાખી ઠાઠથી કરી. અસાડ સુદ ૧૪ ડેલીથી યાત્રા કરાવવાને બધાને આગ્રહ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ વિના-કારણ આવા દેષ લગાડવા તે સાધુજીવન માટે ઠીક નથી, એમ કહી તલેટીની યાત્રા કરી. બીજા સાધુઓને ગિરિરાજની યાત્રાએ મોકલ્યા. પિતે ધીમે-ધીમે ચાલી ધર્મશાળાએ પધાર્યા. છતાં આ શ્રમના કારણે બપોરના માસી-દેવવંદન વખતે તાવની તકલીફ વધુ રહી. સાંજના માસી-પ્રતિક્રમણ વખતે પણું શરીર જવરાક્રાંત બની રહ્યું. પૂ. ગચ્છાધિપતિએ પૂ. ઝવેરસાગરજી મ. અને પૂ. કુશલવિજયજી મ. આદિને Page #239 -------------------------------------------------------------------------- ________________ SHUDUWEEARS ૪ ધર્મક્રિયાઓ કરાવવા વગેરેની પ્રવૃત્તિ સેંપી દીધી હતી પિતે અનુકૂળતાએ યોગ્ય દેખરેખ રાખતા. દીપચંદ શેઠના આગ્રહથી અમદાવાદ, સુરત, બોટાદ, લીંબડી, વઢવાણ, આણંદ, મહેસાણું, પાટણ, આદિ ક્ષેત્રોના અનેક ધર્મપ્રેમી ગૃહસ્થ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રાએ સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસને લાભ મળે તે માટે રહેલ. તે બધાએ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રાએ સવાર-સાંજ પ્રતિક્રમણ, તળેટી-યાત્રા, વ્યાખ્યાન-શ્રવણ, બપોરે પૂ. ઝવેરસાગરજી મ. ની આગમવાચના આદિને લાભ લઈ જીવન ધન્ય બનાવતા, ક્યારેક સહુના આગ્રહથી પૂ. ગચ્છાધિપતિશ્રી સવારે શત્રુંજયમાહાસ્યના વિવેચન પ્રસંગે તારક-તીર્થાધિરાજની યાત્રા, આરંભ-સમારંભના ત્યાગની પ્રધાનતાએ શ્રાવક-જીવનની સફળતા અને વિષય-કષાયની વાસનાઓના શમન માટે કરાતી ધર્મક્રિયાનું રહસ્ય આદિ . બાબતે પર શેડો પ્રકાશ પાથરતા. આ રીતે બપોરે પણ પૂ. સાધુ-સાધ્વીઓને તાવિક બાબતે તરફ ધ્યાન ખેંચનારી વાચના આપતા. ટુંકા પણ માર્મિક પૂ. ગચ્છાધિપતિશ્રીના ઉપદેશથી ચતુર્વિધ શ્રીસંઘમાં અને ભાવેલાસ જાગૃત થવા પામેલ. પરિણામે સંયમ-ધર્મની શુદ્ધિ સાથે તપ-ધર્મની વિવિધ પ્રકારે આરાધના ખૂબ શરૂ થઈ આ ચોમાસામાં પૂ. ગચ્છાધિપતિની તબિયત અવાર-નવાર વિવિધ–રોગોથી ઘેરાયેલી રહી. જેમાં માસી–ચૌદશ પછી મેલેરીયાના તાવે અને તેની અશક્તિ શરીરને વધુ ક્ષીણ બનાવી રહી. છતાં પૂ. ગચ્છાધિપતિ અવાર-નવાર તળેટી–ગિરિરાજની પર્શના-બપોરની વાચના અને બીજી પણ શાસનાનુસારી વિવિધ પ્રવૃત્તિઓ યથાશકય ચાલુ રાખતા. ચોમાસા દરમ્યાન પૂ. સાધુ-સાધ્વીઓને પૂ. ગચ્છાધિપતિશ્રી હિતશિક્ષા-ભરી ગ્ય ટકોર કરતા કે— THIẾU NHI : 8 Page #240 -------------------------------------------------------------------------- ________________ << મહાનુભાવા !” આ સંયમી–જીત્રનમાં ત્યાગ—તપની મહત્તા છે. 07/20 ત્યાગ-તમ સચમ કાગળના ફુલની જેમ નિઃસાર બની જાય છે. ” ધર્મ પ્રેમી લેાકેા તરફથી મળતા આદર-સત્કાર કે વસ્ત્ર-પાત્ર-આહારાતિની અનુકૂળ સામગ્રી ત્યાગ, તપ અને સંયમના વિશ્વાસ-ખળે મળે છે, તે વિશ્વાસને આપણે પૂણુ વફાદાર રહેવુ ઘટે”. “અન્યથા.... “ ધર્માંતારી ગટીયાં, નાંા ત્યાંના જંત્રા ઢાંત । धर्म की करे तो ऊबरे ! नहीं तो खेची काढे आंत " રાજસ્થાની–કહેવતની જેમ આપણે યથાશક્તિ વીલિાસપૂર્વક છતુ' પણ વીય ગેાપવ્યા વિના પ્રભુશાસનના સાચા વફાદાર આરાધક ન બનીએ તે આપણા આંતરડા ખેંચી કાઢે એવા આ હરામના માલ પચવા ભારે છે. “ માટે પુણ્યવાના ખૂબ જ સાવધ રહેજો !’” જેમાં વળી આ તીભૂમિ ! અહીં તા આપણી માહવાસના, ભાગવામ્રના અને શરીરવાસનાને કાબુમાં રાખવી જરૂરી છે.” વિના “તરણુ—તારણહાર પરમપવિત્ર તીર્થાધિરાજની શીતળ-છાયામાં આપણી વૃત્તિએનુ ઊથ્વી કરણ પ્રભુશાસનની વફાદારીના અને કરવું જરૂરી છે.” વળી પ્રભુશાસનના આરાધક-ભાગ્યવાનાએ શ્રીઅધ્યાત્મ-કલ્પદ્રુમના તેરમા પ્રકાશના ૮, ૧૨, ૧૬ અને ૧૯ મા શ્ર્લોકના ભાવાને ખૂબ જ ગભીરપણે ધ્યાનમાં લઇ જીવનમાં વારવાર ઉપજતા વિષય-રાગાદિથી ઉપજતી આંતરિક–નિખ`ળતા ખંખેરી નાખવી જરૂરી છે. આદિ ’ અધ્યા મકલ્પદ્રુમ-તેમા પ્રકાશના ૮, ૧૨, ૧૬, ૧૯ના Àાકા અથ` સાથે આ પ્રમાણે છે. સુવધ્યા-ય-મય-શિષ્યાન્ । विना गुणान् वेषमृषेभिर्षि चेत् ततष्ठगानां तव भाविनी गतिः ॥ ८॥ મુળાંતૉશ્રિત્ય સમીમી બના, ..... ભાવાર્થ-તારા ગુણાને આશ્રીતે-ધ્યાનમાં લઈ આ બધા લેકે! તને નમે છે, અને તુ' જે ગુણુ વિના વેષને જ ધારણ કરે તેા ખરેખર! ઠગ લેાકેાના જેવી તારી દશા-ગતિ થશે. ૧૩૯ રિ Page #241 -------------------------------------------------------------------------- ________________ SE UVÍTEMAS આ રીતની પૂજ્યશ્રીની વેધક-મામિક ગંભીર અર્થ–ભરી ઉપદેશક સૂચના અને પ્રેરણા-બળે પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં સાધુ-ભગવંતેમાં ત્રણ અને સાધ્વીની મહારાજેમાં ચાર તથા શ્રાવક-શ્રાવિકામાં બાર માસક્ષમણ, ૨૮ સેળ ઉપવાસ, ૧૮, અગ્યાર ઉપવાસવાળા ૬૫ અઠ્ઠાઈ અને રસ્તારિ ગઢ ની તપસ્યાવાળા પુણ્યાત્માઓએ સફળપણે પર્વાધિરાજની આરાધના કરી જીવન ધન્ય બનાવ્યું. પૂ. ગચ્છાધિપતિશ્રીએ પાકી વય છતાં પર્વાધિરાજ ટાણે અઠ્ઠાઈધર અને કલ્પધરને ઉપવાસ કરી છેલ્લે અઠ્ઠમ કરેલ. પુણ્યવંતા શેઠ દીપચંદભાઈ (કીકાભટની પળ-અમદાવાદ) એ પણ પોતાના તરફથી છૂટથી સાધર્મિક ભક્તિ, પૂજા પ્રભાવનાને લાભ લેવા સાથે ૧૫૬ પુણ્યાત્મા ને ૬૪ પ્રહરી પૌષધ કરાવી તે દરેકને પૂજાના રેશમી-વસ્ત્રની જેડની પ્રભાવના કરી વિરતિ ધર્મનું બહુમાન કર્યું. પૂ. ગચ્છાધિપતિશ્રીએ પજુસણ પછી શારીરિક-અશક્તિના કારણે થોડા દિવસ તલેટી वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुक्षे च शेषे च सुख विचेष्टले, भवांतरे ज्ञास्यसि तत्फल पुमः ।। १२॥ ભાવાર્થ—તારા વેશ અને ઉપદેશ આદિથી ઠગાએલા સરળ માણસ તને તારી મનપસંદ ચીજે બધી લાવી આપે છે ! તું મઝાથી ખાય છે! સૂએ છે! અને સુખરૂપે રહે છે ! પણ બીજા ભવમાં આના પરિણામની ખબર પડશે! गृह्णासि शय्या-हृति-पुस्तको-पधीन्, सदा परेभ्यस्तपसस्त्विय स्थिति । तत्ते प्रमादादभरितात् प्रतिग्रहै-ऋणाण मग्नस्य परत्र का गतिः ॥ १६॥ ભાવાર્થ–તું હમેશાં બીજા પાસેથી મકાન, આહાર, પુસ્તક અને ઉપાધિ લે છે. તપ-સંયમની તો તારી ૨પાવી કંગાળ દશા છે. તે પ્રમાદથી ભરેલા, બીજાનું દાન લઈને જીવતા અને દેવાનું પણ દેવું કરી ફસાઈ રહેલા તારી પરલોકમાં શી દશા થશે ? गुणैविहीनाऽपि जनानति-स्तुति-प्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । સુઢા-પs-āા-g- q ન્મમિ-ર્વિના તતત્તે મતિ = નિયઃ ||૬ ભાવાર્થ-ગુણથી રહિત છતાં પણ તું લેક પાસેથી નમસ્કાર, સ્તુતિ અને ધનને હરખપૂર્વક તું સ્વીકાર કરે છે, તો ખરેખર પાડા, બળદ, ઘોડા, ઉંટ અને ગધેડાના અવતાર વિના આને બદલે નહી મળે ! ” MZIMUMOUCHOS Page #242 -------------------------------------------------------------------------- ________________ Mિ 20820220 જવાનું મેકુફ રાખેલ, પરંતુ એક વખતે ભાદરવા વદમાં બહિબ્રૂમિએથી આવતાં અજ્ઞાત-ગમે તે કારણથી ડાબા પગના પાછળના ભાગે સોજા જેવું થયું, વેદના ખૂબ થવા લાગી, પરિણામે બહિર્ભુમિ જવાનું પણ બંધ થઈ ગયું. દીપચંદ શેઠે રેગ્ય-અનુભવી કુશળ વૈદ્યોને તેડાવી ગ્ય ઉપચારે ઘણા કર્યા, પણ રાહત ન થઈ, પૂ. શ્રી ઝવેરસાગરજી મ., પૂ. શ્રી નેમવિજયજી મ. તથા પૂ. શ્રી. કુશળવિજયજી મ. પૂ. ગચ્છાધિપતિ ની સેવામાં ખડેપગે હાજર રહેવા લાગ્યા, અધુરામાં પુરૂં આ સુ. બારશે પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ થયે, જેના પ્રારંભિક ઉપચાર કરવા છતાં હાડ ગાળી નાખે તેવી તાવની ઊંડી અસરોએ ઘર કર્યું પરિણામે રાક ઘટી ગયે, અશક્તિ નું પ્રમાણ વધી ગયું. સાધુઓ અને શ્રાવકો ચિંતાતુર થવા લાગ્યા. પૂ. ગચ્છાધિપતિશ્રી સ્વ-રાતાસને દિ મુળા મહાન (અધ્યાત્મ કહ૫. પ્ર. ૬૩ . ૩૫) આ વાક્યને બીજમંત્ર બનાવી સહુને કહેતા કે ભાઈ! પેઢી ધીકતી ચાલુ હોય ત્યારે સહુ લેણદાર પિતાનું લેણું પતાવવા આવે ! આ ટાણે શાહુકારે તે મેં મચકેડયા વિના આપી દેવાની જરૂર છે? આદિ કહી બધાને દવા આદિ ઉપચાર માટે પણ ઈન્કાર કરતાં છતાં ભક્તિપ્રધાન સાધુઓ અને વિવેકી શ્રાવકના ધર્મપ્રેમભર્યા આગ્રહને વશ થઈ નિરવદ્ય ઉપચારાને અપનાવતા. ભાવવશ પગની વેદના, તાવનો ભરાવો ઉપરાંત છાતીમાં ડાબા પડખે દઈ ઉપજયું. જેનાથી પૂ. ગચ્છાધિપતિશ્રી બલવામાં પણ તકલીફ અનુભવવા લાગ્યા, સહુને ગાઢી ચિંતા થઈ. ભાવનગરના શ્રી સંઘને ખબર પડી, ત્યાં બિરાજમાન પૂ. શ્રી વૃદિધચંદ્રજી મહારાજ ખૂબ ચિંતિત બની સારા કુશળ-વૈદ્યોને લઈને શ્રીસંઘના આગેવાનોને મોકલ્યા. કારતક સુ. ૭ દિને ભાવનગરને શ્રીસંઘ આ પૂ. ગચ્છાધિપતિની સ્થિતિ નિહાળી ખૂબ ચિંતિત બન્યા, પૂજયશ્રીને માસું ઉતરે તુર્ત ભાવનગર પધારવાની પૂ. શ્રી વૃધિચંદ્ર મ, ની વાત આગળ કરી, ડોળીના સાધનથી પણ પધારવા ખૂબ આગ્રહ કર્યો. Page #243 -------------------------------------------------------------------------- ________________ SEAT BUĎVEURE પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે-“ભાવી અન્યથા કંઈ કરી શકતું નથી! આટઆટલા દવાના ઉપચાર માફક નથી આવતા, તેને અર્થ અંદરથી તેલ છુટું લાગે છે, તે આ પવિત્ર તીર્થધામમાં માંગ્યુ ન મળે તેવું પવિત્ર મૃત્યુ આવે તે વધાવવા તૈયાર છું.” “નાહક ડોળીના આરંભ-સમારંભને દેષ વહેરી સંયમને કલંકિત કાં કરવું?” આદિ. પણ ભાવનગરના શ્રીસંઘે સેવાને અમને લાભ મળે અને હજી આપતી એવી મેટી ઉંમર કયાં છે? અહીં કરતાં ભાવનગર દવા,-વૈદ્ય આદિની સગવડ વધુ છે, આદિ ખૂબ આગ્રહ કરી કા. વ. ૧ સવારે ડોળીથી ભાવનગરને નિર્ણય લગભગ કરી ગયા. કા. સુ. ૧૩ ના દિવસે ૪૦ થી ૫૦ જણા ફરીથી શ્રી વૃધિચંદ્રજી મ. ના આગ્રહભર્યા પત્રને લઈ વિહારમાં સાથે રહેવાની પૂરી તૈયારી સાથે આવ્યા, ગુરુભ્રાતા શ્રી વૃધિચંદ્રજી મ. ની સેવાને લાગણી ભર્યો પત્ર વાંચી પૂ. શ્રી મૂળચંદજી મ. શ્રી એ ભાવી પર બધું છોડી કા. વ. ૧ સવારે ડોળીથી વિહાર કર્યો પૂ શ્રી ઝવેરસાગરજી મ. અાદિ ૧૦ ઠાણાં અને સાધ્વીજીના ૩૦ થી ૪૦ ઠાણું, તથા ૧૦૦ થી ૧૨૫ શ્રાવકે, ૫૦ થી ૬૦ શ્રાવિકા ચતુર્વિધ શ્રી સંઘ સાથે પૂ. ગચ્છાધિપતિશ્રી કા. વ. ૪ બપોરે ભાવનગર ગામ બહાર પધાર્યા. કા. વ. ૫ ભાવનગર-શ્રીસંઘે ધામધૂમથી ભવ્ય સ્વાગત પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. આનંદભરી રીતે પૂ ગચ્છાધિપતિની બાહ્ય-અત્યંતર પરિચયમાં ખડે પગે રહેવા લાગ્યા, ભાવનગરના શ્રી સંઘે પણું સરકારી દવાખાનાના મોટા ડોકટરને બોલાવી પગના દુઃખાવાને, તાવને તથા છાતીના દર્દીને ઉપચાર કરાવ શરૂ કર્યો. માગ. સુ. ૪ થી ૭ ખૂબ ગંભીર સ્થિતિ રહી, શ્વાસ-પ્રશ્વાસની પ્રક્રિયા અનિયમિત થઈ રહી, શ્રીનમસ્કાર-મહામંત્ર સંભળાવવા શરૂ થયેલ, પણ શ્રીસંઘના પુણ્યદયે ફરીથી મને. સુ. ૮ થી વળતાં પાણી થઈ ગયા. Page #244 -------------------------------------------------------------------------- ________________ થિ તરીકે, ( મૌન–એકાદશીની આરાધના સ્વસ્થપણે કરી મૌન-એકાદશીના દેવવંદન કર્યા, દોઢસો માળાના ગુણણમાંથી ૪૦ માળા પણ ગણેલ. માગ. સ. પૂનમે આખા શ્રીસંઘને બે શબ્દો કહી સહુનાં મન રાજી ક્ય, સહુને એમ લાગ્યું કે હવે પૂજ્યશ્રી જલદી સ્વસ્થ થઈ જશે. પણ ભાવીની ગતિ અકળ હોય છે. માગશર વદ ૨ રાત્રે પ્રતિક્રમણ પછી તાવ ખૂબ વધે. વદ ૪ રાતના ૧૦ સુધી તાવનું જોર ખૂમ રહ્યું, નવસારના પિતાં મૂકી રાહતને પ્રયત્ન કર્યો, પણ તાવ કાબૂમાં ન આવે, માગશર વદ ૫ સવારે તાવ કંઈક નરમ થયે, પણ છાતીમાં, પગમાં, દર્દો ઉપાડો લીધે, ' પૂ. ગચ્છાધિપતિશ્રીને ગમે તેમ પણ અણસાર આવી ગયે કે હવે આ શરીર છુટશે જ! એટલે માગશર વદ ૫ સવારે પિતાના બધા સાધુઓને પાસે બોલાવી ધીમા ત્રુટક શબ્દ પ્રભુશાસનની વફાદારી આગમિક-અભ્યાસની મહત્તા અને સંયમ-પાલનની એકસાઈ આદિ ટૂંકમાં સમજાવ્યું. માગ. વદ. ૬ ના સૂર્યોદય પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ ઘટી ગયે, પગે-છાતીએ દદે પણ સૌમ્ય-રૂપ લીધું પણ શ્વાસની પ્રક્રિયા અવ્યવસ્થિત થવા લાગી, આ સંઘ ભેગો થઈ ગયે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ ઝવેરસાગરજી મ. પૂ. શ્રીકુશળવિજયજી મ. ખડે પગે પાસે રહી નિમણુ-આરાધના કરાવી રહ્યા. ઉપસ્થિત શ્રીસંઘે ઉદાત્ત સ્વરે શ્રી નમસ્કાર--મહામંત્રને ઘેષ શરૂ કર્યો, આખા શ્રીસંઘે પર્યાદાનરૂપે તપ-સ્વાધ્યાય-યાત્રા આદિ નેંધાવવા માંડયું. ૧રા વાગે ખૂબ જ ધારા વધી ગયે. વારિ મંગારું' સૂત્ર · ઝવેરસાગરજી મ. શ્રીએ કાનમાં સંભળાવ્યું. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શ્રીએ મિ મતે અને પાંચ મહાવ્રતના આલાવા (ટૂંકમાં) સંભળાવ્યા. સવા બે વાગતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ આંખ ખોલી સહુને હાથ જોડી ખમતખામણુ કર્યા. સહુએ વિનયપૂર્વક ખામણાં કર્યા. Page #245 -------------------------------------------------------------------------- ________________ SušiniεEWQS ત્રણના ટકોરે પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂ. વૃદ્ધિચંદ્રજી મ. તે પાસે લાવી ધીમા તુટક સ્વરે ખેલ્યા કે મારે વૃદ્ધિવંની! અત્ર તે હમ વહે! સત્રશસમ્હાના ! हमसे जो कुछ बनी वह जिनशासनकी प्रभावना की ! अब तुममे सब सम्हालना ! ત્રણ ! ળમો અદ્િ་તાળ` !!! કહી આંખા મીચી દીધી. થાડી વારે શારીરિક–પ્રક્રિયા અસ્તવ્યસ્ત થઈ, શ્વાસ ધીરધીરે બેસવા લાગ્યા. છેલ્લે રાવાત્રણને પાંચ મિનિટે ફટાક કરતી આંખો ખુલી ગઈ અને “ સજ્જ થયા પછી પ૬ રહ્યા મામા ’ જેવી દશા થઈ. પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રી જ્ઞાન-ધ્યાનપૂત સંયમીકાયાને આયુ પૂર્ણ થયેથી છેડી વિશિષ્ટ ગતિએ સ’ચરી ગયા. પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્યવૃદમાં ભયાનક વજ્રપાત થયા. આખા શ્રીસ'ધ ફ઼િમૂઢ થઈ ગયા. પણ છેવટે સંસારની ગતિને વિચાર કરી સહુ પોતપોતાના કર્તવ્ય-માગે સંચરધા તૈયાર થયા. પૂ. ગચ્છાધિપતિની કાયાને મહાપાષ્ઠિાપનિકાના કાર્યાત્સ દ્વારા પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. અને શ્રમણ-સંઘે વાસક્ષેપ કરી શ્રી સંઘને ભળાવી સ્વસ્થાને ગયા. * ભાવનગર શ્રીસ ંઘે પણ પાલીતાણા, અમદાવાદ, મુંબઈ, સુરત, ઉદયપુર, રતલામ, દેર આદિ સ્થળાએ તારથી ખબર આપ્યા. તાત્કાલિક બજારની પાખી રખાવી દેવવિમાન જેવી ભવ્ય જરીયાન વસ્ત્રોથી શૈાભિન પાલખી ખનાવી પૂ. ગચ્છાધિપતિની કાયાને ન્હેવડાવી, સુંદર વસ્ત્રો પહેરાવી નય ગય નવા નયનય મા''ના મંગળ ઘોષોથી દિશાઓ ગજવતા છૂટે હાથે ગરીમાને દાન વગેરે આપવા સાથે ભવ્ય સ્મશાનયાત્રા કાઢી. અત્યારે જ્યાં દાદા સાહેબની જગ્યા છે ત્યાં આવી પવિત્ર શુદ્ધ ભૂમિએ ચંદનના ઉત્તમ કાષ્ઠોથી ચિતા બનાવી પૂ. ગચ્છાધિપતિની કાયાને પધરાવી વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યાં. તે જ સ્થાને શ્રી સંધ તરફથી દેવકુલિકાનુ નિર્માણ શ્રીસ ંઘે કર્યું. આ ૩] ૧૪૪ ધાર ક Page #246 -------------------------------------------------------------------------- ________________ Delovalen આ રીતે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઠેઠ ઉદયપુરથી પૂજ્યશ્રીના લાંખા ગાળાના વિયેાગને ભાવી નિયેાગે ટાળવા તેમજ પૂજ્યશ્રીની નિશ્રાના વધુ લાભ લેવા ઉમંગભેર આવેલ, પણ પૂજ્યશ્રીના ચિર-વિરહ થવા પામ્યા. તે ખાબત - હિમનાં ગતિ મુજષ પૂજ્યશ્રીએ મન મનાવી પૂજ્ય ગચ્છાધિપતિના કાળધમ નિમિત્તે શ્રીસ'ધ તરફથી અષ્ટાફ્રિકા મહાત્સવ આદિપતી ગયા પછી ભાવનગરના ક્ષેત્રમાં પૂજ્યશ્રીની સ્મૃતિ વારંવાર આવતી હાઈ માહ સુ. ૧૦ વિહાર કરી ઘાઘા, તળાજા, મહુવા આદિની તીર્થાએ વિચરણ કરી છ—ગાઉની પ્રદક્ષિણા પ્રસંગે ફા. સુ. ૧૩ ના ગિરિરાજ શ્રી સિદ્ધાચલ-મહાતીને ભેટવા પધાર્યાં. શેઠ શ્રી નરશી નાથાની ધ શાળામાં મુકામ હૅતા. ત્યાં લીબડી, એાટાદ, વઢવાણ આદિ ગામાના સદ્યાના આગેવાન ચામાસાની વિનતિ માટે આવ્યા. ચેગ્ય લાભાલાભના વિચાર કરી પૂજ્યશ્રીએ પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ની સંમતિ મેળવી ચામાસાને નિર્ણીય કર્યાં અને ચૈત્ર વદ-૩ ના રાજ બેટાદ તરફ વિહાર કર્યાં. ચૈ. વ. ૧૩ ના મ’ગળિને એટાદમાં પ્રવેશ કર્યાં. પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી લોકો ખૂબ પ્રભાવિત અન્યા. અક્ષયતૃતીયાના મંગળદિને વર્ષી તપનુ મહત્ત્વ તથા દાનધર્માંની શ્રેયસ્કારિતા, તેમાં રાખવા જોઈ તા પાત્રાપાત્ર— વિચાર પર પૂજ્યશ્રીએ સારો પ્રકાશ પાથર્યાં. સૌરાષ્ટ્રમાં સ્થાને સ્થાને વધી રહેલ તુ કપ'થીઓના પરિચયને નાથવા પૂજ્યશ્રીએ શ્રી જિનશાસનની આજ્ઞા-મર્યાદા મુજખ્ખ સંયમ અને પંચ-મહાવ્રતોનું પાલન કરનારા ત્યાગી—સંયમી મુનિવરોને અપાતા પ્રાસુક--એષણીય દાનને સર્વાંચ્ચ બતાવી ગૃહસ્થના અ-મગદ્વાર તરીકે ગમે તે આંગણેથી પા। ન ફરે તે નીતિથી ભલે અન્ય-સંપ્રદાયવાળા લઈ જાય, પણ અંતરના ભાવેાલ્લાસ અને પ્રખળ-ગુણાનુરાગ–પૂર્વક અપાતા સુપાત્રદાનની વિશિષ્ટતા ધ્યાન પર રાખવા પર ખૂબ સરસ વ્યવસ્થિત તર્કબધ્ધ રીતે રજુઆત કરી. પરિણામે બાહ્ય .આચાર અને ટખ્ખા-થાકડાના પોપટીયા જ્ઞાનના આધારે મુગ્ધ-જનતાના હૈયામાં આદર–પાત્ર બની રહેલ હુકપ'થીએને ભક્તિપૂર્વક સામે પગલે ખેલાવી આદર પૂર્ણાંક વહેારાવવાની અશાસ્ત્રીય પદ્ધતિને હઠાવવા પૂજ્યશ્રીએ વેધક પ્રકાશ પાથર્યાં. વૈ. સુ. ૮ ના વ્યાખ્યાનમાં બે દિવસ પછી આવી રહેલ પ્રભુ મહાવીર—પરમાત્માના કેવળ Amb ૧૪૫ ર Page #247 -------------------------------------------------------------------------- ________________ KESÄVZEMUS જ્ઞાન દિવસ અને શાસન–સ્થાપનાના દિવસની સાપેક્ષ રીતે મહત્તા સમજાવી શ્રી વીતરાગપરમાત્માના શાસનની વફાદારીનું મહત્વ સમજાવ્યું. પ્રભુશાસનની શ્રદ્ધાના પાયા ઢીલા કરનારા ત ઉસૂત્રભાષીઓના પરિચય આદિ બાબત ધર્મપ્રેમી-જનતાને સાવધ કરી તત્વ-દષ્ટિ ખીલવવા સુ-સાધુઓના ચરણમાં બેસી તત્ત્વજ્ઞાનના અભ્યાસ સાથે ધર્મક્રિયાઓની વ્યવસ્થિત આચરણ પર ખૂબ ભાર મૂક્યો. ૧. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં શ્રી વર્ધમાન તપ-આયંબિલ-ખાતાનું મહત્વ સમજાવી “આંબિલની તપસ્યા દ્રવ્ય-ભાવથી મંગળરૂપે શ્રી સંઘને કલ્યાણકારી છે” એ વાત ઠસાવી શેઠ પુરૂષોત્તમદાસ ઠાકરશી શાહના ઉદારતા ભર્યા ૧ ૦૦૧ ના દાનથી ઉપાશ્રયની પાસેના મકાનને ૧૫૦૦ માં ખરીદી બે શ્રાવિકાબાઈઓ અને એક નેકર દ્વારા શ્રીસંઘના આગેવાનોને આંબિલ ખાતું શરૂ કરવા પ્રેરણા કરી. પરિણામે વૈ. વ. ૬ ના શ્રી સિદ્ધગિરિરાજના મૂળનાયક પ્રભુને મંગળકારી પ્રતિષ્ઠા-દિવસથી આંબિલની શરૂઆત કરાવી. પૂજ્યશ્રીના જોરદાર માર્મિક-ઉપદેશના આધારે પ્રથમ દિવસે ર૭૭ આંબેલ થયા. શેઠ શ્રી પરમાણુંદભાઈ તરફથી દરેકનું શ્રીફળ-રૂપિયાથી બહુમાન થયું. આ રીતે પૂજ્યશ્રીના આગમનથી શ્રીસંઘમાં સકળવિન–હર આંબિલની તપસ્યા કાયમી થાય તેવાં શુભ મંડાણ થયાં. જેઠ સુદમાં સંઘના આગેવાન શ્રી જાદવજીભાઈને પોતાની પાકટ અવરથામાં પિતાની જાતે જ અનુમોદનને પૂરતો લાભ મળી રહે તેવી સમજણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી થવાથી આત્મશ્રેયાર્થે અઠ્ઠાઈ-ઓચ્છવ કરવા ભાવના થઈ. પૂજ્યશ્રીની પ્રેરણા મુજબ સવારે શ્રાવક-જીવનના અત્યુત્તમ-કર્તવ્યરૂપ શ્રી વીતરાગ-પરમાત્માની ભક્તિનું રહસ્ય સમજાવનાર આદર્શ વ્યાખ્યાને, બપેરે વિવિધ મેટી પૂજાઓ, સાંજે બૈરાંઓનું ગાવાનું આ બધા પ્રસંગે પ્રભાવના આદિથી ધર્મોલ્લાસનું વાતાવરણ સારૂં કેળવાયું. જેઠ વદ ૧૩ થી આદ્રા બેસતા હોઈ પૂજ્યશ્રીએ શ્રાવકપણાના ઉત્તમ સંસ્કારની જાળવણી માટે ભક્ષ્યા–ભક્ષ્યવિચારની વાત, જયણ–પ્રમાર્જનની વાત, ચોમાસામાં પૂંજણી, ઝીણી સાવરણ આદિના ઉપયોગની વાત વેધક-શૈલિમાં શરૂ કરી, પરિણામે શ્રીસંઘમાં જાગૃતિ સારી આવી. આ ગરબો " ) રર ) Page #248 -------------------------------------------------------------------------- ________________ મિ. ટી - 22070 અસાડ સુદમાં સુ-૫-૬ (૭ ને ક્ષય) અને ૮ ત્રણ દિવસ નીવી, આંબેલ, ઉપવાસથી નમે ગિળા" નિગમન' ની રેજની ૪૧-૪૨-૪ર માળા ગણવી ત્રણ દિવસમાં ૧૨૫૦૦ જાપ કરાવ્યા, જેના પરિણામે પુણ્યાત્માઓ સંસારી-ઉપાધિના ત્રાસને વિસરી જાય અને પરમાત્માની શરણાગતિ મેળવી શકે. - પૂજ્યશ્રીની સાથે આ વખતે ત્રણ ઠાણ હતાં. તેમાંના પૂ. શ્રી જીતવિજયજીએ અસાડ સુ. ૭ થી ચોમાસી-અઠ્ઠાઈની તપસ્યા આદરી. બોટાદમાં પૂજ્યશ્રી સાથે ત્રણ ઠાણું હેવા બાબત પ્રાચીન પત્ર-સંગ્રહમાંથી જૂને એક પત્ર નીચે મુજબ મળી આવ્યું છે. પત્ર નં-૪૮ મુકામથી બેટા-તત્ર વિરાજમાન મહારાજજી ઝવેરસાગરજી જોગ મુકામ વઢવાણ કેમ્પથી લી. મુનિ લબ્ધિવિજ્યજી તથા કમળવિજ્યજી વિગેરેની વંદણ અવધારશોજી. અહીં દેવગુરૂ–પસાયે સુખશાતા છે. બીજું ભાવસાર રવજીને દીક્ષા અષાઢ સુ. ૬ વાર ગુરૂવાર દિવસના અગીયાર વાગતા શરૂ કરી અને સવા બાર વાગતા દીક્ષા આપી છે. તે સેજ આપના જાણવા લખું છું. બીજું તેમનો કાકો તથા તેમના મામા તથા માતાજી તથા બેન વિગેરે અત્રે આવી રાજીખુશીથી દીક્ષા અપાવી છે. બીજુ મુનિ છત વિજ્યજી તથા મુનિ વીરવિજ્યજી તથા મુનિ વલભ વિજ્યજીને અમારી વતી અનુવંદના વંદના કરશે બીજું બગડીયા ઓધડ તથા સલોત ક્શન મૂળચંદ તથા સલોત જગજીવન તથા શાહ પાના બોઘા વિગેરેને અમારા વતી ધર્મલાભ કહેશોજી. સંવત ૧૯૪૫ અષાઢ વદ ૭ શુક્રવારે લી. ગોવનજી ગાંગજીનાં વંદણ ૧૦૦૮ વાર અવધારશોજી. લી. આપનો સેવક આજ્ઞાંકિત લીબડી નિવાસી વહારા જીવરાજ ગાંગજીની વંદના ૧૦૦ ૮ વાર આપની પવિત્ર સેવામાં ફુરસદ વખતે સ્વીકારશોજી.” ૧૪૭, કરી રહી છે. ટિકિટ Page #249 -------------------------------------------------------------------------- ________________ SGUDNJEEVRE ' આ રીતે પૂજ્યશ્રીની સાથે રહેલ તપસ્વી મુનિશ્રી જીતવિજયજીની ચૌમાસી–અઠ્ઠાઈની તપસ્યાથી શ્રીસંઘમાં અનેરા-ધર્મોલાસની લહેર પ્રગટી. પરિણામે ચૌમાસી–અઠ્ઠાઈમાં પૂજા, પ્રતિક્રમણ, બેસણું, ઉકાળેલું પાણી, પગરખાંને ત્યાગ આદિ વિશિષ્ટ મર્યાદાઓ આચરવાની પ્રેરણા કદી ધર્મક્રિયા ન કરનારાઓના મનમાં પણ ઉદ્દભવવા પામી. જેથી ઘણા વૃદ્ધપુરૂષે પણ પૂજ્યશ્રીના ચાર્તુમાસની આગવી-વિશેષતા નિહાળી પ્રમોદ ભાવથી ભરપૂર બન્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી ચમાસી ચૌદશે છઠું-ઉપવાસ-આંબેલ–એકાસણાથી ૨૨૫ અષ્ટપ્રહરી પૌષધ સ્ત્રી-પુરૂષમાં થયા, સાંજના પૌષધ ૧૭૦ જુદી થયા, આ બધાનું સલત છનાભાઈ મૂળચંદ તરફથી સાકરના પડા અને ૧ રૂપિયાથી બહુમાન પણ થયું. અષાડ વદ ૩ થી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી રાયપણી સૂત્ર અને શ્રી શત્રુંજય માહાભ્ય શ્રીસંઘે કરેલ મહોત્સવ પૂર્વક શરૂ કર્યું. ધર્મપ્રેમી લેકે દિન-પ્રતિદિન વધુ સંખ્યામાં લાભ લેવા લાગ્યા. જગ્યાની સંકડાશના કારણે શ્રીસંઘે જ્ઞાતિની વાડીમાં વરસાદ આદિ ન નડે તે રીતે પાકે પ્રબંધ કરાવી શ્રા. સુ. ૩ થી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાને શરૂ કરાવ્યાં. શ્રા. સુ. ૫ અને ૬ પ્રભુ નેમિનાથના જન્મ–દીક્ષા કલ્યાણકના અપૂર્વ મહત્ત્વને સમજાવી વિષયની વાસનાના વમળમાંથી બહાર નિકળવા પૂજશ્રીએ શ્રી નેમિનાથ પ્રભુના છઠ્ઠ કરાવ્યા અને “ન્નિત-સેઢ-સિદ.” ગાથાની રેજની ૨૭-૨૭ માળા ગણવી. છ ન કરી શકે તેવાને મગ-અડદનાં બે આંબેલ કરાવ્યાં. તેઓને “૩% *THો વીકરાળ' વરી ” ની રેજની ૬૦ + ૬૫ માળા ગણવી. સહુને વિષય-વિકારી ભાથી બચવા પરમ તારક શ્રી નેમિનાથ પ્રભુની શરણાગતિ સ્વીકારવા પ્રેરણું કરી. આગામોwe ટ્રીક Page #250 -------------------------------------------------------------------------- ________________ 2002/20 શ્રા. સુ. ૮ શ્રી પાર્શ્વનાથ–પ્રભુના મેાક્ષ-કલ્યાણક નિમિત્તે દેરાસરમાં સામુદાયિક-સ્નાત્ર ભણાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૧૦૦૮ શ્વેત પુષ્પાથી‘‘ૐ ફ્રી વી... ગમે નિાળ` નિગમયાન' અર્થે નમઃ '/ મતંત્ર દ્વારા શ્રી સંઘની ચાથા વ્રતધારી ૧૧ વ્યક્તિએ પાસે પૂજા કરાવી, ILL બધાને સામૂહિક ચૈત્યવંદન કરાવી “ ર્રંગરસીયા રંગરસ બન્યા મનમાહનજી ”, પૂજાની ઢાળ ખેલાવી સહુને “ૐ હ્રી શ્રી પાર્શ્વનાથાય પાળતાય નમઃ ''તું ગણું ૨૦ માળાનું ગણાવ્યું. આ આરાધના ચૌવિહાર–ઉપવાસથી કરાવી.. લેાકેામાં આવી સુંદર આરાધના પ્રથમવાર જોવાથી ખૂબ ભાવાલાસ થયેા. શ્રા. વ. ચેાથે પંદરના ધરના દિવસે સહુને વિષય–કષાયની વાસનાઓની વિષમતા સમજાવી પર્વાધિરાજના સ્વાગત-સન્માન માટે અંતર શુદ્ધિ-નિખાલસતા આદિ અંગે વેધક પ્રકાશ પાથરી પુણ્યાત્માઓને સજાગ કર્યાં. પૂજ્યશ્રીની જોરદાર ધર્માંદેશનાથી પર્વાધિરાજ ટાણે છ માસખમણુ; ૩ એકવીસ ઉપવાસ, ૨૧ સાળ ઉપવાસવાળા અને ૧૭ અગીયાર ઉપવાસવાળા પુણ્યાત્માએ થયા. શ્રા. વ. ૧૨ થી પર્વાધિરાજની સફળ-આરાધના માટે લોકો ઉત્સાઢુભેર જોડાયા. ૬૫ સ્ત્રી-પુરુષો ચેાસઠ પ્રડુરી પૌષધમાં જોડાયા. જેમાં નાના ૧૦/૧૫ બાલિકાઓ ૬૪ પ્રહરી પૌષધમાં જોડાયેલ. અઠ્ઠાઈ ધરના દિવસે જ ૫૫ સ્ત્રી-પુરુષાએ અઠ્ઠાઈનાં પચ્ચખ્ખાણુ લીધાં. નાના ૭/૮ બાળકો અને પૂજ્યશ્રીની સુંદર ધર્માં-પ્રેરણાથી શ્રી–સ`ઘમાં અનેરા ધમેહ્વાસ વચ્ચે પર્યુષણાપની સુંદર આરાધના થવા પામી: વધુમાં પૂજ્યશ્રી સાથે અવારનવાર પૂજય ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી તથા પૂ. ચરિત્રનાયકશ્રી સાથે ચાલતા પત્ર-વ્યવહારના આધારે પૂજ્યશ્રી તરફથી મળતી ઉત્કૃષ્ટ ધમ પ્રેરણાના ફળ સ્વરૂપે પૂ. ચરિત્રનાયકશ્રી અંતરના ભાવેાલ્લાસ અને પિતાશ્રીની આંતરિક સ`મતિભર્યાં સહયાગથી કપડવંજથી દુકાનના કામ અંગે અમદાવાદ જવાનું કુટુબીએને કહી અમદાવાદથી સીધા શ્રા. ૧. ૮ ૧૪૯ AA Page #251 -------------------------------------------------------------------------- ________________ SZÉLVÉTEELCAS લગભગ પૂ. ચરિત્રનાયકશ્રી બેટાઇ પૂજ્યશ્રીની નિશ્રાએ પર્વાધિરાજની ચૌસઠ પ્રહરી પૌષધ સાથે આરાધના માટે આવી પહોંચેલ. તેઓએ અઠ્ઠાઈધરને ઉપવાસ, વડાકલ્પને છઠ્ઠ, સંવત્સરીને અઠ્ઠમ કરી પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજની ચડતા-પરિણામે ભવ્ય આરાધના કરેલ. વૃદ્ધ-પુરુષના કથનાનુસાર અભૂતપૂર્વ થયેલી આરાધના અને વિવિધ તપસ્યાઓની અનુમદનાર્થે ધર્મોત્સાહી–શ્રીસંઘના આગેવાનોએ ભા. સુ. ૬ ના. ભવ્ય રથયાત્રા અને ભા. સુ. ૧૦ થી અષ્ટાલિકા મહેસવને કાર્યક્રમ જાહેર કર્યો. ભા. સુ. ૬ બપોરે ૧ વાગે ભવ્ય રથયાત્રા નિકળી, જેમાં ચાંદીના ત્રણ રથ, બે ગજરાજ વિવિધ વાજિંત્ર, અને શણગારેલ ૩૦ / ૪૦ તપસ્વીઓની માફા-ગાડીઓ હતી. આખા બોટાદ શહેરમાં જૈન-શાસનના ત્યાગ-ધર્મની અપૂર્વ બોલબાલા થઈ રહી. ભા. સુ. ૮ વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી સાધ્વીજી અને શ્રાવિકાઓના વર્ગો સામૂહિક ખામણાં કર્યા. પૂજ્યશ્રીએ દુબળી આઠમ તરીકે ગણાવાતા આજના દિવસને કષાયે-વાસનાઓ હળવી કેટલી પડી ? તે ધોરણથી ચકાસવા પર ભાર મૂકી આદર્શ ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવ્યું.. ભા. સુ. ૧૦ થી ભવ્ય મહોત્સવ શરૂ થયે, વડનગર (ગુજ.) થી ધર્મપ્રેમી ભેજ કેને આમંત્રી પ્રભુભક્તિમાં રમઝટ જામે અને અપૂર્વ ભાલ્લાસ થાય તેવી વ્યવસ્થા પૂજ્યશ્રીની પ્રેરણાથી થઈ હતી. આ દરમ્યાન પૂજ્યશ્રી પર અપૂર્વ ભક્તિભાવ ધરાવનાર પૂ. મુનિશ્રી કમલવિજયજી મને પત્ર કે જે, પ્રાચીન સંગ્રહમાંથી જડી આવ્યા છે. તે અહીં જે અક્ષરશઃ ઉદ્ધત કર્યો છે. શ્રી ૧ પત્ર-૧ મુ. શ્રી બોટાદ મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી કે, શ્રાવકની ધર્મશાળાએ પહે ચે. સ્તિ શ્રી પાર્શ્વન પ્રણમ્ય મુ. શ્રી બોટાદ તત્ર અનેક શુભપમાલાયક, શાંત, દાંત, માં, સૂર્યની પરે પ્રતાપી, ચંદ્રમાની પરે શીતલ, સમુદ્રની પરે ગંભીર, મેરૂની પરે અચલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, આગામીe ]કારક Page #252 -------------------------------------------------------------------------- ________________ જિલી , 2002) ભારંડપક્ષીની પરે અપ્રમત્ત ભવ્ય જીવોના હિતોપદેશક, એવ અનેકગણે કરી બિરાજમાન મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી તથા મુનિ જીત વિજયજી તથા મુનિ શ્રી ધીરવિજયજી તથા મુનિ વલ્લભવિજયજી ચરણાન શ્રી વઢવાણ કાંપથી લી. મુનિ શ્રી કમલવિજયજી તથા હેમવિજયના વંદના––અનુવંદના ૧૦૦૮ વાર અવધારશોજી. બીજુ અત્ર પયુર્ષણ પર્વ રૂડી રે તે થયા છે. વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજ્ય મહામ્ય તથા ઉત્તમકુમાર ચરિત્ર તથા સુબાધિકાના વ્યાખ્યાન આઠ વંચાણ છે. બીજુ ભા. સુ. ૪ ને શુક્રવારે સંવછરી પ્રતિક્રમણ સંધ સમસ્ત કર્યું. તેમાં આપને ખમાવ્યા છે તે આપ કૃપા કરીને ખમાવશોજી. ' બીજી અત્રે અષાડ સુ. ૬ દીક્ષા ઓચ્છવ બડી ધામધૂમ થી થયો છે. વળી સુ. ૧૩ શ્રી શત્રુંજય મહા મ્યુનો વરઘોડે ચડયો હતો, તેથી શાસનની ઉન્નતિ થઈ છે. બીજુ શ્રા. વદ ૬ શુક્રવારે સમવસરણની રચના થઈ તેમાં વરડા પાંચ ચડયા અને જલયાત્રાના વરઘે ડામાં તથા છેલ્લા વરઘોડામાં શ્રી લીબડીથી દરબારને હાથી તથા રથ તથા શ્રી વીરમગામથી રૂપાની પાલખી તથા શ્રી સાયેલેથી રૂપાની પાલખી આવવાથી ત્રણે ગામથી ગવયાની ટોળીનું માણસ ૧૦૦ આવવાથી જિનશાસનની પ્રભાવના ઘણી થઈ છે. વરઘોડામાં માણસ આશરે ૪૦૦૦ થયું હતું. વરઘોડા તથા આરતીની ઉપજનું ઘી મણ ૩૨૬ તથા ખરડે તથા ભંડાર સર્વે મળીને રૂ. ૧૮૦૦૦ ની ઉપજ થઈ છે. સ્વામીવાત્સલ્ય બે તથા છ-અટ્ટમના પારણા થયા છે. બીજુ શ્રી લખતરના કારભારી શેક ફુલચંદભાઈ અહીં પજુસણ કરવા આવ્યા છે. તેણે ગામ બધામાં અઢારે વરણમાં સાકરની (ડાણી કરીને શાસનની શોભા વધારી છે. છ સળ ઉપવાસ, ૩૦૦ છ, પાંચ, ચાર, અમ તથા છઠ્ઠ, સંવત્સરી પ્રતિક્રમણમાં માણસ ૫૦૦ તમારી તરફના સમાચાર લખશે. મિતિ, ભા સુ. ૭ દ: પતે આ પત્ર ઉપરથી પૂજ્યશ્રીને વડીલ તરીકે માની સઘળી વાત જણાવવા રૂપ અંતરની વિનીતતા જણાવવાની પદ્ધતિ તે વખતના સાધુઓમાં કેવી હતી? તે સ્પષ્ટ થાય છે. આવા પરમ શાસન પ્રભાવક પૂ. શ્રી. ઝવેરસાગરજી મહારાજની રાહબરી નીચે બેટ દ શ્રી. સંઘે પર્વાધિરાજની વિશિષ્ટ થયેલ આરાધનાની અનુમોદન નિમિત્તે ભા. સુ. ૧૦ થી ભા. વ ૪ ને ભવ્ય અછાલિકા મહત્સવ ભાલ્લાસ પૂર્વક કર્યો. [છું છે. જેની પ ચ GEEવી ૧૫૧. Page #253 -------------------------------------------------------------------------- ________________ KESÄLLÖNLEIURE પછી ભાદરવા વદમાં વદ ૧૩-૧૪ ૦)) શ્રી શત્રુંજયગિરિ આરાધનાના અઠ્ઠમ ઠાઠથી કરાવ્યા. શેઠ ગોપાળજી જેસિંગભાઈએ પારણાને લાભ લઈ શ્રીફળ રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન કર્યું. પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી શાશ્વતી શ્રી નવપદજીની એળીનું આરાધન ૨૦૦ આરાધકોએ કર્યું. તેમના પારણુ શ્રી. ચીમનલાલ છોટાલાલ શાહ તરફથી ઠાઠથી થયાં. બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી બેટાદ શ્રી સંઘમાં પ્રભુ-ભક્તિના અપૂર્વ ધર્મ-રંગના ફળસ્વરૂપ જિનાલયોમાં પૂજારીને સાવ મુક્ત કરી દહેરાસરમાં કચરો વાળ, વાસણ અજવાળવાં, અંગલૂછણ સાફ કરવાં આદિ સામાન્ય કામથી માંડી એક-એક પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા સ્વરૂપે નિજ-દ્રવ્યથી કરવાને કાર્યક્રમ આસે વદ ૩ થી ૧૦ સુધી ચાલ્યો. પરિણામે લોકોમાં ખૂબ જ પ્રભુ-ભક્તિની તમન્ના સક્રિય બની. આ રીતે ઉમંગભેર વિવિધ ધર્મકાર્યથી બેટાદનું ચાતુર્માસ દીપી રહ્યું. આવા મહામહિમશાળી પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સંઘના ભાલ્લાસ સાથે ભા. સુદ ૧૦ થી શરૂ થયેલ ઓચ્છવ દરમ્યાન ભા. સુ, ૧૫ ના દિવસે શ્રી શત્રુંજ્ય મહાતીર્થની ૯૯ અભિષેકની મેટી પૂજા ઠાઠથી બાર વાગે શરૂ થયેલ, સાંજે પાંચ વાગે પૂરી થઈ ભાવિકજને મોતીચુરના લાડવાની પ્રભાવના સાથે સ્વસ્થાને ગયા. ભા. સુ. ૧૫ ના ૯૯ અભિષેકની શ્રી શત્રુંજય મહાતીર્થની મહાપૂજા પ્રસંગે પૂ. ચરિત્ર નાયકશ્રીને અપૂર્વ વિલાસ થવાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ રાત્રે પૂજ્યશ્રીના ચરણોમાં માથું નમાવી ભદધિ તારિણી ભાગવતી પ્રવજ્યા ન લેવાય ત્યાંસુધી છ વિગઈ એને ત્યાગ કરાવવા પ્રાર્થના કરી. Page #254 -------------------------------------------------------------------------- ________________ श्री बर्द्धमानस्वामिने नम: આગમજ્યતિધરા (પૂ. આગમોદ્ધારક શ્રીની જીવનગાથા) ( વિભાગ બીજો ) ખંડ ૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૬ २७ ૨૮ KXXXXXXX આગમ જયાતિ ર વિભાગ-૨ ખડ–ર પૂ.ચરિત્રનાયકશ્રીની દીક્ષા ગ્રહણુ માટે સાહસભરી અપૂર્વ તૈયારી સંયમગ્રહણની તમન્નાની ચકાસણી ચરિત્રનાયકશ્રીની કસોટી ભરી દીક્ષા ૧૫૩-૧૭૩ ૧૭૪-૧૭૮ ૧૭૯-૧૮૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ WWWURM ક ( = - JEE શ્રી વર્ધમાન સ્વામિને નમ: છે પ્રકરણ-૨૬ . છે પૂ. શ્રી ચરિત્રનાયકની દીક્ષા ગ્રહણ માટે સાહસભરી અપૂર્વ તૈયારી પૂ. ચરિત્રનાયકશ્રી પૂર્વજન્મ પાર્જિત પ્રકૃષ્ટ-પુણ્યબળ ધર્મભૂમિ કપડવંજમાં ધર્મ કેન્દ્ર સમા દલાલવાડામાં ઉદાર-ચરિત ધર્માત્મા ભગત તરીકે પ્રખ્યાત વિશિષ્ટ સુશ્રાવક શ્રી મગનભાઈની ધામિક હુંફ નીચે આધ્યાત્મિક-જીવનના ઘડતરને મેળવી રહેલા. ' પરિણામે ૭-૮ વર્ષની નાની વયથી જ દેવ-ગુરૂ પ્રતિ અંતરંગ-ભાલ્લાસભરી પ્રવૃત્તિના માર્ગે વળી શક્યા અને ૧૩-૧૪ વર્ષની વયે તે વિશિષ્ટ રીતે સર્વવિરતિ ચરિત્ર માટે યા-હોમ કરી ભગીરથ તૈયારી સારી કરી શક્યા-તેનું વર્ણન ચાલે છે. તેમાં ગત પ્રકરણમાં પૂ. ચરિત્રનાયકશ્રી તીવ્રતમન્નાથી સંયમપથ ધપવાની સફળ તૈયારી માટે કપડવંજથી ઠેઠ બોટાદ જેવા સૌરાષ્ટ્રના મધ્યભાગના ગામે બિરાજમાન પૂ. આરાધ્યપાદ ગુરૂદેવ શ્રી ઝવેરસાગર મ. ના પાવન ચરણકમળમાં ભગીરથ સાહસભરી રીતે પોંચી જઈ વિશિષ્ટ ભાલાસથી છ વિગઈના ત્યાગ જેવા ઉત્કટ અભિગ્રહની તૈયારી કરતા જોઈ ગયા છીએ.... હવે તે અંગે પૂ. ચરિત્રનાયકશ્રીના ગાઢ વિચારે અને તેની પાછળ રણકો બૈરાગ્ય કે હતે? તે હવે વિચારીએ - બેટાદમાં પર્વાધિરાજ શ્રી પર્યુષણની સફળ આરાધના નિમિત્તે શ્રીસંઘ તરફથી ઉજવાઈ રહેલ અષ્ટાહ્નિકા મહોત્સવ દરમ્યાન ભાદરવા સુદ ૧૫ની શ્રી શત્રુ જ્ય મહાતીર્થની નવાણું અભિષેકની મહાપૂજા વખતે ઉપજેલ વિશિષ્ટ ભાલાસભરી શુભ વિચારધારાના બળે પૂ. ચરિત્ર નાયકશ્રીએ પૂજ્યશ્રીને સાંજના પ્રતિક્રમણ પછી પરિચય દરમ્યાન અવસર મેળવી નમ્ર ભાવે વિજ્ઞપ્તિ કરી કે – અપાર ઘોર ભવ-સમુદ્રથી તારનારી દીક્ષા મને ઝટ મળે તે અંગે કુટુંબીજનેના મેહના પાશ છેઠવા છ વિગઈના ત્યાગને અભિગહ આપવા કૃપા કરે ને ! છે OK Page #257 -------------------------------------------------------------------------- ________________ MESERUNTEM DE પૂજયશ્રાએ કહ્યું કે “ભાઈ ! તારા કુટુંબીજને ધમરંગે રંગાયેલ નથી, માટે એકદમ વાતને વધારી દેવાથી અજ્ઞાની માણસની પક્કડને વેગ મળી જાય છે. તેથી ધીમા પણ મકકમ પગલે ચાલવું ઉચિત છે.” ૫. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે “સાહેબ ! જીવન વહેતી નદીની જેમ વહેતું જાય છે ! આ સંસારી છે તે “જમને દેવાય પણ જતિને ન દેવાય” રીત મુજબ અજ્ઞાનમેહ અને ધર્મની અણસમજના કારણે કંઈ અનુકૂળ થાય તેમ લાગતું નથી !” “મારા પિતાશ્રી તે સંપૂર્ણ સંમત છે, સવાલ એક માત્ર માતાજીને છે, બાકીના કુટુંબીજને તે અંગુલિ-નખ ન્યાયે હકીકતમાં અંતરથી આઘા છે. માટે કૃપા કરી મારા ભાલ્લાસને વધારવા-ટકાવવા છ વિગઈને અભિગ્રહ આપી જ દો !” પૂજ્યશ્રીએ કહ્યું કે–“ભાઈલા ! પુણ્યવાન છે તું! કે ચઢતી જુવાનીમાં આવા સદ્વિચારે તને જાગ્યા છે, પણ રીતસર જે કામ ન આદરાય તે કામ ડહોળાઈ જાય છે, માટે જરા ધીરવાની જરૂર છે.” તારા કુટુંબીજનેને મને પરિચય છે જ ! તારા શ્વસુરપક્ષના લેક તે મહા-તેફાની છે. તેથી ઉતાવળે પગલું ભરવામાં સાર નથી.” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે—“સાહેબ! ઊંટના લબડતા હેઠની જેમ કયાં સુધી આ કુટુંબીજનોના ભરોસે રહેવું? મને આપ જેવા ધર્મગુરૂ મળ્યા ! મારા જીવને ૫કારી પૂ. પિતાજી મળ્યા! છતાં પણ હું મારા આત્મ-કલ્યાણના પંથે ધપી ન શકું! તેમાં મારી પુણ્યાઈ કાચી કેટલી બધી? હવે તે આપ મને જલદી સંસાર–પાર-ઉતારણું જિન-દીક્ષાના પથે વાળવા કૃપા કરે.” આદિ. પૂજ્યશ્રીએ રાત્રે ૧૨ કલાક સુધી સમજાવી જરા આવેશ-લાગણીના ઉત્સાહને શમાવી કર્તવ્ય-નિષ્ઠાના ધરણે વાતને વાળી ઘી અને ગળપણ બે વિગઈ બંધ કરાવી. જેનાથી માતાના હૈયા પર જરા સચોટ અસર થવાના પરિણામે કંઈક રસ્તે નિકળે ! આ દરમ્યાન કપડવંજથી કાગળ ઉપર કાગળ પૂ. માતાજી અને શ્વસુરપક્ષ તરફથી આવેલ અને ભા. વ. ૩ ના રોજ કપડવંજથી શ્વસુરપક્ષ તરફથી બે ભાઈઓ લેવા માટે આવ્યા, તેથી પૂ. ચરિત્રનાયકશ્રીને પરાણે પૂજ્યશ્રી પાસેથી કપડવંજ જવું પડયું. આર્દ ગ9કારક છે Page #258 -------------------------------------------------------------------------- ________________ Decorales કપડવંજ ગયા પછી પૂ. ચરિત્રનાયકશ્રીના થી અને ગળપણુના પચ્ચક્ખાણની વાત જાહેર થતાં કુટુંબમાં તથા શ્વસુર-પક્ષે ખૂબ ઉહાપાહ મચી રહ્યો, પણ પૂ. ચરિત્રનાયકશ્રી નાની વય છતાં પિતાજીને અંતરંગ સક્રિય સખળ સહકાર હાઈ ટકી રહ્યા. પૂ. પિતાશ્રીની પ્રેરણાથી પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્ય શ્રીવેક્સાગર મ. સાથે પત્રથી સંપર્ક સાધી પરિસ્થિતિના ખ્યાલ આપી ગંભીરતા અને ધીરજ સાથે કામ લેવાનુ` મા દ ન મેળવતા રહ્યા. આસા મહિનાની એળીમાં પૂજ્યશ્રી પાસે જવા પૂ. ચરિત્રનાયકશ્રીએ ઘણા પ્રયત્ન પૂ. માતાજી પાસેથી સંમિત મેળવવા કર્યાં, પણ સફળતા ન મળતાં તીવ્ર અંતરાય કને હુઠાવવા વણુ પ્રમાણે એક ધાન્યની અલૂણી એળીથી શ્રી નવપદજીની આરાધના ચઢતા-પરિણામે કરી. જેના પિરણામે પૂ. માતાજીએ વાતની પક્કડ જરા ઢીલી કરી કે “ ભાઈ ! ચારિત્રના પંથે તું જાય તે મને આનદ છે, મારી કૂખ તે... ઉજાળી કહેવાય ! પણ તારી પત્નીને તે વિચાર કર્યાં ? તારા શ્વસુર–પક્ષવાળા એટલા ધર્મપ્રેમી નથી કે સંયમ-ધર્મની મહત્તા વ્યવસ્થિતપણે સમજે ! માટે જોઈ વિચારી તુ કરજે ! ” આટલી વાત સ. ૧૯૪૫ ના આસા સુ. પૂનમ રાત્રે પૂ. ચરિત્રનાયકશ્રીને પૂ. માતાજીની ચરણુચંપી કરતી વખતે થવા પામી, પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે મારા માથે વાત્સલ્યભર્યાં હાથ મૂકી જઈ કુળ અજવાળજે! પૂ. માતાજીએ પણ ભાવી નિચેાગે એકદમ બેઠા થઈ પૂ. ચરિત્રનાયકશ્રીને છાતી સરસા ચાંપી માથે પ્રેમાળ હાથ ફેરવ્યેા. પૂ. માતાજી! બીજા ખધાને હું' પહેાંચી વળીશ. આપ આશિષ આપે। કે—” જા બેટા! વિરતિના પંથે પૂ. ચરિત્રનાયકશ્રી વિષમ કલિકાળમાં શ્રી નવપદજીની શાશ્વત ઓળીની આવી પ્રભાવશાળી અસર નિહાળી શાસન પ્રતિ કૃતજ્ઞભાવે નમી રહ્યા. ઘેાડીવારે આ સમાચાર પૂ. પિતાજીને પૂ. ચરિત્રનાયકશ્રીએ હરખભેર આપ્યા, એટલે પિતાજી તેા ખૂબ જ હ`વિભાર મની પૂ. ચરિત્રનાયકશ્રીની પીઠ થાબડી મધુર-ભાવથી ભેટી પડયા કે [09 an वा .. en 46940 ચાય ત્ર Page #259 -------------------------------------------------------------------------- ________________ SEHUNTEMAS વાહ ! વાહ! ધન્ય કુલદીપક ! તારી ભાવના અને ધર્મની આરાધના છેવટે ફળવતી થઈ ૫. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે–“આ બધા પ્રતાપ જિનશાસનને તેમજ દેવ-ગુરૂને તથા આપ જેવા સુજ્ઞ વિવેકી-પિતાજીની સુ-યોગ્ય દોરવણને છે.” બંને પિતા-પુત્રે અત્યંત આનંદપૂર્વક આ પૂનમની રાત વીતાવી, માનસિક રીતે સ્વસ્થતા હોઈ મગનભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી બંનેએ પૂનમની ગળતી રાતે ૩ થી ૪ ના ગાળામાં ભવ્ય દશ્ય સ્વપ્નાવસ્થામાં જોયું. - શ્રી મગનભાઈએ દશ્ય જોયું કે –“હેમચંદ કો'ક જગ્યાએ ગારામાં ફસાયેલ–તે મગનભાઈએ બીજા બે-ત્રણ જણાની મદદથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો. લગભગ બહાર નીકળી પણ ગયે. એટલામાં ૬-૭ જણાએ ધસીને ફરી હેમચંદને ગારામાં નાખ્યો. હેમચંદ બેભાન થઈ ગયે, મગનભાઈએ અને બીજી ત્રણ વ્યક્તિઓએ નિરાશ ભાવ વ્યક્ત કર્યો. ત્યાં અચાનક ચમત્કારિક રીતે કે'ક દિવ્ય શક્તિનો સંચાર બળે જાણે હેમચંદમાં અપૂર્વ સ્ફત્તિ આવી કે ગારામાંથી પથારીની જેમ બેઠો થઈ ગારામાં પટકનારા વિરોધીઓની સામી દિશાએ દોડતે રવાના થઈ ગયે.” ૫. ચરિત્રનાયકશ્રીએ તંદ્રાવસ્થામાં સ્વમ જેયું કે—“ફૂલની માળા લઈને કો'ક દેવકન્યા ઉભી છે! પૂ. પિતાજીના ઈશારાથી પિતે ડેક નમાવી કે પેલી કન્યાએ વરમાળા પહેરાવી પણ કો’ક ૪-૫ જણાએ આવી તે માળા ઝુંટવી લીધી, પણ થોડીવારે પૂ. ચરિત્રનાયકશ્રીએ આકાશમાર્ગે આવેલ એક પોથીને હાથમાં લઈ પૂ. પિતાજીના ઈશારાથી દેવકન્યા પાસે રહેલ બીજી પુષ્પમાળા સ્વયં માંગીને પહેરી લીધી. અને આનંદ-વિભેર બની આકાશમાર્ગેથી આવેલ પિથીને વાંદી રહ્યા. થડીવારે જાગૃત થયા, પૂ. પિતાજી પાસે આવી વંદના કરી ચરણસ્પર્શ કરી સ્વપ્નની વાત કરી. પિતાજીએ પણ પોતાના દશ્યની વાત કરી. શ્રી મગનભાઈએ તારણ એમ કાવ્યું કે—“હેમચંદ ચારિત્રના પંથે જશે જરૂર! પણ એક વાર તેમાં નાકામયાબ નિવડશે, છેવટે મહાન શાસન-પ્રભાવક થશે” આ વાત સાંભળી પૂ. ચરિત્રનાયકશ્રીએ ઉત્તરાયણના છેડે શુકનની ગાંઠ બાંધી. (1]ીમો ખીહારીક Page #260 -------------------------------------------------------------------------- ________________ પછી બંને પિતાપુત્રે રાઈ–પ્રતિક્રમણ કરી અષ્ટપ્રકારી પૂજા-સ્નાત્ર પૂજા આદિ જિનભક્તિ કરી ઓળીનું પારણું સુખરૂપે કર્યું. આસો વદ ૩ લગભગ બેટાદથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મગનભાઈએ ઓળી દરમ્યાન લખેલ પત્રને જવાબ આવ્યું કે “તમે એક વાર યોગ્ય અવસરે રૂબરૂ મળી જાઓ તે ઠીક.” ભાવતું'તું ને વૈદે કીધું ” ની જેમ શ્રી મગનભાઈ દિવાળી ટાણું નજીક છતાં અઠવાડિયું પૂ. ગુરૂદેવશ્રીના ચરણોમાં રહી આવવાના ઈરાદે આસો વદ-૫ રવાના થઈ વદ-૭ બપોરે બોટાદ પહોંચ્યા. પૂજ્યશ્રીએ મગનભાઈની ધાર્મિક-વૃત્તિના બહુમાન સાથે ધાર્મિક-આવકાર આપે. * પૂજા આદિ પત્યા પછી બપોરે મગનભાઈએ પૂજ્યશ્રી પાસે હૈયું ઠાલવ્યું અને હેમચંદે એક દ્રવ્ય એક ધાન્યથી અલૂણ આંબિલની ઓળી નવપદજીની કરી. પરિણામે પૂનમ રાત્રે તેની બાના પરિણામ કૂણ થયાની વાત બધી જણાવી. પછી પૂનમ રાત્રે પિતાને અને હેમચંદને આવેલ સ્વપ્નની વાત કરી. પૂજ્યશ્રીએ આ બધું સાંભળી શાસઘાતના સૂર્યોદયની પ્રાથમિક-ભૂમિકાના આમાં દર્શન થયાં હઈ શુકનની ગાંઠ બાંધી. હવે હેમચંદમાં રહેલ ઉદાત્ત આત્મબળ અપૂર્વ રીતે શાસન-પ્રભાવના અને કલ્યાણના પથે અવશ્ય વિકસ્વર બનશે જ! એમ ધારણ દઢ કરી. એવી પ્રતીતિ થતાં મગનભાઈને પૂજ્યશ્રીએ હાર્દિક અભિનંદન આપ્યા. મગનભાઈએ પૂજ્યશ્રીને વિનવ્યા કે “હવે કૃપા કરે આપ! તે બાજુ પધારે ને અમારા બેનો ઉદ્ધાર કરે !” “આ સંસારના કીચડમાં કયાં સુધી અમે રીબાઇશું ! આપ જેવા મહાધુરંધર ગુરૂ મહારાજ છતાં–ખૂબ જ ગંભીરપણે મારી આજીજીભરી વિનંતિ પર જરા ધ્યાન આપે !” Page #261 -------------------------------------------------------------------------- ________________ ôTec પૂજ્યશ્રીએ જણાવ્યુ` કે–“મારી પેટની તકલીફે હવે માઝા મુકી છે. લાંબે વિહાર હવે શકય નથી.’” “ હજી અહીંના દેવદ્રવ્ય આદિના વહીવટીતંત્રની ચેાખ્ખાઈ માટે પન્નુસણમાં ખૂબ કહેવાયેલ છે. શ્રીસ'ઘ ના પાંચ આગેવાનને ઘીની અગડ આપી છે. સાથે મારે પણ ત્યાં સુધી અહીં રહેવુ પડે તેમ છે.” “ચામાસા પછી આ હિસાબી કામ અંગે એ’ક મહિના કદાચ રહેવું પડે તેમ છે. તેથી મારા આવવાની વાતને બહુ વિચાર ન કરતાં તમે મહાભાગ્યશાળી છે કે આવા મહાભાગ્યશાળી સ'સ્કારી પુત્રના તમે પિતા છે! તમે હવે જરા માનસિક-ધીરતા કેળવા! મેાહના પડલતળે અજ્ઞાનીઓની ઘડાતી યાજનાઓના હવે ભાંગીને ભૂકો જ થવાને.” “ તમે હિંંમત કરી શાસનના ચરણે જવા ખૂબ જ પ્રયત્નશીલ બને !' શ્રી મગનભાઈ એ કહયુ કે“ સાહેબ ! આપની વાત અક્ષરશઃ સાચી છે. !' “ આ સ્વપ્ન અને શ્ય જોયા પછી મને પણ એમ લાગે છે કે–ભાવી શુભ સ`કેત છે! મારે અને હેમચને આત્મિક શ્રેય સાધવાની તક આવી લાગી છે.” 66 પણ સાહેબ! મારી પથારા હજી ઘણા પથરાયેલ છે, તે સ`કેલતાં એવષ થાય તેમ છે.” “ તેમજ હેમચંદની બાના માનસ પર પતિ અને પુત્ર એના વિરહની વ્યથા આખરે તેના માનસને વધુ ખળભળાવી મૂકે, માટે જરા કળથી કામ લેવું જરૂરી છે, હેમચ ંદને હવે સંસાર કારાવાસથી વધુ ભયંકર ભાસ્ય છે. તેથી યાગ્ય-ઉપાયથી હેમચંદને આપના ચરણે ધરી દેવા ભાવના છે.” “ પછી યાગ્ય સમયે હું પણુ સંસારની માયા સંકેલી તુ` શાસનના ખાળે આવી જવા માંગુ છુ” પૂજયશ્રીએ મગનભાઇની વાત વ્યવહારૂ અને સંગત લાગવાથી તે રીતે કરવા પ્રેરણા આપી. પછી મગનભાઇ ખીજી તાત્ત્વિક-વાતા કરી એ દિવસ રહી આસા વદ-૯ ખપેરે નિકળી વદ-૧ સાંજે કપડવ' પાછા આવી ગયા. DIK5à ૧૫૮ ક Page #262 -------------------------------------------------------------------------- ________________ Deva પૂ. ચરિત્રનાયકશ્રીએ ઉમગભેર પિતાજીની એકાંતમાં મુલાકાત લીધી કે—“સંયમી જીવનના રસ્તા પૂ. ગુરૂદેવે શે! ખતાબ્યા ? ” ઉમંગપૂર્ણાંક બધી વાત સાંભળી. . '' પૂ. ગુરૂદેવ અને પિતાજી પેાતાને ટૂંક સમયમાં ચારિત્રના પંથે મુસાફર બનાવવા પ્રયત્નશીલ છે, એ જાણી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂમ ઉત્સાહી બન્યા. પૂ. ચરિત્રનાયકશ્રીને કા. સુદમાં પેટના દુખાવા શરૂ થયેા. જેની ચિકિત્સા ખૂબ કરાવી છતાં માગ. સુદ-૩ સુધી ઠેકાણું ન પડયું. તે દે` ઉપાડો લીધા. તાવ અવારનવાર આવવા લાગ્યા. મગનભાઇએ સ`તિકર' ને ત્રિકાળ ત્રણવાર ગણી મંત્રેલ પાણીના પ્રયાગ માગ. સુ. ૫થી શરૂ કર્યાં. પિરણામે માગ. સુ. ૮ સથા રોગમુક્ત થયેલ પૂ. ચરિત્રનાયકશ્રીએ માગ. સુ. ૧૧ ને મૌન ઉપવાસ સાથે પૌષધ કર્યાં. આ દરમ્યાન ખાટાદથી પૂજ્યશ્રીના ચારિત્રના ભાવ-પરિણામને વધારવા સૂચવાયેલ અધ્યાત્મ કલ્પદ્રુમના ખીજા, પાંચમાં, આઠમા અને નવમા અધિકારનું તથા યોગશાસ્ત્રના ૧ થી ૪ પ્રકાશનુ` તથા શ્રી વીતરાગ સ્તોત્રનું વાંચન પૂ. પિતાશ્રી પાસે ચરિત્રનાયકશ્રીએ માગ. સુ. ૩થી શરૂ કરેલ. તેના વાંચનના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીની વિચારધારા અપૂર્વ વીયે†લ્લાસથી રગાવા માંડી. પેા. સુ. ૧૦ રાત્રે પૂ. પિતાશ્રીના ચરણેામાં માથું મૂકી સંસાર–વાસનાના દુઃખનું નિવેદન અંતરના કરૂણ ડુસકાંએ અને ચેાધાર આંસુથી વ્યક્ત કર્યુ. મગનભાઈ એ પુત્રની ચારિત્ર અંગેની સંવેગ-ભરી ઉત્કટ ભાવના નિહાળી અંતરથી ખૂબ પ્રમુદિત બની આશ્વાસન આપી કત્તવ્ય-નિર્દેશ કર્યાં કે—“ભાઈ! હવે તે તું ઉંમરલાયક થઈ ગયા છે સ’સારી-જના તને હવે સ'સારના અંધનમાં જકડી રાખી શકતા નથી.” 66 તારા હૈયાના વિકટ વૈરાગ્યને રહેણી-કરણી દ્વારા પિંજરામાં પૂરાયેલ પ’ખીની પાંખાના તડફડાટની જેમ વ્યક્ત થવા દે. સ`સારી માણસા મેહાધીન છે, તેમાં સમજશક્તિ અલ્પ હાય છે. માટે ધીરતાપૂર્વક આપણા ઉદાત્ત-વિચારાને બ્યના માધ્યમથી વ્યક્ત થવા દે,” ૧૫૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ BusinEURS ઃઃ થાડુ ડોળાણુ ભલે થાય ! પણ વલાણું થયા વિના માખણ ન નિકળે.” “ હું અંદરથી તારા પડખે છું, પણ વ્યવહારૂનીતિ પ્રમાણે બહારથી તારી વાતાના વિરાધ દર્શાવી સરવાળે તારા માર્ગોને સરળ અનાવવા માટેની ચાણકય–નીતિના ઉપયોગન— છૂટકે હવે વધુ–પ્રમાણમાં કરવા પડશે.” 66 પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે- · પૂ. પિતાજી! આપ ફરમાવા તે રીતે હું મારા જીવનને વાળું! શું શું મારે કરવુ. જોઈએ ?” મગનભાઈ એ કહ્યું કે—“ વત્સ ! પ્રથમ તે તારી બા પાસે આસે સુ. પુનમની રાતની વાત યાદ કરાવી આજીજીપૂર્વક સંયમપંથે જવાની અનુમતિ માંગવી.” “ વળી પ્રભુ-પૂજામાં ખૂબ ધીરતાપૂર્વક ત્રણ-ચાર કલાક ગાળવા.” “ ખપેારે ત્રણ-ચાર સામાયિક ઉપાશ્રયે જઈ કરવાં.’’ “ જમવા વગેરેમાં સ્વાદેન્દ્રિયના વિજય કરી બધુ ભેગુ કરી જમવુ. સારી ચીજોના સ્વેચ્છાએ ત્યાગ કરવા.’— — આદિ માહ્ય-આચારાથી તારા હૈયામાં રહેલ વૈરાગ્યને બહાર પ્રકટવા દે? જેથી મેાહાકુલ સ’સારી–જીવાને તારી સંયમ લેવાની વૃત્તિને પરિચય મળે !”— —આદિ વાતથી મગનભાઈ એ પૂ. ચરિત્રનાયકશ્રીના ગુંચવણભર્યાં માનસને વ્યવસ્થિત રીતે શાંત કર્યું. પૂજ્યશ્રીના પત્રા પણ અવારનવાર આવતા, જેમાં વિવિધ ધમેર્યુંલ્લાસભરી પ્રેરણાએ આવતી. એકાદવાર એવુ` ગર્ભિત સૂચન પણ હતું કે, “ તારા પિતાજીની સ’મતિ લઈ જરા હિંમત દાખવી સાહસ કરવાની જરૂર છે. ” “ નહીં તે। સ’સારી જીવા કદી સ્વેચ્છાએ સયમપંથે જવાની અનુમતિ આપે તે સંભવિત નથી. ,, આ "" “માટે તારા પિતાજી કહે તેમ જરા ઝુકાવી દેવાની જરૂર છે. ૩] મા ૧૬૦ ધા ૨૪ ક Page #264 -------------------------------------------------------------------------- ________________ “વિના સહસં = સિદ્ધિઃ” જોખમ ઉઠાવનારો જ સમૃદ્ધિ મેળવી શકે” આદિ કહેવતની જેમ જીવનમાં “વા ટોન વારી વો તો છે મને” “ હિંમત ન તો ન તુ ” આદિ લૌકિક સૂક્તિ એના આધારે સાત્વિક–પુરૂષાર્થ પૂર્વક સંયમ–પંથે ઝુકાવી દેવા પિતાજીની સંમતિ મુજબ ગ્ય કરશે.” –આદિ અવારનવાર ધર્મપ્રેરક અનેક વિચારો મળવાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. પિતાજી આગળ માહ સુ-૫ રાત્રે અજ્ઞાત રીતે અહીંથી છટકીને પૂજ્યશ્રી પાસે પહોંચી જઈ સંયમ લઈ શકાય કે કેમ! તે અંગે પોતાની ધીરતાભરી વાત રજૂ કરી. મગનભાઈએ સંયમત્સુક બનેલ કુલદીપક પુત્રની ઉદાત્ત-મભાવનાથી ખૂબ જ આહૂલાદિત બની પૂ. ચરિત્ર-નાયકશ્રીને છાતી સરસા ચાંપી માથા અને પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવવા પૂર્વક હર્ષાવેશના આંસુ સાથે કહ્યું કે . “બેટા ! ખરેખર હું આટલી મોટી વયે પણ આ ઉલ્લાસ મેળવી શકતા નથી ! ધન્ય છે તારા પુણ્યવાન આત્માને ! વિકટ પરિસ્થિતિમાં અનિષ્ટ પરિણામની સામે ઝઝુમવાની તત્પરતા સાથે નાની વયમાં પણ પ્રભુ-શાસનના સંયમને પામવાની આવી તારી દઢ તમને નિહાળી ગજગજ હૈયું મારું ઉછળે છે ! “વાહ કુળદીપક ! વાહ! તારી ભાવનાને હૈયાના ઉંડાણથી આવકારું છું.” બેટા! ગુંચવાયેલ કોકડું ઉકેલવા જતાં વધુ ગુંચવાય છે, ત્યાં તે કાતર મુક્ય જ છુટક ! તારી ઉચ્ચકક્ષાની ભાવનાને મારે સક્રિય સંપૂર્ણ ટેકે છે.” “તારી આ જાતની તત્પરતા નિહાળવાની શુભ ઘડીની રાહ કયારને જોઈ રહ્યો હતે ! આજ મારા પુણ્યના ઉદયે તારી આવી તત્પરતા નિહાળી હું ખરેખર કૃતાર્થ બને છું.” બેટા! હવે તું નિશ્ચિત રહે! આ અંગે મધ્યમમાર્ગે ઉચિત-સાહસ દ્વારા જલ્દી સિદ્ધિ થાય તેવી ગોઠવણ કરું છું.” જેથી ટૂંક સમયમાં તું સંસારના બંધનથી મુક્ત થઈ શકીશ.” આ પ્રમાણે માહ સુ. ૫ ની રાત્રિ પૂ. ચરિત્રનાયકશ્રી માટે ખૂબ જ યાદગાર યશસ્વી અને પવિત્ર નિવડી. AN DOC Page #265 -------------------------------------------------------------------------- ________________ SHUVDUTEURS ખૂબ આનંદભેર સર્વવિરતિના પંથે જવાના ઉદાત્ત અરમાનના મીઠાં-મધુર સેલાં નિહાલતા પૂ. ચરિત્રનાયકશ્રી સંથારા-પિરસી દ્વારા આત્મશુદ્ધિનું બધુ બળ મેળવી શયનખંડમાં ગયા. મગનભાઈને પૂ. ચરિત્રનાયકશ્રીના ગયા પછી વિચારોનું તુમુલ બંધ ચાલવું. ઘરમાંથી શ્રાવિકાનું વલણ આસો સુદ પૂનમથી નરમ થયેલું છતાં હેમચંદે ૮-૧૦ દિવસ પૂર્વે જ્યારે આ સુ. ૧૫ ની વાતની યાદ દેવડાવી સંયમપંથે જવા માટેની સંમતિની વાત કરેલ ત્યારે ગાઢ સંચિત મેહના રે વાઘણની જેમ છંછેડાઈને શ્રાવિકાએ પૂ. ચરિત્ર નાયકશ્રીને દબડાવેલા અને વાતાવરણમાં ભારે કલુષિતતાનું ડેબાણ આખા કુટુંબમાં ફેલાયેલ. તે બધું વિચારતાં મગનભાઈ ભારે વ્યથિત બન્યા. પિતાની સ્થિતિ “સૂડી વચ્ચે સેપારીની જેમ નાજુક બની રહી. એક બાજુ નદી બીજી બાજુ વાઘની જેમ મગનભાઈ રાત્રે શાંતિથી ઉંઘવાના બદલે પ્રશસ્ત વિચાર-ધારામાં ચઢી ગયા. એક તે શ્રાવક તરીકે પિતા તરીકેની પવિત્ર ફરજ. બીજી બાજુ પુત્રની દીક્ષાની ખુલ્લી હિમાયત કરવામાં પુત્રની દીક્ષાનાં દ્વાર સદાના માટે ભીડાઈ જવાને ડર તથા અધુરામાં પુરૂં શ્રાવિકાએ પુત્ર-વધુને હાથ પર લઈ તેના માતા-પિતા કે જેઓએ પૂ. ચરિત્રનાયકના કુળની અપેક્ષાએ ધાર્મિક-સંસકારોની દષ્ટિએ ખૂબ જ પછાત હેઈ ઉશ્કેરણી કરી માર્ગને વધુ વિષમ બનાવેલ. આ બધી ગડમથલમાં રાત્રે ૧ વાગે દેવગુરૂનું શરણું લઈ મગનભાઈ એ ઘીને દીવે કરી કેશરીયાજીના ફેટા સમક્ષ ત્રણ બાંધી માળા ગણી આર્તભાવે શાસનદેવને પ્રાર્થના કરી કે–“મારા કુલદીપકની દીક્ષા નિર્વિદને થઈ જાઓ.” આંખ મીંચીને મગનભાઈએ હાર્દિક કામના વ્યક્ત કરી. ડીવારે સામે તેજવલ દેખાયું, જેમાં તેજસ્વી અક્ષરાએ “હિંમત કર! સફળતા મળશે.”નું લખાણ વાંચી હૈયામાં ખૂબ આનંદ થયે. ત્રણ વાગે મગનભાઈ આનંદપૂર્ણ સ્થિતિમાં સૂઈ ગયા. HO** GOO6 Page #266 -------------------------------------------------------------------------- ________________ શિo 1 Web Wee) સવારે પિતાના પરમ-ધમમિત્ર શ્રી શંકરલાલ વીરચંદભાઈને ઘરે બોલાવી ૭ થી ૯ના ગાળામાં ખૂબ ગંભીર વિચારણા કરી. જેનું તારવણ પત્રરૂપે લખી બોટાદ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને વિગતથી પત્ર લખે. જેને ભાવાર્થ ટૂંકમાં એ હતું કે_બહેમચંદને ગમે તેમ કરી આપની પાસે મોકલું તેને તુર્ત આપ દીક્ષા આપવા મહેરબાની કરે.” આદિ. માહ સુ. ૧૦ લગભગ પૂજ્યશ્રીએ ગર્ભિત સંમતિ છતાં હેમચંદની ખરેખર તૈયારી કેવી છે? તેની બાનું વલણ કેવું છે? આદિ પરિસ્થિતિને ખ્યાલ પૂછા. મગનભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીના મનની સ્થિતિને ખ્યાલ તેની જ પાસે પત્ર લખાવી પૂજ્યશ્રીને જણાવ્યું. બીજા સગા-સંબંધીઓની વાતમાં ખાસ તથ્ય નથી. માત્ર હેમચંદના શ્વસુરપક્ષવાળાને થડે ભય છે. પણ આપ સમર્થ–ગીતાર્થ જ્ઞાની છે! શાસનના પુણ્ય વધે નહીં આવે ” એમ મગનભાઈએ પૂજ્યશ્રીને પત્રથી જણવેલ. માહ વદ-૫ લગભગ પૂજ્યશ્રીને પૂર્ણ સંમતિ-દર્શક પત્ર આવી ગયે કે—“હેમચંદને અહીં એકલો ! યોગ્ય રીતે કામ પતી જશે.” આ પત્રથી મગનભાઈ ખૂબ પ્રસન્ન થયા. ધર્મમિત્ર શ્રી શંકરભાઈ વીરચંદ સાથે કલાક સુધી મંત્રણ કરી. . પૂ. ચરિત્રનાયકશ્રી પણ ખૂબ આનંદોલ્લાસથી ભરપૂર બન્યા કે, હવે સંસારના કેદખાનાથી છૂટવા મળશે. તેઓ પણ પિતાની બુદ્ધિ પ્રમાણે કલ્પનાના અશ્વ પર બેસી વિચાર-ચંક્રમણિકા કરતા રહ્યા. છેવટે માહે વદ-૮ ના રોજ પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂજ્યશ્રીને લીંબડી પત્ર લખી પિતાનો છેલ્લે નિર્ધાર વ્યક્ત કર્યો. શ્રી મગનભાઈએ પણ શંકરભાઈની ધર્મ સનેહ ભરી દોરવણીના આધારે બધું વ્યવસ્થિત ગોઠવી ૫. ચરિત્રનાયકશ્રીને વદ ૧૩ ના મંગળ મુહૂર્ત બધી વાત કરી-વદ ૧૪ના પૌષધમાં આખી ચેજના સ્પષ્ટ રીતે સમજાવી. જીultipl" ૧૬૩ ર ચરિત્ર Page #267 -------------------------------------------------------------------------- ________________ *GuvñVEICQS ક - જે સાંભળી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ આનંદોલ્લાસથી પૂ. પિતાજીના ચરણોમાં માથું નમાવી પિતાજી ઉપરાંત ધર્મનાયક તરીકે પિતાને સંસારથી છેડાવનાર તરીકે ખૂબ ખૂબ કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કર્યો. ફા.સુ. ૧ રાત્રે બધી યોજના સાગપાંગ પાર ઉતરે એવી ગોઠવણી પૂ. ચરિત્રનાયકશ્રીએ કરી, બેસતા મહિને પૂ. પિતાજી સાથે શ્રી ચિંતામણિદાદાના દહેરે ઠાઠથી સ્નાત્ર ભણાવી શાંતિકળશ કરી તેની સામે ઘીના દીવા સાથે નવમરણ ગણી તે પાણી માથે અને છાતીએ લગાડી સંયમની નિવિન પ્રાપ્તિ થાઓ તે શુભ સંકલ્પ કર્યો. પછી શ્રી અજિતનાથ પ્રભુના દહેરે સ્નાત્ર ભણાવી વિવિધ પુરુષોની અંગરચના કરાવી. શ્રી વાસુપૂજ્ય સ્વામીના પૈતૃક-દહેરે ૧૦૮ ગુલાબના પુષોને શ્રી નવકાર ગણવા સાથે પ્રભુજીને ચઢાવી ભાવ-ભક્તિ સાથે ચૈત્યવંદન કરી “ડે ી નમો વારિત્તસ્સ ” ની ૨૦ માળા પૂ. ચરિત્રનાયકશ્રીએ ગણું. ઘરે આવી ધાર્મિક–કિયાની ઓરડીમાં જઈ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના ચિત્રને વંદના કરી તેમની સમક્ષ ૭ નવકાર ગણી નિર્વિધને આપના ચરણમાં પહોંચાય તેવા ભાવથી વાસક્ષેપ પૂ. પિતાજી પાસે નંખાવ્યું. પછી સામાયિક કર્યું. જેમાં ૭૦ લેગસને ને ૧૭ લેગસ્સને અને ૧૮ લેગસને કાઉસગ્ન કર્યો. પછી ૧ બાંધી માળા ગણે આંબિલ કર્યું. બપોરે ૩ થી ૪ માં પૂ. પિતાજી પાસેથી સંયમપંથે વિચરવા અંગેની યોગ્ય હિતશિક્ષા મેળવી જીવનને ધન્ય બનાવ્યું. સાંજનું પ્રતિક્રમણ પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. પિતાજી અને પિતાના મહાન ધર્મોપકારી શંકરભાઈની નિશ્રાએ ભાલ્લાસ સાથે કર્યું. પ્રતિક્રમણ પછી મગનભાઈને શંકરભાઈની વાત વિચારણા દરમ્યાન પિતાના પ્રતિ બંને વડિલેને કેટલે આત્મિક સ્નેહ છે? તે અંગે બંને વડિલેને મને મન ખૂબ આદરભાવ કેળવી પૂર્વ-નિયોજિત યોજના મુજબ ૯ વાગે પૂ. ચરિત્રનાયકશ્રીને પિતાજીએ સૂઈ જવા સૂચવ્યું. ' Page #268 -------------------------------------------------------------------------- ________________ @c07/20 પૂ. ચરિત્રનાયકશ્રીને સયમના મનેારથાની વણઝારમાં ઊ'ધ ન આવી, ઘેાડી તંદ્રા જેવુ... લાગ્યું. જેમાં પેાતે કયાંક ઊંચા ગિરિશિખરા પર એક ભાઈની સહાયતાથી ચઢી રહ્યાના ભાસ થયા. અગ્યાર વાગ્યા એટલે પિતાજીની સૂચના મુજબ હાથ-પગ ધેાઈ શુદ્ધ-વસ્ત્ર પહેરી ધાર્મિક ઓરડીમાં આવી પિતાજીના મુખથી શ્રી ગૌતમસ્વામીજીનુ' અષ્ટક માંગલિક રૂપે સાંભળ્યુ, પછી ઘીના દીવા કરી ૨૭ નવકાર અને ૨૭ ઉવસગ્ગહર' ગણ્યા, ઉંચે શ્વાસે ૭ નવકાર ગણી પિતાજીના ચરણે હાથ મુકી ભાવ-વાત્સલ્યભરી આશિષ મેળવી તે દિવસે મંગળવાર હાઈ ચેાથા લાભ ચેાઘડિયે ૧૧-૩૭ મિનિટે પિતાજીના વરદ હાથ માથે મુકાવી ઘરેથી રવાના થઈ શ'કરભાઈ વીરચ'દના ઘરે પહોંચ્યા. શકરભાઈ પણ માહના તાકાનમાંથી એક જીવને છેડાવવાના પવિત્ર કાર્યોમાં વિઘ્ન ન આવે તે માટે ઘીના દીવા કરી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ નવસ્મરણ અને પાંચપદની અનાનુપૂર્વી (૭ વાર ગણી) ભાવમ`ગળની અના કરી તૈયાર થયા હતા. પૂ. ચરિત્રનાયકશ્રી તેમના ઘરે આવ્યા એટલે તેમને પોતાના ધાર્મિક-ઓરડામાં જરા વાર બેસાડી પેાતે પ્રવાસની તૈયારી કરી જાણકારે આપેલ મુહૂત પ્રમાણે ઉપડત-શ્વાસે ૧૨-૨૩ મિનિટે સયમ અંગેની મ'ગળ-યાત્રાના પ્રવાસની શુભ શરૂઆત કરી. દલાલવાડાના દરવાજામાં ઉભા રહી સર્વ કાર્યમાં શુકનવંતા ગણાતા શેઠ મીઠાભાઈ ગુલાલચ'દનું નામ તેમના ઉપાશ્રયના નિમિત્તે મરી છ નવકાર ગણી રવાના થયા. ગાયના શુકન લઈ શ્રી ચિ'તામણીદાદાના દહેરાસર શ્યાગળ સયમની નિવિઘ્ન પ્રાપ્તિ થવાના શુભ આશયથી પૂ. ચરિત્રનાયકશ્રી પાસે છ નત્રકાર ૩ ઉવસગ્ગહર' ગણાવી કડીયા-મસ્જિદ થઈ પશ્ચિમ સન્મુખ ગલીએ ચાલ્યા. આખા કપડવંજમાં મધ્ય-રાત્રિના સાંપા પડેલ, દૂર-સુદૂરથી ાન મારતા હું જાગતા રે'જો ’ના અવાજો, ગળાના ઊંચા ખાંખાતા, તથા રક્ષા-ડના ઢમકારા અને કયારેક કૂતરા એના ભસવાના વિચિત્ર અવાજો વાતાવરણની નીરવતાને ભેદતા હતા. આ રીતે અમદાવાદ જવાના ઈરાદે કપડવંજ શહેરની આસપાસના પાકી કીલેખધ કાટના નદી દરવાજા તરફ શંકરભાઇની હૂંફ્ તળે પૂજય ચરિત્રનાયકશ્રી શ્રીમા પણુ મક્કમ પગલે વધી રહ્યા. AAAA રિ Page #269 -------------------------------------------------------------------------- ________________ કુદરત જોઈ રહી હતી કે સમસ્ત સંસારને ભવસમુદ્રથી પાર ઉતારવાની શક્તિ ધરાવનાર જિનશાસનને એક મહારથી સૈનિક બનવાની ગ્યતાવાળો પુણ્યશાળી જીવ સગવશ અંધારપછેડાને લાભ લઈ હિંમતભેર ધનસમૃદ્ધિ, સ્ત્રી, માતા, પિતા આદિ કુંટુબની બળી જંજાળને કપડા પર વળગેલા તણખલાની જેમ ખંખેરી દઈ ત્યાગ-વૈરાગ્યના પંથે સંયમના ઉચ્ચતમ શિખરો સર કરવા જઈ રહ્યો છે. ડીવારે નદી દરવાજા નજીક પહોંચ્યા, પણ તેતીંગ દરવાજા બંધ હતા. ચેકીદાર એક બાજુ બંદૂકને ઉભી કરી બેઠો બેઠો તંદ્રાવશ ઝોલાં ખાતે હતે. કાયદા-કાનૂનની રીત રસમ પ્રમાણે રાત્રે બંધ થયેલ નગરકોટના દરવાજા ઉચ્ચ-અધિકારીની ખાસ મંજૂરી વિના ઉઘડવાની શક્યતા ન હોઈ “સમય વર્તે સાવધાન” ની નીતિ અપનાવી શંકરભાઈ કોટના દરવાજાની ડાબી તરફ ગંદા પાણીના પ્રવાહને વહી જવા માટે બનાવેલ મોટા નાળા તરફ વળ્યા, જેમાં ભૂંગળાં ગોઠવેલ અને આસપાસ ઝાડીઝાંખરાં કચરે અને અપાર દુર્ગધ ભરેલ તેમાં થઈને શહેર બહાર જવાના ઉપાય સિવાય અંધારી રાતે બહાર જવાય તેમ ન હોઈ શંકરભાઈ એ પૂ ચરિત્રનાયકશ્રીને કાનમાં કહ્યું “ભાઈ ! વાત આ રીતની છે! છે હિમ્મત! દુર્ગધને સહન કરવાની, ગંદકી, કીચડ અને ઝાંખરામાંથી હિમ્મતભેર પસાર થવાની તૈયારી છે ને?” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે- “આ સંસારના ભયંકર કારાવાસમાંથી છૂટવા માટે તમે સાક્ષાત્ નરકાવાસમાંથી પસાર થવાનું કહે તેય મને મંજુર છે! તમારા જેવા મારા ભવભવના ઉપકારી કેણ મળે? કે મને આ રીતે આ સંસારના કેદખાનાથી છોડાવવા આટલી ઉમંગભેર સહાય આપે. ” “માટે કાકા! આપ આગળ અને હું પાછળ! મારી ચિંતા ન કરે. આપને મારી ખાતર છેડી દુર્ગધ સહન કરવા આદિની તકલીફ ભોગવવી પડશે, તે બદલ હું આપને એ શિંગણ બની રહ્યો છું.” શંકરભાઈ બોલ્યા કે–“બેટા હેમુ! તું આ શું છે ? મારે ઘેળા થવા આવ્યા તેય હજી આ વિષ્ટા ચુંથવાની પ્રક્રિયા છોડાતી નથી. તું હજી દૂધ-મુંહ ગણાય! જુવાનીના દર પણ હજી ફૂટયા નથી, ત્યાં આવી ધીરતા અને ગજબની હિમ્મત કેળવી પ્રભુશાસનના સંયમ 3 Page #270 -------------------------------------------------------------------------- ________________ 20742 પથે જવા તમન્નાભેર જઈ રહ્યો છે, તારા આ દિવ્ય પુરુષાર્થ આગળ માથું અદ્ભુત ગુણાનુરાગથી ઝુકી જાય છે. 7, પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે- “ એ બધા પ્રતાપ જિનશાસનને, દેવગુરૂના અને મારા પરમેાપકારી અને પૂ. પિતાશ્રીના અને તમારા જેવા ધબંધુના આ સાંભળી નાની વયે પણ અજખ પ્રૌઢ-વિવેક બુદ્ધિવાળા પૂ. ચરિત્રનાયકશ્રીને શંકરભાઈ હૈયાથી ખિરદાવી રહ્યા. પછી વદ પક્ષના ઝાંખા ચદ્રના અજવાળે રસ્તે ખરાખર કંઈ ન સૂઝે, મીણમત્તી અને દીવાસળીની પેટી શ'કરભાઇએ અગમચેતીથી સાથે લીધેલ, તેથી મીણબત્તી વારવાર પ્રકટાવી પૂ. ચરિત્રનાયકશ્રીના હાથ પકડી ધીમે ધીમે નાળામાં ઉતર્યાં. તેમાં ૮-૧૦ દિ' પૂર્વે થયેલ માવઠાના હિસાબે ગારા કાંજી એવા જામેલા કે ઉપરથી કંઈ સમજ ન પડે અને પગ મૂકતાં જ અંદર ગરક, શંકરભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી અને પરસ્પર એકબીજાના પૂરક મની નાળાના સાંકડા ભાગને સ'કાચી કયાંક બેઠાબેઠા પસાર થઇ કયાંક ઉપર માથામાં વાગે, કયાંક કાંટાઓના ઝાંખરાથી શરીરે-કપડે ઉઝરડા થાય, પણ પૂ. ચરિત્રનાયકશ્રી-સંયમ મેળવવા કેટલા કિઠન છે ? પૂર્વની પુણ્યાર્કની કચાશથી સંયમ અડે કેવા આડ અંતરાયે—વિઘ્ન હાય છે ? તે હઠાવવા દિવ્ય-પુરૂષાની કેટલી જરૂર છે? આદિ વિચારતાં અર્ધા કલાકે લગભગ નાળાની બહાર આવી લાગ્યા, વચ્ચે થાડુ' ગંદું પાણી જેમ તેમ પસાર કરી આડ રસ્તે થઈ મહેાર નદીના કાળમીંઢ પત્થરો અંધારી રાત્રે કૂદી પાસેની ભેખડને પકડી ધીમે ધીમે ઉપર ચઢી નદી-દરવાજાની બહાર અમદાવાદ તરફ જતા ધોરી માર્ગ ઉપર પહેાંચી ગયા. શંકરભાઇએ સીસેાટી મારી કે જમણેથી સીસોટીના જવાબ મળ્યું. પૂર્વ-નિયાજિત ચેાજના પ્રમાણે શકરભાઇએ ભગાજી નામે સાંઢણીયાળાને સુંદર બેઠકવાળી પવનવેગી સાંઢણી લઈ તૈયાર રાખેલ તે તુર્ત સાંઢણી લઈ હાજર થયા. સાંઢણી નીચે બેઠી કે સવાર આગળ બેઠો. તેની પાછળ પૂ. ચરિત્રનાયકશ્રી ૭ નવકાર ગણી બેઠા એટલે શંકરભાઈ પાતે પણ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાના કાર્યને સુખરૂપ પતાવવાના શુભ આશયથી સત્યને પક્ષે કુદરત પણ અનુરૂપ થઇ રહે છે”ની ધારણા મુજબ પૂ. ચરિત્રનાયકશ્રીની પાછળ સાંઢણીપર બેસી ગયાને તુ સાંઢણીને અમદાવાદ તરફ 綠 ચ: 6 1 G ૧૬૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ SHIZEMRE હંકારવા સવારને સૂચના કરી અને સાંઢણી અંધારામાં પણ સ્વારેની સમયસૂચકતા જાણકારીને વફાદાર હાઈ સડસડાટ આગળ વધી. આંતરસૂબા, અજમાવતકેટ, બહીયલ, રાયપુર થઈ સવારના ૪ વાગે નરોડા પહોંચી ગયા, ત્યાં થડે વિશ્રામ કરી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. મોં-ઝાંખણીયા અજવાળા ટાણે ઠેઠ અમદાવાદની ભાગોળે પહોંચી ગયા. ત્યાં સાંઢણી–સવારને ઠરાવેલ ભાડાની રકમ કરતાં દોઢા પૈસા અને બક્ષીશ સારી આપી કોઈને વાત-જાણકારી ન કરવાની ભલામણ કરી સાંઢણીવાળાને છૂટો કર્યો. શંકરભાઈ ૭ નવકાર અને ત્રણ ઉવસગ્ગહરપૂ. ચરિત્રનાયકશ્રી પાસે ગણાવી સીધા રસ્તે આવી પહોંચ્યા. નિધિન રીતે ધર્મકાર્ય પતે એ શુભ આશયથી શંકરભાઈએ ગમતીપુરમાં ભેંયરામાં બિરાજતા પ્રાચીન શ્રી શામળા પાર્શ્વનાથનાં દર્શન કરવા પૂ. ચરિત્રનાયકશ્રીને લઈને ગયા. ત્યાં હરખભેર ગલી કાઢી રૂપિયે, શ્રીફળ ચઢાવી ૧ રૂપિયે ભંડારમાં નાંખી ભાવોલ્લાસ સાથે ચૈત્યવંદન કર્યું–પૂ. પ્રગટપ્રભાવી. દાદા શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ૭ નવકાર ૧૧ ઉવસગહર પૂ. ચરિત્રનાયકશ્રી પાસે ગણાવી શુભ શુકન લઈ ત્યાંથી નીકળી કાળુપુર દરવાજે આવી પહોંચ્યા. ત્યાં ફરીથી ત્રણ નવકાર અને ૧ ઉવસગ્ગહર ગણાવી ઉપડતા શ્વાસે ત્રણ ડગલાં શ્રી નવકારના પ્રથમ પદના જાપ સાથે ઉપડાવી પૂ. ચરિત્રનાયકશ્રીને સાથે લઈ માંગલિક તરીકે દેવદર્શન-પ્રભુપૂજા-ગુરૂવંદન અને ગુરૂમુખે માંગલિક શ્રવણ કરવાના ઈરાદે સૌ પ્રથમ રીચરેડના શાંતરસભરપૂર શ્રી મહાવીર પ્રભુનાં દર્શન કરી હરખભેર ચૈત્યવંદન કરી સીધા વિદ્યાશાળાએ પૂર્વ-પરિચિત શ્રી નીતિવિજયજી મ. પાસે શંકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને લઈ ગયા. પૂ. ગીતાર્થપ્રવર શ્રી નીતિવિજયજી મ. પૂ. ચરિત્રનાયકશ્રીને શકરભાઈ સાથે અચાનક આવેલ જોઈ પિંજરામાંથી છુટી નીલ-ગગનમાં મુક્ત વિહાર માટે જતા પંખીની કપના મુજબ ૫ ચરિત્રનાયકશ્રીના મુખના હાવભાવથી વાત પામી ગયા. શંકરભાઈ એ ટૂંકમાં બધી વાત કરી, મગનભાઈને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપરને પત્ર બતાવી પૂ. ચરિત્રનાયકશ્રીને વરદ વાસક્ષેપની વાત રજુ કરી. પૂ. શ્રી નીતિવિજયજી મ.એ કહ્યું કે-“હાલ તે નાસ્તા પાણીની વ્યાવહારિક વિધિ પતાવે. પ્રભુપૂજા કરી ૧૨-૨૩ મિનિટે વાસક્ષેપ માટે આવવા ખ્યાલ રાખશે.” M) AB K - Page #272 -------------------------------------------------------------------------- ________________ 00 એટલે શ’કરભાઈ એ પૂ ચરિત્રનાયકશ્રીને પાસેના ભક્તિશાળી શેઠે નાનચંદ છેટુભાઈના ઘરે લઈ જઈ ગ્ય વિધિ પતાવી અષ્ટાપદજીના દહેરે સ્નાત્ર ભણાવી શાંતિકળશના પાણી સામે નવસ્મરણ ગણી તે પાણી પૂ. ચિરત્રનાયકશ્રીની આંખે, મગજ અને છાતીએ લગાડી ત્રણ ખાંધી માળા ગણવા પૂ. ચરિત્રનાયકશ્રીને સૂચછ્યું. પૂ. ચરિત્રનાયકશ્રી પણ પરમસુજ્ઞ સાધર્મિકોત્ત ́સ અને પોતાને ચારિત્રમાના પરમ સહાયી સુશ્રાવક શ્રી શકરભાઈની સૂચનાને શિરોધાય કરી શ્રી નમસ્કાર-મહામ`ત્રના જાપમાં લીન બન્યા. ત્રીજી નવકારવાળી વખતે પ્રભુજીના જમણા નેત્રમાંથી તેજરેખા નિકળી પૂ ચરિત્રનાયકશ્રીના જમણા હાથે સ્પશી પાછી પ્રભુજીના ડાબા નેત્ર તરફ ગઈ. તે તેજરેખાની શીતળતાથી પૂ. ચરિત્રનાયકશ્રી આનંદવિભાર બની પરમાત્મતત્ત્વની દિવ્ય શક્તિને અનુભવ કરી રહ્યા. પછી સંયમ–ગ્રહણનું કાર્ય નિર્વિઘ્ને પતે તે આશયથી આત્મરક્ષા સાથે શ્રી વજ્રપ જરસ્તાવ શ્રી મ`ત્રાધિરાજ સ્તાત્ર, શ્રી ગૌતમસ્વામી સ્તાત્ર અને શ્રી ઋષિમ`ડલ સ્તાત્રને પાઠ કરી બરાબર ૧૨ વાગ્યે વિદ્યાશાળામાં શકરભાઈની સાથે પૂ. ચરિત્રનાયકશ્રી પહેાંચી ગયા. વયેવૃદ્ધ, દી -સંયમપર્યાયી, અનુભવી ગીતા પૂ. મુનિશ્રી નીતિવિજયજી મ એકાંત એરડીમાં શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચિત્ર સમક્ષ વાસક્ષેપના વાટવા લઇ ધ્યાનસ્થ હતા ત્યાં ધીરેથી પૂ. ચરિત્રનાયકશ્રી શ ́કરભાઇની સાથે સ્વસ્થતાપૂર્વક ખેડા. બરાબર ઘડિયાળમાં ૧૨-૩૭ થતાં પૂ. નીતિવિજયજી મ. એ ધ્યાનમાંથી જાગૃત બની પૂ. ચરિત્રનાયકશ્રીને અંદર બોલાવી સાત નવકાર ગણુવા કહી શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના વાસક્ષેપ સાથે વમાન વિદ્યા અને ઋષિમ`ડલ યત્રના વાસક્ષેપને મિશ્ર કરી રા મિનિટ સુધી વાસક્ષેપ કરી બ્રહ્મર'ધ અને તેની પાછળના અજ્ઞાત મસ્તિષ્ક અને મુખ્ય મસ્તિષ્કના કેન્દ્રમાંના માહના સંસ્કારાને નિષ્ક્રિય-નિર્જીવ ખનાવી ઉદાત્ત શક્તિશાળી ચૈતન્યતત્વના વિકાસને અનુકૂળ આત્મ-તત્વની ચેતના શક્તિને જાગૃત કરવાથી પૂ. ચરિત્રનાયકશ્રીને આખા શરીરે 1માંચની અણુઅણુાટી થઇ આવી. પછી શંકરભાઇને પણ અંદર બેાલાવી આવા મહત્ત્વના ભગીરથ કાર્યમાં સહયોગ આપવાના સાહસભર્યાં પુરૂષાર્થ'ની સફળતા મળે તેવા દિવ્ય વાસક્ષેપ દ્વારા આશિષ પાઠવ્યા. પછી પૂ. ચરિત્રનાયકશ્રીના જમણા હાથની અનામિકા અને અંગુષ્ઠને ચક્રબંધ દ્વારા અભિમ`ત્રિત કરી હાર્ટ પર મુકાવી. ત્રણ નવકાર ગણાવ્યા. ૧૬૯ ન ચર વ < Page #273 -------------------------------------------------------------------------- ________________ DuDistEURS શકરભાઈ ને પણ ડાબા હાથની તર્જની અને જમણા હાથની અનામિકા નીચે ડામા અગૂઠા ઉપર જમણા અંગુઠો રખાવી નવપદાવત્તથી અભિમત્રિત કરી–હાર્ટ પાસે સ્થપાવી ૭ નવકાર ગણાવ્યા. પછી બંને જણાએ પૂજ્યશ્રીની સૂચનાથી મહા-માંગલિક શ્રી ગૌતમ સ્વામીજીના પ્રાભાવિક છે અને શ્રી શખેશ્વર પાર્શ્વનાથના છ ંદના પાઠ કર્યાં. પછી ભાજનાદિથી નિવૃત્ત થઈ બપોરે ત્રણ વાગે પૂ. શ્રી નીતિવિજયજી મ. ની ઉપચેગી અનુભવપૂણ હિતશિક્ષા સાંભળી શ`કરભાઈ આગળની યાત્રાની સગવડ માટે બજાર તરફ ગયા. પૂ. ચરિત્રનાયકશ્રીએ સામાયિક લઈ પાંચ ખાંધી માળા શ્રી નવકાર-મહામત્રની ગણી. સાડા પાંચ વાગે લગભગ શકરભાઈ ખજારમાંથી બધી તૈયારી કરીને આવ્યા, પછી જમવાનું પતાવી બુધવારના છેલ્લા લાભ ચોઘડિયામાં અહીથી રવાના થવાની વાત પૂ. શ્રી નીતિવિજયજી મ. દ્વારા જાણી, જ્ઞાનપૂજા કરી, માંગલિક સાંભળી પૂ. ગુરુદેવશ્રીના આશીર્વાદ લઈ શંકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને ઉપડતા સ્વરે શ્રી નવકારના પ્રથમ પદના સાત વાર જાપ કરાવી વિદ્યાશાળાથી વિદાય થયા. શ્રી અષ્ટાપદના દહેરે તથા શ્રી મહાવીર પ્રભુના દહેરે દર્શન કરી, ચૈત્યવંદન કરી, ત્રણ દરવાજે થઈ સાબરમતી નદીના રેતીના પટમાં પૂર્વ સંકેત પ્રમાણે સાંઢણી સવારને ખરાખર ૬-૩૭ મિનિટે મળી, છ નવકાર ગણી ૬-૪૧ ના મગળ મુત્તે ધધુકા નગર તરફ સાંઢણીને વાળવા શકરભાઈ એ સૂચના કરી. સાંઢણી સવાર તેજાજીએ પણ રાજકુવર જેવા દેખાવડા મનમેહક ચહેરાવાળા પૂ. ચરિત્ર. નાયકશ્રીના મુખ પર સયમ પ્રાપ્તિની ઘડીએ નજીક આવતી હોઈ ઉપસી આવતી હની રેખાઓને જોતાં કલ્પના કરી કે “ આ કોઇ વેપારીને પુત્ર લાગે છે. અને આ ભાઈ કાકા કે મામા લાગે છે કે,'ક શુભ કામ અંગે મ'ગલ શુકન લઈને ઘરેથી નીકળ્યા પછી મુહૂત્ત સાધવા માટે તડામાર જતા લાગે છે. ” ચરિત્રનાયકશ્રીની ચહેરાની તેજસ્વિતાથી અજાયેલ તેજાજી અસ્ત પામતા સૂર્યની તેજરેખાથી ચમકતા પૂ ચરિત્રનાયકશ્રી તરફ વારવાર જોયા કરતા. ગ ર in ક Page #274 -------------------------------------------------------------------------- ________________ થડીવારે સરખેજની નજીક પહોંચ્યા, એટલે શંકરભાઈ એ તેજાજીને સાણંદવીરમગામ બાજુએ રાખી બાવળા-ગાંગડ થઈ બગદર થઈ ગુદી-ફેદરાના રસ્તે રાત્રે દશ પહેલાં ધંધુકા પહોંચી જવાય તેમ કરવા સમજણ પાડી. પશ્ચિમાકાશમાં સન્મુખ ફાગણ-બીજને ચંદ્ર ચમકતો હતો. પૂ. ચરિત્રનાયકશ્રીએ શંકરભાઈની સૂચનાનુસાર બીજની ચંદ્રકલાને નમસ્કાર કરી વિમાનમાં રહેલ શાશ્વત જિનબિંબને વંદનાપૂર્વક ભાવના ભાવી કે સુ. ૨ની ચંદ્રકલાની જેમ મારું જીવન સંયમ–માર્ગ ધપી સોળે કળાએ ખીલી શાસનને પ્રભાવક બનું.” એ મંગળભાવના સાથે શુકનગાંઠ ૭ નવકાર ગણી બાંધી. ડીવારે બાવળાના પાદરે ચીબરી કાંટાળા થર પર બેસી પશ્ચિમ દિશા સામું મોં રાખી ત્રણવાર ચીરપી... ચીરપી એમ બોલી. શંકરભાઈએ સુ. ૨ ના રાત્રિના પ્રથમ પ્રહરે જવાની દિશા સામું મુખ રાખી ડાબે ચીબરીને બેલતી જઈ મહાશુકન માન્યાં, પણ કાંટાળા શેર પર બેઠેલ એટલે કંઈક વિન નડશે એવી કલપના થવાથી ૨૧ નવકાર, ૭ ઉવસગ્ન. પિતે ગણ્યા અને પૂ. ચરિત્રનાયકશ્રી પાસે ગણવ્યા. ફાગણ મહિનાની રાત્રિ એટલે નહીં ઠંડી કે નહીં ગમી અને નવ વાગ્યાને સહામણે સમય, ખેતરમાં ખેડૂતે મેલ-પાકને સાચવવા માંચડા પર કે ખાટલા ઢાળી મરતીથી જંગલની ખુશનુમા હવા સાથે તાલ મિલાવી દેશી સંગીતના સૂરમાં મસ્ત થયેલ. આવે વખતે ભયંકર સૂકા-ભડ ભાલ પ્રદેશમાં પ્રવેશ થયે. ડાબેથી આવતે ઉતેલીયાને ભેગા તથા લેલીયાનો વચ્ચે આડો આવતે ભેગા અને તેનાં થોડાં પાણી સૂકો-કીચડ મિશ્રિત રસ્તે પવનવેગી સાંઢણને કુશળ તેજાજીએ પૂબ કાબૂમાં રાખી પાર ઉતારી હેમખેમ ૧૧ વાગતાં તે ધંધુકાના પાદરમાં પહોંચી ગયા. ધંધુકાના પાદરે શંકરભાઈ એ નક્કી કર્યા પ્રમાણે ઠરાવેલ ભાડું ઉપરથી બક્ષીસના પાંચ રૂપિયા તથા ગળપાપડીનું ભાથું તેજાજીને આપી સન્માન સાથે છૂટો કર્યો. પછી શંકરભાઈ અજાણ્યા ગામમાં પણ ધર્મ-સ્થાનકની નિશ્રાએ સુખપૂર્વક રાત ગાળી શકાશે એમ વિચારી તથા. પૂ. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંતની પુણ્યભૂમિના પવિત્ર પરમાણુઓથી આરંભેલું કાર્ય નિર્વિદને પાર પડે તે હેતુથી પૂછતાં પૂછતાં Lજી વણાઈ નહ૧૭ રા ચરિત્ર | Page #275 -------------------------------------------------------------------------- ________________ SUNTEMAS જૈન દેરાસરે જઈ–ઉપાશ્રયમાં બિરાજમાન પૂ. શ્રી નીતિવિજયજી મ. ના શિષ્ય શ્રી શૈભણવિજયજી મ. ને ત્રિકાળવંદના કરી અમદાવાદ વિદ્યાશાળાથી પૂ. શ્રી નીતિવિજયજી મા, ને પત્ર તથા બે-ત્રણ પુસ્તકની પોટલી આપી વિશ્રામ લીધે. સવારે વહેલા જવાના ઈરાદે શંકરભાઈ તુર્ત ગામમાં જઈ પેલા સાંઢણી સ્વાર તેજાજી મારફત મેળવેલ સરનામે જઈ સાંઢણીવાળા સાથે સવારે વહેલી પરોઢે ૪ વાગે લીંબડી તરફ જવાનું ઠરાવી બાર વાગે આવી સૂઈ ગયા. ૫. ચરિત્રનાયકશ્રી તે થાકના કારણે શ્રી નવકાર ગણી તુત સૂઈ ગયેલ. સવારે ત્રણ વાગે ઉઠાડી–રાઈ પ્રતિક્રમણ કરી બરાબર ૩-૫૭ના મંગળ મુહૂર્વે પૂ. ભણવિ. મ. નું માંગલિક સાંભળી પૂ. ચરિત્રનાયકશ્રીને લઈને રવાના થયા. આ ઉપાશ્રયની નજીકમાંજ સાંઢણીવાળે આવી ઉભા રહેલ. ઈશારાથી સાંઢણીવાળાને પાસે બેલાવી કંકુથી તિલક કરી રૂપિયે આપી-સાંઢણીનું પણ કંકુ-ચેખાથી બહુમાન કરી. ત્રણ નવકાર ગણી પૂ. ચરિત્રનાયકશ્રીને સાંઢણીવાળાની પાછળ બેસાડી, શંકરભાઈ પિતે ૭ નવકાર ગણી પૂ. ચરિત્રનાયકશ્રીની પાછળ બેસી સાંઢણીવાળાને જેમ બને તેમ ઝડપથી લીંબડી ૯ વાગ્યા પૂર્વે પહોંચાડવા સૂચના કરી. સૂર્યોદય લગભગ બરવાળાની ઘેલે નદી વટાવી સાડા સાત લગભગ લીંબડીના પાદરે. ભેગાવાના કાંઠે પહોંચી ગયા. શંકરભાઈએ સમયસર પહોંચાડવા બદલ સાંઢણીવાળાને ઠરાવેલ ભાડા ઉપરાંત બક્ષીસ આપી છૂટો કર્યો. ફા. સુ. ૩ ગુરૂવારના શુભ ચોઘડીએ લીંબડીના પાદરે ભોગાવા કાંઠે બેસી લીંબડીના જૈન દેરાસર સામે મુખ રાખી સાત નવકાર અને ત્રણ ઉવસગહરં ગણી શ્રી ગૌતમ સ્વામીજીનું નામ લેવા સાથે પૂ. ચરિત્રનાયકશ્રીને ઉપડતા સૂરે સાત ડગલાં મુકાવવા સાથે શંકરભાઈએ લીંબડી શહેરમાં સુહાગણ બાઈને શુકન સાથે પ્રવેશ કર્યો. વ્યવસ્થિત પદ્ધતિપૂર્વક વસાવેલ લીબડી શહેરના શેતરંજના પાટસમા ઉભા પટ્ટા જેવા રાજમાર્ગો થઈ શ્રી શાંતિનાથ પ્રભુના મોટા જિનાલયે થઈ શાંતરસ ઝરતી શ્રી શાંતિનાથ પ્રભુની મુખમુદ્રાનાં દર્શન કરી ધન્ય પાવન બન્યા, સવા રૂપીયો, શ્રીફળ, ગહેલી કરી ચઢાવી ગમો | ગીરીક Page #276 -------------------------------------------------------------------------- ________________ @007/20 ભાવાલ્લાસપૂર્ણાંક ચૈત્યવંદન કર્યું. ચૈત્યવદન પછી સંયમપ્રાપ્તિની તીવ્ર--ઝ ંખનાને સાકાર બનાવવા ૨૭ નવકાર ૭ ઉવસગ્ગહર' ગણ્યા અને પાછળ છીક થઈ, શંકરભાઇએ શુકનની ગાંઠ વાળી. દેરાસરથી બહાર નીકળ્યા. પાસેની શેઠાણી શ્રી પૂરભાઇની ધર્મશાળાએ બિરાજમાન પૂ. શ્રી વેરસાગરજી મ. પાસે હરખભેર પહેાંચ્યા. સયમના ભાવાલ્લાસથી ખૂબ હર્ષાન્વિત થયેલ પૂ. ચરિત્રનાયકશ્રીએ વિવેકી શકરભાઇની દોરવણી મુજબ પાટલે રાખી ગડુલી કરી ા રૂપિયા શ્રીફળ ચઢાવી ખૂબ ભક્તિથી વંદના કરી અને મગનભાઈ ભગતના પૂજયશ્રી પરનેા પત્ર શંકરભાઇએ રજુ કર્યાં. પૂજ્યશ્રી અવેરસાગરજી મ. નિત્ય જાપ અને દૈનિક સ્વાધ્યાય કરી રહ્યા હતા, પણુ પૂ. ચિરત્રનાયકશ્રી અને શકરભાઈને ઓળખી લઈ સ-સ્મિત મધુર દૃષ્ટિથી આવકાર્યાં. વંદનાર્થે આવેલ ઉપયોગવતા વિવેકી શ્રાવક શેઠ દલછારામ નથુચંદે બંનેની સાધમિ ક ભક્તિ માટે પૂજ્યશ્રીને વિનતિ કરી ઘરે લઈ ગયા. આ રીતે જૈન-જગતની મહાન વિરલ દિવ્ય વિભૂતિ, આગમાના અખંડ અભ્યાસી બનવા સાČયેલ પૂ. ચરિત્રનાયકશ્રી કૌટુંબિક અનેક ઝ ંઝટોમાંથી પૂ. ગુરૂદેવશ્રીગ ઉપદેશ અને ધ પિતાની ધર્માંસ્નેહભરી સાચા શ્રાવક તરીકેની પ્રેરણા તથા શકરભાઇ જેવા આદ શ્રાવકની કુનેહભરી દોરવણીથી ભાવી યેગે. છેવટે વિ. સં. ૧૯૪૬ના ફા. સ૩ને ગુરૂવારે લીબડીમાં પૂ. ગુરૂદેવશ્રીની શીળી છાયામાં પહાંચી ગયા. ---- ૧૭૭ A --- Page #277 -------------------------------------------------------------------------- ________________ ET ÄWÕVÍTEELVRE શ્રી વર્ધમાન સ્વામિને નમ: પ્રકરણ-૨૭ સંયમ–ગ્રહણની તમન્નાની ચકાસણી પૂ. ચરિત્રનાયકશ્રી શંકરભાઈ સાથે સાધર્મિક-ભક્તિ માટે લઈ ગયેલ શેઠ દલછારામ નથુચંદભાઈને ત્યાં હાઈ ધોઈ પૂજા માટે જિનાલયે ગયા. ત્યાં ભલ્લાસથી સ્નાત્ર ભણવી શાંતિકળશ કરી તેને પાણી સમક્ષ શંકરભાઈની સૂચનાથી લઘુશાંતિને પાઠ સાતવાર કરી “શ્રીમતે શાંતિનાથાય”, ગાથા ૪૧ વાર ગણી , ૧ નવકાર, ૧ ઉવસગ્ન. એ રીતે ૨૧ વાર પૂ. ચરિત્રનાયકશ્રીએ ગણ્યાઃ પછી પૂરબાઈ ધર્મશાળામાં પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં દશ વાગે પહોંચ્યા. પૂજ્યશ્રીની તાત્વિક-દશનામાં ઉપશમ-રસની પ્રધાનતા અને સંસારની વિષમતાના વિશદ વિવેચન દરમ્યાન શ્રી જબૂમી-શ્રી ધન્ના અણુગાર અને શ્રી શાલિભદ્ર જેવા મહાપુરૂષના દષ્ટાંતથી પૂ ચરિત્રનાયકશ્રી ખૂબ ભાવવિભોર બન્યા. આંખમાંથી આંસુ સરી પડ્યાં. “કયારે આ વિષમ સંસારના કેદખાનામાંથી છૂટી પૂજ્યશ્રીએ દર્શાવેલ વિશિષ્ટ-વૈરાગ્યના પંથે સંચરીશ?” ટૂંક સમયમાં વ્યાખ્યાન પૂરું થયેથી શંકરભાઈ સાથે પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની પાસે બેઠા. ઔપચારિક વાતો થયા પછી પૂ. ચરિત્રનાયકશ્રીએ અંતરની વ્યથા ટૂંકા પણ માર્મિક શબ્દોમાં વ્યક્ત કરી અને નમ્રભાવે આજીજી કરી કે-“આપને ઠીક લાગે તે મને વહેલામાં વહેલી તકે દીક્ષા આપવા કૃપા કરે”—આદિ. પૂજ્યશ્રીએ બધી વાત ધીરતાથી સાંભળી. શંકરભાઈની પણ વાત સાંભળી, શંકરભાઈએ મગનભાઈના અંતરની વાત અને પિતાના વિચારો જણાવી પૂ. ચરિત્રનાયકશ્રીની ભાવના પૂર્ણ કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ડીવારે આંખ મીંચી જાણે ભાવિદર્શન કરતા હોય તેમ જરા સ્થિર બની જાણે કે કશું ભાવી ચિત્ર જોયું છે ? તેમ પૂજ્યશ્રી ગંભીર-વદને સ્થિર બન્યા. T - . ..... - " , Page #278 -------------------------------------------------------------------------- ________________ શિત) Sep@ પૂ. ચરિત્રનાયકશ્રીએ પુનઃ આજીજી કરી-“સાહેબ! આપના સીચેલ સંસ્કારે હવે જોર કરે છે ! હવે સંસાર ભયંકર દાવાનળ જે ભાસે છે! કૃપા કરી આ સળગતા-તાપમાંથી છેડાને ?” પૂજ્યશ્રી બેલ્યા કે –“ભાઈલા! તારી ભાવના ઉદાત્ત છે! પણ સંજોગ-પરિસ્થિતિને વિચાર કર્યા વિના ડગલું ભર્યાંથી પાછળ પસ્તાવું પડે છે, માટે જરા ગંભીર થવાની જરૂર છે.” પણ પૂજ્યશ્રી ! “ધૂંઆડે ધીજું નહીં સાહિબ ! પેટ પડેચા પતીજે” “વાતોથી પેટ ન ભરાય. પેટમાં પડે તો કંઈક શાંતિ થાય ! માટે હવે મહેરબાની કરો!” બેલી ગદ્ગદ્દ થઈ ગયા. ડુક્કાં ભરી અંતરની વ્યથા ઠાલવવા માંડયા. પૂજ્યશ્રીએ અને શંકરભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીને ધીરતા આપી સ્વસ્થ કર્યા. પૂજ્યશ્રીએ આજે રાત્રે આ અંગે કંઈક વિચાર કરીશું! એમ કહી આશ્વાસન આપ્યું. જમ્યા પછી બપોરે ત્રણ સામાયિક કરી પૂ. ચરિત્રનાયકશ્રીએ પ્રશમરતિ-ગ્રંથને સ્વાધ્યાય કર્યો. ચાર વાગે શંકરભાઈ સાથે મંત્રણ કરી શકે-“પૂજ્યશ્રી જો યોગ્ય રસ્તે ન કાઢે અને દીક્ષાના પંથે ન જવાય છે.............કહી ફરી ગળગળા થઈ ગયા. શંકરભાઈએ આશ્વાસન આપ્યું કે “આમ ઢીલા ન થાઓ ! પૂજ્યશ્રી મહાકરૂણાળુ છે! સંસારથી પાર ઉતરવા તમે આવ્યા છે, તે તમને ધક્કો નહી મારે” આદિ સાંજે પ્રતિક્રમણ પૂર્વે શંકરભાઈ સાથે દહેરાસરનાં દર્શન કરી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ ભક્તિવિભેર બન્યા. રાત્રે પૂજ્યશ્રીની પરિચય કરી, તે દરમ્યાન ફરીથી પૂ. ચરિત્રનાયકશ્રીએ પિતાની વાત ધ્યાનમાં લેવા વિનંતિ કરી. રાત્રે ચરિત્રનાયકશ્રીએ પૂજ્યશ્રીની સૂચનાનુસાર ૩ બાંધી માળા તથા ૩ શ્રી મ" કર્યો નમો ગિળા નિગમ: જી થી ટૂ વષર્ મંત્રની ૨૭ માળા પશ્ચિમ દિશા તરફ મુખ રાખી ગણી તે મંત્રથી ૨૭ વાર મંત્રેલ રૂને જમણા કાને નાંખી ૨૧ વાર શ્રી ગૌતમસ્વામી મ.નું નામ લેઈ ડાબા પડખે સંથારે સૂઈ ગયા. ૧૭૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ STERÝ VZELORE રાત્રે ૧૨ વાગ્યાના સુમારે સ્વપ્ન જોયું કે –“એક મોટા અજગરની ભીંસમાં રહેલા બકરાને કેકે છોડાવ્યા અને પોતે કેક મોટા પર્વતના શિખર પર ચઢી રહ્યો છે, ઠેઠ શિખરે પહોંચ્યા પછી કેક બે-ચાર બુરખાધારીઓએ પરાણે હાથ પકડી નીચે ઉતારી તળેટીમાં લાવી દીધે. ત્યાં બંદૂકધારી પિલિસે ઠંડા પછાડી બુરખધારીને ભગાડી મુક્યા એટલે પોતે ઉપર ચઢી પહાડી પરના જિનાલયમાં દર્શન-વંદન કરી ખૂબ ભાવવિભોર બન્યા.” તુર્ત આંખ ઉઘડી ગઈ, ઘડિયાળમાં ત્રણના ટકેરા પડયા. સ્વસ્થ થઈ બેસી ૨૧ નવકાર ૭ ઉવસગ્ગહર ગણ્યા. પછી શ્રી ગૌતમસ્વામીને છંદ બેલી શંકરભાઈને ઉઠાડી સ્વપ્નની વાત કરી. શંકરભાઈએ “ખૂબ સરસ સ્વપ્ન છે” એમ કહી ચરિત્રનાયકશ્રીને સામાયિક લેવા સૂચવ્યું –પોતે પણ સામાયિક લઈ બેઠા, સામાયિકમાં ધીમા મંદ સ્વરે નવસ્મરણ અને ઋષિમંડલ સત્રને પાઠ કર્યો. પછી શંકરભાઈએ ૧ બાંધી માળા ગણી અને ચરિત્રનાયકશ્રીને ૨૭ . ઉવસગ્ગહર ગણવા કહ્યું. એટલામાં પૂજ્યશ્રી જાગૃત થયા. એટલે સામયિક પારી પૂજ્યશ્રી પાસે ફેટાવંદન કરી બેસી ધીમેથી શંકરભાઈ એ ચરિત્રનાયકશ્રીને આવેલ સ્વપ્નની વાત કરી. પૂજ્યશ્રીએ સાંભળીને “સારૂં” “બધી વાત સવારે કરીશું” કહી બંનેને રાઈ-પ્રતિક્રમણ માટે સૂચના કરી. શંકરભાઈ અને ચરિત્રનાયકશ્રીએ સામાયિક લઈ પાંચ જ્ઞાનની, આઠ સિદ્ધના ગુણેની અને નવપદની આરાધના નિમિત્તો ૫-૮-૯ શાસ્સ ને કાઉસગ કરી કર્મક્ષય નિમિત્તે ૧૦ પાસ ને કાઉસગ્ન કર્યો. પછી ચારિત્રની આરાધના વહેલી પ્રાપ્ત થાય તે ભાવનાથી ૭૦ લેગસ્સનો કાઉસગ્ગ કર્યો. પછી સામાયિક લઈ રાઈ પ્રતિક્રમણ કર્યું. તેમાં શ્રી સીમંધરસ્વામી પ્રભુના ચૈત્યવંદનમાં સયલ સંગ ઠંડી કરી ચારિત્ર લઈશું” શબ્દો ખૂબ ભાવપૂર્વક ચરિત્રનાયકશ્રીએ આંખમાં ઝળઝળીયપૂર્વક બેલી હૈયાની નિખાલસતાપૂર્વક સંયમગ્રહણની પકડને મજબૂત કરી. પ્રતિક્રમણ પૂરું થયા પછી ઈરિયાવહી કરી શ્રી સિદ્ધગિરિની આરાધના નિમિત્તે ૨૧ સાસ ને કાઉસગ્ગ કરી વિવિધ દુહા બેલી ૨૧ ખમાસમણું દીધા પછી સામાયિક પારી ગુરૂ Page #280 -------------------------------------------------------------------------- ________________ 1િ82@2) વંદના કરી શુદ્ધ વસ્ત્ર પહેરી શ્રી શાંતિનાથ-પ્રભુના જિનાલયે જઈ ચરિતામકશ્રીએ શંકરભાઈ સાથે ભાવભરી ચૈત્યવંદના કરી. બીજા દહેરે પણ જઈ ભાવભરી ભક્તિ કરી. પછી પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી જાપમાં–ધ્યાનમાં હતા, શંકરભાઈએ ચરિત્રનાયકશ્રીને નવકાર-ઉવસગ્ગહર' ને પ કરવા કહ્યું. થોડીવારે પૂજ્યશ્રી જાપ–ધ્યાનથી નિવૃત્ત થયા. શંકરભાઈને કહ્યું કે—“હેમચંદને આવેલ સ્વપ્નને પરમાર્થ સમજાય છે, તેની જે અંતરંગ તૈયારી છે, તેને અટકાવવા મારી ભાવના નથી. પણ કુદરતી એક ઠેસ એવી મોટી લાગે તેમ છે કે આપણે નિરૂપાય છીએ ! મારા રાત્રિ-ધ્યાનમાં પણ તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે “તમે ફા. સુ. ૫ ની દીક્ષા આપો, પણ વિદને ઘણું આવશે ! “અહીંને સંઘ પણ તૈયાર નથી !' બધું સમજી વિચારી કરશે.” બેલે! હવે તમારા શે વિચાર છે! જાણું જોઈને સામી-છાતીએ વિનેની વણઝાર સામે થઈ કામ કરવાનું છે! હિંમતની કિંમત છે!” ' હેમચંદને આ અવસરે તક ચૂક્યા પછી મને મળવો મુશ્કેલ છે, એટલે મારી તે ઈચ્છા છે કે ગભરાયા વિના જે માટે તમે કપડવંજથી સાહસભરી રીતે નિકળ્યા છે, તેને પાર પાડયે છુટકો ! શાસનદેવ સહુ સારું કરશે. શંકરભાઈ બોલ્યા કે “સાહેબ! અમે તે આ બાબત અબુઝ છીએ! આપના ચરણે આ પુણ્યાત્માને લાવવાનું શુભ નિમિત્ત હું જ છું! હવે આપ જે કહે તે બધું મંજીર છે” ચરિત્રનાયકશ્રી તરફ પૂજ્યશ્રીએ જોઈને કો –કેમ હેમચંદ! શે વિચાર છે!” એટલે ચરિત્રનાયકશ્રી તો ખૂબ પ્રસન્ન બની હર્ષિત બની પૂજ્યશ્રીના ચરણોમાં લેટી પડયા કે– સાહેબ! આ સંસારના કારાવાસથી છેડા મને ! વિને-અંતરાયે હેય તે જ ખરી કિંમત થાય કે આપણી શ્રદ્ધા-ભક્તિ કેટલી છે ! આપના ચરણેના પ્રતાપે અને જિનશાસનના પુણ્યપ્રતાપે બધું સારૂં થઈ રહેશે ! માટે કૃપા કરી ને તુર્ત ચારિત્રના પંથે મને લઈ જાઓ” આદિ. પૂજ્યશ્રીએ ચરિત્રનાયકશ્રીને અહીંના સંધ તરફથી, કુટુંબીઓ તરફથી કે બીજા સરકારી લફરાં પણ થાય વગેરેને ખ્યાલ આપી તાવી જોયા, પણ પૂ. ચરિત્રનાયકીએ ચઢતે—પરિણામે સંયમની વિશિષ્ટભાવનાના બળે બધી જાતના અંતરને ધીરતાપૂર્વક સામનો કરવાની તૈયારી દર્શાવી. Page #281 -------------------------------------------------------------------------- ________________ We કે હવે મારે આ રીતે પૂજ્યશ્રીએ ચરિત્રનાયકશ્રીને વારંવાર ખરાબર ચકાસી સંઘના આગેવાનાને વાત કરવી જરૂરી છે, કેમ કે દીક્ષા જેવી ચીજ તે પણ પારકા ગામના છેાકરાની, અને કાચી ઉંમરે, એટલે આગેવાનેાના કાને વાત નાંખ્યા વિના ખાનગી પણુ દીક્ષા ન આપી શકાય—આદિ. શંકરભાઈ એ કહ્યું કે—“ સાહેબ ! એ તે આપને જે ઠીક લાગે તે, પણ હવે મારી મહેનત સફળ થાય તેમ લક્ષ્યમાં લેવા કૃપા કરશે. "" ચરિત્રનાયકે પણ કહ્યું કે“સાહેબ ! હવે ચટપટી લાગી છે સંયમની ' સંસાર ખારા ઝેર ભાસ્યા છે ! જલ્દી ઉદ્ધાર કરી એટલી જ વિનંતિ !” O О . . . મહાપુરૂષાના જીવનમાં વિશેષતા એ કે જગતની સ્વાર્થની વાટને સડેલી જીવ-માત્રના હિતની ચિંતાની ખાસીયત. કષ્ટ વેઠીને કે પેાતાના અંગત લાભને જતે કરીને પણ પારકાના હિતને કેન્દ્રમાં રાખી પ્રવવાની તૈયારી. મહાપુરુષાની ઉદાત્ત-પ્રવૃત્તિઓ ખીજાના દાષાના ડુંગરતળે છુપાએલ નાનકડા પણ ગુણને પરાવૃત્તિથી માટા કરી સામા તરફ વાત્સલ્યનાં ઝરણાં વહેવડાવવાની તત્પરતા. સામા તરફથી જરા પણ ખદલે મેળવવાની લાલસા તે નહીંજ, પરંતુ બદલા મળે તેવી સ્થિતિને પણ ગૌણ કરી નિષ્કારણુ પરમાથ་દશી' દૃષ્ટિ. ભૌતિકવાદી રવાડે ચઢેલ જગતના માંધાતાઓના પૌદ્ગલિક મહાસત્તાના કારમા ત્રાસને પણ અવગણી આત્મદૃષ્ટિના અનુસંધાન તરફ પ્રયત્નશીલતા. H મ ૦ ૧૭૮ ર Page #282 -------------------------------------------------------------------------- ________________ |||||||||||, શ્રી વર્ધમાન સ્વામિને નમઃ *}}}}\\\\ RRRRR Bril પ્રકરણ-૨૮ ચરિત્રનાયકશ્રીની કસેાંટીભરી દીક્ષા ચરિત્રનાયકશ્રીના સંયમ અંગેના ચઢતા-પરિણામેની પૂરતી ચકાસણી પછી પૂજ્યશ્રીએ ફા. સુ. ૪ ના વ્યાખ્યાનમાં “સયમ અને ખાલજીવનમાં તેના સ્વીકારની વાત ઉપસ્થિત કરીને તેના સહયાગમાં પુણ્યવાન્ આત્માએ વિશિષ્ટ રીતે હુયેાગી અને તેા જિનશાસનની વધુ પ્રભાવનાના લાભ મળે' એ વિષય પર ખૂબ છણાવટ કરી. |||||||||||,, \\///// ૧૭૯ $ /// | || | || / // \\\ વ્યાખ્યાન પછી શ્રીસંઘના મુખ્ય આગેવાન શ્રાવકોને ખેાલાવી પૂજ્યશ્રીએ સક્ષેપમાં બધી વાત કરી, સંઘના અગ્રગણ્ય શેઠશ્રી જીવણચંદ સંઘવી, પુરૂષાત્તમદાસ ગીગાણી તેમજ જીવરાજ નથુચંદ શેઠે પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી, અને ખેલ્યા કે–“ આવે મહાન લાભ અમેને કયાંથી ! શાસનને આજે ખાલ-દીક્ષિતાની જરૂર છે! અમારાં કમભાગ્ય કે અમે શાસનના ચરણે આવી સામગ્રી ધરી શકતા નથી, પણ આપ પૂજ્યશ્રીએ આવી સરસ સુંદર કેળવણી આપી નાનપણમાં કેવા અદ્ભુત તૈયાર કર્યાં કે ઠેઠ ગુજરાતથી આટલે દૂર હિંમત કરી ઉમંગભેર સંયમ લેવા આવ્યા ? આવા ભાવિકની ઈચ્છા પૂર્ણ કરવા અમે ભાગ્યશાળી બનીએ; એથી રૂડું શું?” પણ પાછળથી બે-ત્રણ ખીજી વ્યક્તિઓએ જરા ગૂ ́ચવાડા ઉભે કર્યાં ને વાત ડોળી નાંખી, કે—“ પારકા ગામના આવા નાના છેકરાને જાણ્યા કર્યાં વિના તેના મા-બાપની સ'મતિ વિના ખાનગી દીક્ષા આપણે અપાવીએ તે કયારેક ફસામણી થઈ જાય. આ તે દેશી રજવાડાં છે, તેના કુટુંબીએ કંઇક લફરૂ કરે તે આપણે કયાં હેરાન થવુ...! માટે સમજીને પગલું ભરવા જેવુ છે. ” પૂજ્યશ્રીએ વાતને વધુ ડાળવામાં સાર ન સમજી“ સારૂં' ! તમારી વાત સાંભળી–શાસનને ધક્કો ન પહોંચે અને તમારા શ્રીસંધને ત્રાંધા ન આવે તેમ કામ થશે! ગભરાશે નહી” કહી બધાને વિદાય કર્યાં. બપોરે ગોચરી પછી શકરભાઈ સાથે માંત્રણા કરી પૂજ્યશ્રીએ નિÖય કર્યાં કે–વધુ Page #283 -------------------------------------------------------------------------- ________________ SHULEICAS ફેફેડવામાં સાર નથી. લોકોને મેં ગળણું ન રહે “ત્યાગધર્મની રૂચિ વિરલા જીવોને હેય” એટલે પારકા છોકરાના નામે અને નાની વયના બહાના તળે અજ્ઞાનીસંયમની અરૂચિના બળે નાહક ધાંધલ ઉભી કરે. પરિણામે વાતનું વતેસર થઈ જાય. તેના કરતાં “સાપ મરે નહીં ને લાઠી ભાગે નહીં તે મધ્યમમાર્ગ અપનાવાય તે શું બેટું? આપણે તે કામથી કામ છે ને” એમ કરી પૂજ્યશ્રીએ શંકરભાઈને કહ્યું કે “તમે સાથે જાઓ હું મારા વિવેકસાગરને અને પ્રમેદવિજયને સાથે મોકલું ! અહીંથી ૭ માઈલ પર શ્રી સંપ્રતિ મહારાજાના વખતનું બંધાયેલ પ્રાચીન મંદિરવાળું શીયાણુતીર્થ છે, ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુજી પ્રાચીન છે. તેમની નિશ્રામાં આ કામ નિવિદને પતી જાય, તેવી મારી ધારણા છે. અહીંથી બે-ચાર વિવેકી શ્રાવકોને આગળ મોકલીશ-તમે કઈ વાતે ચિંતા ન કરશે” આદિ! શંકરભાઈએ પૂજ્યશ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી, ચરિત્રનાયકશ્રી રાજીના રેડ થઈ ગયા, એમને કંઈ ઘોડે ચઢવાને કે વાજા વગડાવવાને અભરખે ન હતું, એમને તે જીવનને પ્રભુશાસનના પંથે સમર્પિત થવાની તમન્ના હતી, વળી જેની નિશ્રાએ જીવન ગાળવાનું છે, તેમની આજ્ઞા શિરોધાર્ય કરવામાં તેઓએ પોતાનું ચોકકસ હિત માનેલું. એટલે ચરિત્રનાયકશ્રી પણ પૂજ્યશ્રીના ચરણેમાં કૃતજ્ઞતાભરી આંખેથી ઉપકાર ભાવના વ્યક્ત કરતા ઝુકી પડયા ને હાદિક-પ્રમોદ વ્યક્ત કર્યો. પૂજ્યશ્રીએ સાંજે જે આગેવાન શ્રાવકે દક્ષામાં સંમત હતા. તેમને ફરીથી બોલાવી પિતાની યોજના જણાવી કે-“શિયાણીતીર્થે આ કામ થાય તે કંઈ હરકત છે? કામનું કામ થાય અને સંઘમાં વિક્ષેપ પણ ન પડે.” આગેવાન શ્રાવકો પૈકી શેઠશ્રી જીવણચંદભાઈ અને પુરૂષોત્તમભાઈ આદિ મહાનુભાએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો, અને પૂજ્યશ્રીની પ્રતિભા અને આગવી સૂઝ બદલ આનંદ વ્યક્ત કર્યો. પૂજ્યશ્રીએ શ્રાવકેને તુર્ત જ સાંજે બે-ચાર ભાઈઓને મોકલી કાલનો દિવસ સારે અને ૧૦-૪૭ નું મુહૂર્ત શ્રેષ્ઠ છે તેથી સવારે નાણું અને ૪ પ્રભુ પ્રક્ષાલ કરીને તૈયાર રાખવા વગેરેની વ્યવસ્થા કરવા સૂચન કર્યું. સાંજના પ્રતિક્રમણ પછી શંકરભાઈ અને ચરિત્રનાયકશ્રીને ગભીરપણે પૂજ્યશ્રીએ જણાવ્યું કે Page #284 -------------------------------------------------------------------------- ________________ MM BOYUN દીક્ષા તે શાસનદેવની કૃપાએ કાલે જઈ જશે, પણ કપડવંજની કૌટુંબિક–જંજાળા શાસનને વધુ ડોળે નહીં, તે માટે બહુ પૂરતી પાકી તૈયારી કરવી પડશે, તેમાં તમારે મારા કહ્યા પ્રમાણે વર્તવું પડશે.” કહી પોતાની અંતરની ગોઠવેલી બધી યેજના શકરભાઈને સમજાવી અને ચરિત્રનાયકશ્રીને પણ સંમત કર્યા. પૂજ્યશ્રીએ ચરિત્રનાયકશ્રીને રાત્રે સૂતી વખતે “ સ્ટી ખમો અરિહંતi સ્ટી '' મંત્રાક્ષરની ૭ માળા ગણી સૂઈ જવા કહ્યું. સવારે વહેલા છ વાગે પિતાના બે સાધુઓ, શંકરભાઈ અને ચરિત્રનાયકશ્રીને વાસક્ષેપ નાંખી માંગલિક સંભળાવી મનસુખભાઈ બચુભાઈ બે શ્રાવકે સાથે શીયાણી તરફ વિહાર કરા, કાચા રસ્તે હોઈ હોંશિયાર મિયાને સાથે રાખવાની વ્યવસ્થા શ્રાવકોએ કરેલી. તે ભેમિયા સાથે શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન કરી આ મંડળી લીબડીના ઉત્તર દિશા - તરફના પાદરથી શિયાણી તરફ ઝડપભેર ઉપડી. - શુકને સારા થવા માંડયાં, એટલે શંકરભાઈને મન આનંદ થયે, પણ ગામમાંથી નિકળતાં જ સામી છીંક થઈ અને ડાબી બાજુ કૂતરાએ કાન ફફડાવ્યા, તેથી જરા શંકરભાઈ ખચકાયા, મનમાં તુર્ત ૨૧ નવકાર, ૭ ઉવસગ્ગહર ગણ્યા. ઘાઘરેટીયા ગામ પછી નદી ઉતરી સામે કાંઠે પહોંચતાં (જ્યાંથી શીયાણી બહુ નજીક છે.) જમણે ચીબરી કઠોર-સ્વરે બેલી. વ્યવહાર-ચતુર શંકરભાઈ માનસિક રીતે થયેલ વહેમને ટાળવા ડીવાર ઉભા રહી...આત્મરક્ષા અને શ્રી ગૌતમસ્વામી અષ્ટકનું સ્મરણ કરી ૭ ઉવસગવંર ગણી આગળ વધ્યા. કા થી ૧૦ ના ગાળામાં શીયાણી તીર્થે પ્રશાંત બે બળદની જોડી અને માથે પાણીના ભરેલ બેડાંવાળી સધવા સ્ત્રીનાં શુકન લઈ ગામમાં ૭ નવકાર ગણી પ્રવેશ કરી, શ્રી શાંતિનાથ દાદાના દરબારમાં જઈ મંગળ ભાવનાપૂર્વક ઉલ્લાસભેર સ્તુતિ કરી ચૈત્યવંદન કર્યું. ગઈકાલે સાંજે આવેલ જગજીવનભાઈઓતમચંદભાઈ આદિ શ્રાવકોએ બધી પૂર્વ તૈયારી કરી દીધેલી, દેરાસરના રંગમંડપમાં જ ત્રિગડા પર પ્રભુને ચતુર્મુખ (ચાર ધાતુના પ્રતિમાજી દ્વારા) ગોઠવી પાંચ શ્રીફળ વગેર ગોઠવી દીધેલ. લાભ ચેઘડીએ ફા. સુ. ૫ રવિવારે ૧૦-૩ મિનિટે મહાનિશીથ વેગ વહન કરેલ મુનિશ્રી પ્રદવિજયજી મ. શ્રીએ દીક્ષાવિધિ ઉમંગભેર શરૂ કરાવી, ૧ળા વાગે સ્નાન કરી વિષ-પરિધાન કરી આવેલ ધર્મોત્સાહી ચરિત્રનાયકશ્રીને વિધિવત્ .... સામાયિક ઉરચરાવી બરાબર Page #285 -------------------------------------------------------------------------- ________________ Tees *E ૧૦-૪૭ વાગે દિગ્બધ કરી મુનિશ્રી કનકસાગરજી નામ સ્થાપ્યું અને ગુરૂ તરીકે પૂ. મુનિશ્રી વેરસાગરજી મ. નું નામ લઈ વિધિ પૂરી થયા બાદ ઉમ`ગભેર પુનઃ શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શોન કરી બે વાગે શુભ ચાઘડીયે વિહાર કરી બધા સાધુએ નવ દીક્ષિત પૂ. ચરિત્રનાયકશ્રી સાથે સાંજે પા વાગે લી'બડીમાં પૂજ્યશ્રી પાસે આવી ગયા. આપણું ચૈતન્ય-તત્વ જ્ઞાન-દર્શનાદિ ઉપયોગ દ્વારા વીય શક્તિ રૂપે આપણાં અંતરમાં સતતપણે વિલસી રહ્યુ છે. તે ચૈતન્ય-તત્વને પ્રવાહ સીધા જવાને બદલે અનાદિકાલના સકારાના બળે વામ = અવળી – ડાબી બાજુ વળી જાય છે. એટલેયોગ અને કષાય રૂપે ચૈતન્ય શક્તિ વિકૃત થવા પામે છે. પણ મૂળભૂત ચૈતન્ય શક્તિને જો ગુરૂકૃપાએ સીધી દિશાએ = જમણી · બાજુ વાળવામાં આવે તે - -જ્ઞાન-ક્રેશન અને ચારિત્રરૂપે ચૈતન્ય-તત્ત્વ પર્ણિમી સંસ્કારોના હાસ કરી સ્વ-સ્વરૂપની રમણતારૂપે આત્મતત્વ સ્થિર થવા માંડે, પણજ્ઞાનીની નિશ્રાએ આ વિષેની સ્પષ્ટ સમજૂતી નહાવાથી માટે ભાગે આત્મતત્ત્વની સાધના માટે પ્રયત્નશીલ રહેનારા પણ ડાબી તરફ ચાગ અને કષાયના ચક્રાવે ચઢી જઈ સસારને નાશ કરવાને બદલે તેના રવાડે થતી જતા હોય છે. આની સમજૂતી નીચેના ચિત્રથી સમજવી. ૧ ચૈતન્ય તત્વ ૫મી બાજુ CXXXI સ ! ૨ ઉપયાગ માધ્યમે ૩ વીય રૂપે ૪ યાગ ૫ કષાય (પરિણામ સંસાર) આ કણકમી On ૧૨ 1 ૐ જ્ઞાન ૭ દર્શન ૮ ચાશ્ત્રિ જમણે (પરિણામ મેાક્ષ) Q 2 ર ક Page #286 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान स्वामिने नमः 22 022-2 પ્રકરણ ૨૯ ચરિત્રનાયકશ્રીની દીક્ષાથી થયેલ ખળભળાટ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા નિર્વિઘ્ને થયા પછી પૂજ્યશ્રીએ શકરભાઈને ખેાલાવી રાત્રે બધી વાત પૂછી કે “ કેમ થયું ? શી રીતે થયું ? રસ્તામાં કઈક અવનવી ઘટના બની કે ?” શકરભાઈએ બધી વાત કરી તેમાં ખાસ કરી લીંબડીથી નિકળતાં શુકન સારાં થયાં પણ લીમડી ગામના પાદરે સીયાણીના રસ્તે વળતાં સામી છીક અને ડાબે કૂતરાએ કાન ફફડાવ્યાની વાત કરી. વધુમાં શીયાણીના પાદરે મેાટી ની ઉતરી સામી ભેખડે ચડયા કે ચીખરી ડાબે કઠોર સ્વરે ખાલી....એટલે સાહેમ ! કામ તેા દીક્ષાનુ આપની કૃપાથી અને શાસનદેવ પ્રતાપે ખરાખર પતી ગયું. પણ મનમાં જા શકા રહે છે. તે ખીજી' નહી, પણ કપડવ’જના મેહઘેલા કુટુ બીએ કંઇક અવનવી ધમાલ ન કરે તેા સારૂં! પૂજ્યશ્રી ખેલ્યા કે “મહાનુભાવ ! કાÖની સિદ્ધિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ નિમિત્તરૂપે ભાગ ભજવે છે, કયારેક ઉપાદાનની વિકૃતિ કે નબળાઈ થી બાહ્ય નિમિત્તો પણ જોર કરી જાય છે.” COLETES “તમે શાસનદેવના પ્રતાપે ખૂબ મહત્ત્વનું' કામ પાર પાડી આવ્યા છે, પણ કાળના પ્રભાવે “ સારા કામમાં સે। વિઘ્ન” ન્યાયે તમે ગયા પછી મને પણ એમ ખ્યાલ થયેલ કે– કપડવંજના કુટુબીજના છાના નહી રહે! માટે અગમચેતી વાપરી કંઇક કરવુ પડશે.” શકરભાઈ એ કહ્યું કે “ સાહેખ ! આપ શાસન-પ્રભાવક ગીતા મહાપુરુષ છે ! આપની વિચારણા યથા જ હાય ! હું તે સંસારી માણુસ! આમાં વધુ ન સમજી શકું! પણુ હવે મારી જવાબદારી પૂરી થવાથી હવે આ પ્રસ`ગ–ચિત્રમાંથી ખસી જવા માંગુ છું. મારા કૌટુંબિક-કારણેા તેમાં કારણુરૂપ છે. ” વ ૧૮૩ ર રિ Page #287 -------------------------------------------------------------------------- ________________ KS UDVLEICAS “આપની કુનેહભરી દીર્ઘદ્રષ્ટિ અને આગમજ્ઞતાના બળે શાસનદેવ જરૂર આપના કાર્યમાં આવતાં વિને દૂર કરશે જ!” એમ કહી શંકરભાઈ જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળી શ્રી સિદ્ધગિરિની યાત્રાર્થે રવાના થઈ ગયા. પૂજ્યશ્રીએ ખૂબ ગંભીરપણે વિચાર કરી ઠરેલ-બુદ્ધિવાળા ગંભીર બે-ત્રણ શ્રાવકની મદદ લઈ વિશ્વાસુ ચોકકસ માણસ સાથે મુનિ કનકસાગરજીને મુનિશ્રી વિવેકવિજયજી નામના પીઢ ગંભીર અનુભવી બાહોશ સાધુ ભગવંત સાથે લીબડી સંઘને પણ બહુ ખ્યાલ ન આવે તે રીતે સવારે ૮ વાગે જ અમદાવાદ જેવા રાજનગરમાં ધમીઓના ભરચક લત્તામાં તે વખતના પ્રભાવશાલી પૂ. મુનિરાજ શ્રી સિદ્ધિવિજયજી મ. (સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ.) શ્રી પર પૂ. મણિવિજયજી મ. દાદા સાથેના પૂર્વ પરિચયના કારણે ભલામણ-પત્ર લખી રવાના કર્યા. શાસનદેવના પ્રતાપે પૂ. ચરિત્રનાયકશ્રીની આ દીક્ષાને પ્રસંગ એ ઝડપી અને ગુપ્તપણે પત્યે કે શ્રી સંઘના છ-સાત આગેવાન શ્રાવકો અને ઉપાશ્રયે આવનારા ચાર-પાંચ ધર્મી-શ્રાવકે સિવાય કોઈને ખાસ માહિતી જ ન થઈ કે કોણ આવ્યું ? ને શું થયું? જે શ્રાવકોને વાતની જાણકારી હતી તેઓને પૂજ્યશ્રીએ-ખાસ ભારપૂર્વક ભલામણ કરી કે-“આ વાત સહ પેટમાં રાખો. તેમાં શાસનને લાભ છે !” અન્યથા અજ્ઞાની મહાધીન સંસારી જીવે “રીસને બન્યો કુંભાર ગધેડાને કાન આમળે” ની જેમ જિનશાસન અને ધર્મ તેમ જ સાધુઓની હીલના કરવા તૈયાર થશે. માટે સહ સમય-સૂચકતા વાપરી આ વાતને છરવી નાંખી જાણે કંઈ થયું જ નથી, તેવી વૃત્તિ કેળવશે, કેમ કે દીક્ષિત થનાર વ્યક્તિ સામાન્ય નથી કપડવંજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેથી મહાધીન દશાથી કુટુંબીજને કદાચ દોડ્યા આવે, એલફેલ બેલે કે વાતાવરણ ડોળાવે પણ તમે બધા મારા પર છોડી દેશે અને જાણે અમે કંઈ જાણતા નથી તે દેખાવ ઊભું કરી શાસનની હીલનાને અટકાવવા લક્ષ્ય રાખશે” આદિ, શ્રી સંઘના દીર્ઘદશી શ્રાવકોએ પૂજ્યશ્રીની વાતને માન્ય રાખી. આ બાજુ કપડવંજ શહેરમાં ફા.સુ. ૨ સવારે જમનાબહેને પહો ફાટતાં જ ધડાકે કર્યો કે “હેમચંદ નથી !” માણેકબહેનને પૂછયું કે “રાત્રે આવેલ કે નહીં ?” જાણવા મળ્યું કે કાલે રાત્રે જૂના ઘરે ગયેલ, પછી આવ્યા જ નથી. |ીગ ટીમો | છેલ્થીક Page #288 -------------------------------------------------------------------------- ________________ श्री वर्द्धमानस्वामिने नमः આગમજ્યોતિર્ધર પ. આગમોદ્ધારકે શ્રીની જીવનગાથા) (વિભાગ બીજો) ખંડ ૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ આગમ જયોતિર્ધર વિભાગ-૨ ખંડ-૩ ૨૯ " ( ૩૦ Nઆ ૩૧ જ ૩૨ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાથી થયેલ ખળભળાટ ૧૮૩-૧૮૬ ૫. ચરિત્રનાયકશ્રીની શોધ માટે દોડધામ ૧૮૭-૧૯૭ ૫. ચરિત્રનાયકશ્રીની આકરી કસોટી ૧૯૪–૨૦૧ પૂ. ચરિત્રનાયકશ્રીની અપૂર્વ ધીરતા ૨૨-૨૦૬ NoDIY) iiiiiiiiii Page #290 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી માણેકબહેને બાળ કરી મૂક્યો. સવારના પહેરમાં-પાડોશીઓ ભેગા થઈ ગયા. વાત વાયુવેગે ગામમાં ફેલાઈ. પૂ. ચરિત્રનાયકશ્રીના શ્વસુરપક્ષના સંબંધીઓ પણ દલાલવાડામાં આવી ધસ્યા અને મગનભાઈ ભગતને ઊધડે લેવા લાગ્યા ! અને બધા તેમને કનડવા માંડ્યા કે-“બેલે ભગત! હેમચંદ ક્યાં ગયે? ભગતડા થયા છે ને આવા ધંધા કરે છે ?આદિ.. કભાષા વાપરી સ્વજને રોષ ઠાલવવા લાગ્યા. મગનભાઈએ ખૂબ જ ખામોશી રાખી “ઝઘડાનું મારણ મૌન” કહેવત પ્રમાણે ગંભીરતાપૂર્વક મૌન રાખ્યું. વ્યા પ્ર-નટી ન્યાયે બેલાવામાં વધુ અનર્થની સંભાવના ધારી કંઈ જીભાજોડી જ ન કરી. કુટુંબીલે માં જમના માતા અને રણછોડભાઈ (સસરા)એ માણેકવહુને આગળ કરી ઝઘડો ચગાવવામાં ખામી ન રાખી. લેકો જુદી-જુદી વાત કરવા લાગ્યા. કેક મગનભાઈને વાંક કાઢે, કેક વળી સાસુવહુની ત્રાસની વાત આગળ કરે, કો'ક વળી કહે કે ધમીના દીકરા તો ધમી જ હોય ! ચારિત્રની તમન્ના તેને કેટલી હતી? તે તે ભગતને દીકરે રીક્ષ જ લેવા એ હશે પાદિ. કુટુંબીજને એ માણસે આસપાસ દેડાવ્યા. સગા-વહાલાં-મિત્રે ભાઈબંધના ઘરે તપાસ કરાવી પગેરૂં જેવડાવ્યું. પણ કંઈ પત્તો ન ખાધો. જમના માએ ખાવાનું છોડી દીધું. છાતી કૂટવા માંડી. સમજુ કુટુંબીઓએ કહ્યું કે“હવે ભાજી હાથમાંથી ગઈ છે. હક તમે શરીરને ક સ ત એ છે ! ” મા દ જાવી શાંત પાડયાં. અજ્ઞાની લે કે મગનભાઈને જાતજાતના કુ-વચને સંભળાવવા લાગ્યા રણછોડભાઈ પિતાના વેવાઈને કહેવા લાગ્યા કે “આવું નાટક કરવું હતું તે મારી દીકરી ! ભવ કાં બગાડ ?આદિ. છતાં ધીરતાપૂર્વક “મેહના આ બધા ચાળા છે.” દૂધના ઉભરાટની જેમ આ વાતને સવાલ-જવાબથી અંત નહીં આવે. સમય જ આને અંત લાવશે વિચારી મગનભાઈ આદર્શ હિંમત રાખી સ્વજનોના કુટુંબીઓન, જ્ઞાની ઢોકોના કુ-વચનેના સતત વરસાદને અડીખમ-રીતે ઝીલી રહ્યા. Page #291 -------------------------------------------------------------------------- ________________ SHUTTEMBRE મગનભાઈ ભગતના વેવાઈ રણછોડભાઈ ધર્મસંસ્કારથી પૂરા નહીં રંગાયેલા હેઈ વધુ પડતા એલફેલ-શબ્દોથી વાતાવરણ ખળભળાવતા, તે વખતે પણ મગનભાઈ કાંધીનજેની વિચિત્ર-પરિણતિની વિચારણાથી સૌમ્યભાવ જાળવી રહેતા. જમનાબહેન પણ માણેકવહે આગળ કરી મગનભાઈ ભગતને અશ્રાવ્ય દુર્વચને સંભળાવતાં, પણ ગાવેશવાળા કે દુર્જય-ભૂતગ્રસ્તની ઘેલછાની તુલનાએ આ બધાને કુવચનોને ગળી જવા રૂપે મગનભાઈ ભગતની ખરેખર આકરી કસોટીભરી સર્વપરીક્ષા થવા માંડી. આપણે કોણ? એ વિચારણા ખૂબ જ ગહન છે. પૌગલિક પદાર્થોની ઓછાશ કે સંપૂર્ણતાથી થતા વિકલતા હૈયામાં રહેલ મેહનીય-કર્મના એયિક સ્વરૂપની ખાતરી કરે છે. પૌગલિક ભાવોની સિદ્ધિ-સમૃદ્ધિ કે હાનિ-વિનાશ એ આપણું પિતાનું પોતીકું સ્વરૂપ નથી. આપણે એટલે શરીર–બુદ્ધિ ઇન્દ્રિય એ ચેકડાથી ઉપર જડ તત્વની પેલે પાર રડેલ ઉરના ચારે જડ પદાર્થોને સક્રિય બનાવનાર ચૈતન્ય સ્વરૂપ છીએ. આ ભૂમિકાએ આપણા ચિંતનને નય-સાપેક્ષ રીતે લઈ જવાની જરૂર છે. પરિણામે જીવનમાં શાંતિને સાક્ષાત્ક ૨ સહેલાઈથી થઈ શકે. સંગને પરવશ બની આપણે પુરૂષાર્થ હીન થઈ જઈએ તો માટી ભીંત ભૂલીએ છીએ કેમકે સંયોગનું ઘડતર ભૂતકાળમાં આપણે જ કર્યું છે. રા નજણ કે અણસમજણના દશ માં સારી કે ખોટી પ્રવૃત્તિથી આપણું અવનન સ ર નરસી હાલતમાં લઈ જનાર સંગેનું ઘડતર થવા પામે છે. માટે સંયાનું સમ ક વિષમ સજન કરનાર આપણે પોતે જ છીએ તેથી શાની-ગુરૂજનોના દરવણ અનુસાર વિશિષ્ટ પુરૂષાર્થ દ્વારા સંગની આધારશિલા રૂપ કમ સત્તાને હટાવવા શુભ સંક૯પ કરવાની જરૂર છે. જ્ઞાની ગુરૂની નિશ્રાએ યોગ્ય પ્રવૃત્તિથી તે સંકલ્પ જરૂર ફળે જ છે, આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. woranduararandalone croma આગામી કા રિક Page #292 -------------------------------------------------------------------------- ________________ Iિ, wo20 श्री वर्धमान स्वामिने नमः પ્રકરણ ૩૦ ૫. ચરિત્રનાયકશ્રીની શોધ-માટે દોડધામ પૂ ચરિત્રનાયકશ્રીની ખાનગી રીતે દીક્ષા પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ની કુનેહ અને શ્રાવકની ગંભીરતાથી થઈ ગયા પછી શાસન-હોલના તેમના કુટુંબીઓ તરફથી થવા ન પામે એ હેતુથી પૂજ્યશ્રીએ નવ-દીક્ષિત પૂ. ચરિત્રનાયકશ્રીને બે સાધુ સાથે રાજનગર અમદાવાદ જેવા ધર્મપુરીના અભેદ્ય કિલ્લામાં તે વખતે વધુ પ્રભાવશાળી પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની નિશ્રામાં ઝડપભેર મોકલી દીધા. પૂ. ચરિત્રનાયકશ્રી અમદાવાદ વિદ્યાશાળામાં પૂ. શ્રી સિદ્ધિવિજય મ. ની નિશ્રામાં પહોંચી ગયા. પૂ. શ્રી સિદ્ધિ વિજયજી મ. શ્રીએ પણ પૂજ્યશ્રીના પત્રયી બધી વિગત જાણી યોગ્ય તજવીજ કરી વ્યવસ્થિતપણે પૂ. ચરિત્રનાયકશ્રીને ગોઠવી દીધા. થોડા સમય પછી બાળદીક્ષિત આ મુનિ કોણ ! કયારે દીક્ષા થઈ? કયાં થઈ? કયાંના છે? વગેરે ઉહાપોહ થવા માંડે. વળી અમદાવાદથી કપડવંજ નજીક હાઈ કદાચ નવા કોઈ બાલમુનિ અમદાવાદમાં છે તે સમાચાર પહોંચવાની વધુ શક્યતા વિચારી દીર્ઘદશી પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ સ્થાનાંતર કરી સુરક્ષાને વિચાર કર્યો. વિદ્યાશાળાની સામે ડેલાના ઉપાશ્રયે, ત્યાંથી ભઠ્ઠીની બારીએ વીર વિજયજી મ. ના ઉપાશ્રયે, લવારની પોળે, ખેતરપાળની પોળે, બે-ચાર દિવસ રાખી ફેરવવાની ગોઠવણ કરી. પણ બધે આ નવા મુનિ કોણ? કયાંના? કયારે દીક્ષા થઈ? એ ચીજ તે સહુને કુતૂહલને વિષય બની રહી. સુરક્ષા કરવા જતાં કાળની વિષમતાએ વાત ઊલટી ચક્રાવે ચઢી. કેમ કે તે વખતે બાળદીક્ષા બહુ જુજ થતી હોઈ મુગ્ધ લેકને માટે કુતૂડલરૂપ અને ધર્મપ્રેમીઓ માટે ભક્તિરૂપ બનવાથી પૂ. ચરિત્રનાયકશ્રીને છુપાવવાના પ્રયત્ન ઉલટા ચકચાર જગવનારા થયા. Page #293 -------------------------------------------------------------------------- ________________ MÖVZUJESICAS જેના પરિણામે કવાયકા એવી જામી કે અમદાવાદમાં કેક બાળમુનિ નવદીક્ષિત આવ્યા છે” આ વાત વાયુવેગે ફેલાઈ રહી, વ્યવહારાદિ કામકાજ અંગે કપડવંજથી આવનારા ભાઈઓ મારફત કપડવંજમાં પણ વાત વહેતી થઈ કે અમદાવાદમાં કેક-નવદીક્ષિત બાળમુનિ છે અને જુદી જુદી જગ્યાએ બે ચાર દિવસ રાખી સંતાડી રાખવાનો પ્રયત્ન થાય છે.” આ ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના સ્વજન-વર્ગમાં ચર્ચા ઉપડી અને માતુશ્રી જમનાબહેન તથા શ્વસુરપક્ષના રણછોડભાઈ વગેરે કુટુંબીઓ ધમાલ કરવાની દષ્ટિએ અમદાવાદ આવી પહોંચ્યા. તેઓ તપાસ કરવા લાગ્યા, તે વખતે પૂ. ચરિત્રનાયકશ્રી પૂ. શ્રી વીર વિજયજી મ. ના ઉપાશ્રયે (ભઠ્ઠીની બારી) નીચે ભેંયરામાં ગુપ્ત હતા. પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીને કુદરતી ભાવી શુભ સંકેત વંદનાર્થે આવેલ એક ભાઈ મારફત સમાચાર મળ્યા કેકપડવંજથી કેક પાંચ-સાત ભાઈબહેનનું ટેળું લવારની પળે આવેલ અને નવદીક્ષિત બાળમુનિ કેક અહીં છે? એમ તપાસ કરતા હતા પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી એ તુ અગમચેતી વાપરી સંયમી-આત્માના રક્ષણાર્થે પિતાના સાધુઓ દ્વારા ભઠ્ઠીની બારીએ કહેવડાવી દીધું કે- “જરા પણ બહાર ન નિકળે” આદિ પાકી ભલામણ કરી. આ બાજુ કપડવંજથી આવેલ પૂ. ચરિત્રનાયકશ્રીના સંબંધીઓ અમદાવાદમાં ચાર-પાંચ પળે ફર્યા, પણ પૂરી માહિતી ન મળી. પણ એટલી વાત ચોકકસ મળી કે બે દિ' પૂર્વે અહીં હતા–નાના મહારાજ છે. નવદીક્ષિત છે–આદિ. જેથી સ્વજનેએ અટકળ કરી કે હેમચંદ જ હવે જોઈએ. પણ હવે તપાસ કયાં કરવી? છેવટે થાકીને તે વખતે અમદાવાદના બધા ઉપાશ્રયમાં સૌથી અગ્રગણ્ય તરીકે ગણુતા વિદ્યાશાળાના ઉપાશ્રયે તે વખતના સંવેગી સાધુઓમાં અગ્રગણ્ય ગણાતા પ્રભાવશાળી પૂ. સ્વ. મણિવિજયજી મ. (દાદા) ના શિષ્ય પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. મોટા સાધુ તરીકે પ્રખ્યાત હોઈ તેમની પાસે બધા આવ્યા. - તે વખતે વ્યાખ્યાન પુરૂં થયાને અર્ધો કલાક થયેલ બીજા લેક પાસેથી પૂ. મુનિ શ્રી Page #294 -------------------------------------------------------------------------- ________________ HD 1 - ૮ -સિદ્ધિવિજયજી મ. શ્રી ની પ્રભાવશીવતા સાંભળી જરા ડઘાઈ જઈ તેફાની–વૃત્તિને કાબૂમ રાખી શાંતિથી મુલાકાત લીધી. તપાસ કરવાની રીતે પૂછયું કે અહીં કેઈ નવ-દીક્ષિત બાળમુનિ છે?” આદિ. ૫ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ ના પાડી. એટલે કપડવંડથી આવેલા સ્વજને મુંઝવણ માં પડયા કે-“ગામમાં લેકે વાત કરે છે કે કે'ક નવદીક્ષિત બાળમુનિ છે ખરા! આ મેટા પ્રભાવશાળી મહારાજ ના પાડે છે! હવે કોને પૂછવું? શું કરવું ?” કપડવંજના ભાઈ-બહેનેએ ઘણી તપાસ કરી પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીને “એક નન્ને એ વાતને હણે” રીતથી ચરિત્રનાયકશ્રીને સ્વજન-વર્ગ વિલખ થઈ રવાના થઈ ગયા. તેમના ગયા પછી પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રી એ નવદીક્ષિતને હવે અમદાવાદમાં રાખવામાં જોખમ સમજી નવી યોજના બરાબર વિચારી બધું ગઠવી પોતાના બે સાધુએ ત્રણ ચાર વિશ્વાસુ શ્રાવકે સાથે અમદાવાદથી ૧૫ મી દૂર બેરજ (ડિયાર) ગામે સ્થાનક વાસીઓની વસ્તી વધુ હોવાને કારણે બીજે કશે ભય નહીં એમ વિચારી શ્રાવકે મારફત વ્યવસ્થા કરી એક સ્થાનકવાસીનું ઘર ભાડે લઈ તેમાં ૫. ચરિત્રનાયકશ્રીને રાખ્યા. બહાર તાળું મારી રાખે. પાછળથી બીજા રસ્તેથી ગોચરી–પાણી Úડિલ-માત્રાની બધી વ્યવસ્થા ગુપ્તપણે કરાવી. - ખરજવાળા સ્થાનકવાસી જૈને કે ગામની ઈતર પ્રજાને પણ કશી ગંધ ન આવે તેવી પાકી વ્યવસ્થા કરી, - આ રીતે ઉં. વ. ૩ ના રોજ ખોરજ ગામે પૂ. ચરિત્રનાયકશ્રી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી ની દેરવણ તળે સંયમ-રક્ષાથે ગુપ્તવાસમાં રહ્યા. આ દરમ્યાન કપડવંજમાં ચરિત્રનાયકશ્રીના સ્વજનવર્ગમાં ભારે ખળભળાટ મચી રહ્યો. કપડવંજથી અમદાવાદ ગયેલા ભાઈ-બહેનેને સહુ પકાની નજરે જોઈ રહ્યા અને ટોણા ક * * * . . . ; મારવા લાગ્યા કે- '' તમે અમદાવાદ ગયા ને પાકી તપાસ કરી નહીં! જ્યારે ગામમાં– પમાં તપાસ કરતાં બાળમુનિ નવદીક્ષિત હવાના સમાચાર મળ્યા, તે એ હેમચંદ્ર જે હાથ ! તે પછી () ચરિત્ર Page #295 -------------------------------------------------------------------------- ________________ ôtes તમારે વિદ્યાશાળાએ જ માટા મહારાજ હતા તેમની પાસે ધરણુ દઈને બેસવું જોઈ એ કે અમને ખાળમુનિ બતાવા! વગેરે કડક-હાથે પ્રયત્ન કરવાના ખદલે આમ વીલે-મેએ પાછા શું આવ્યા ?’–આદિ. એટલે જમનાબેન અને રણછેાડભાઈ વગેરેને હકીકતમાં પોતાની ભૂલ સમજાઈ, ફરીથી તેઓ સાત-આઠ જણા વિદ્યાશાળાએ આવી પૂ શ્રી સિદ્ધિવિજયજી મ. ને આગ્રહપૂર્ણાંક કહેવા લાગ્યા કે—“ મહારાજ! ખાળમુનિ બતાવા અમને! મારા દીકરા છે. ઘરે નાની વહુ છે. પરણેલ તે છોકરાને પૂછયા-ગાયા વિના દીક્ષા કેમ અપાય ?' વગેરે. ส પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. કહે કે“ મહાનુભાવા! તમે શાંત થાએ! તમારી વાત સાચી હેાય તે પણ મેં કંઈ દીક્ષા આપી નથી! તમે મને શા માટે ઠપકો આપે છે ? કુટુંબીઓએ કહ્યું કે“જેણે દીક્ષા આપી હોય તેણે ભયંકર ભૂલ કરી છે, પણ અમને તે ખાલમુનિનાં દશન તા કરાવે!” પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. એ કહ્યું કે “મહાનુભાવે ! તમારૂ' અત્યારનું વલણ એવું છે કે તમને જો બતાવાય કે માહિતી અપાય કે અહી છે! તે તમે તે તેને વેષ ઉતરાવી સંસારી જ બનાવી દે!” એટલે વધુ છંછેડાએલા કુટુબીએએ ધમાલ કરી મૂકી. ધર્માંના રંગની આછી-અસરવાળા કેટલાકે તા સાધુએએ આ શુ' માંડયુ... છે? લેકના નાના સગીરવયના છેકરાઓને પૂછ્યા ગાયા વિના મુ`ડી નાખે અને સ`તાડી રાખે આ બધુ શુ? આદિ એલફેલ ખેલી હા-હા કરી મૂકી. પૂ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી પણ જરા ગભરાઈ ગયા, પણ ભેગા થઈ ગયેલ શ્રાવકે પશુ શાસનની દાઝવાળા હાઈ કપડવજના ભાઈ-બહેનેાને સમજાવવા લાગ્યા કે– “નાહક ખાટી ધમાલ શા માટે કરા છે? પૂ. મહારાજશ્રી કહે છે કે-“મેં દીક્ષા નથી આપી. પછી તેમને વઢવાના શે। અથ ?” કુટુ‘ખીએ કહે કે અમને બતાવા તા ખરા! કયાં સ`તાડી રાખ્યા છે ?” શ્રાવકોએ સમજણુ પાડી કે-“તમા ઢંડા થાવ! ધીરા પડા! બધાં સારાં વાનાં થશે ’’ આફ્રિ સમજણ પાડી વાતુ ઠંડી પાડી. 12) મો. આ ક Page #296 -------------------------------------------------------------------------- ________________ ERDOM पू. सिछिपियण म. श्री ता अवसर प्राप्त मौन साथसाधन सूत्रने અનુસરી મેહાધીન-કુટુંબીઓના વિવિધ-પ્રશ્નોના ખુલાસા કરવાની ભાંજગડમાં ઉતર્યા નહીં. અંતે થાકીને કપડવંજવાળ પાછા ગયા. બે-ચાર દિ' પછી ફરી માતુશ્રી જમનાબેન માણેકવને સાથે લઈ વેવાઈ અને તેના છોકરાઓ સાથે આવી કરૂણભરી રીતે આજીજી કરી. પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રીને ઢીલા પાડવા ઘણે પ્રયત્ન કર્યો. પણ શાસનને કેન્દ્રમાં રાખી દ્રવ્ય-દયા કે મોહજન્ય કાલાં-ઘેલાં વચનની માયાજાળમાં ન ફસાઈ મૌનપૂર્વક કુટુંબીઓના વિચિત્ર ઉપસર્ગને સમભાવે વેઠી રહ્યા. આવા બે-ત્રણ દિના આંતરે ત્રણ-ચાર પ્રયત્ન થયા. પણ કંઈ વળ્યું નહીં. આ બાજુ મગનભાઈ એ જમનાબહેનને એકાંતમાં સમજાવ્યું કે- “શા માટે આવી બધી બેટી ધમાલ કરે છે? તને ખબર તે છે. હેમચંદના ગ્રહોના ફળાદેશ વખતે કાશીના પંડિતે કેવું ભવિષ્ય ભાખેલ ? જન્મ-જાત સંસ્કારે ફેરવી શકાય નહીં! આપણા કુળને અજવાળનાર પ્રભુશાસનની દીક્ષાના પંથે જનારા આપણા સંતાનને બિરદાવવાના બદલે આવી ભયંકર શાસનની, ધર્મની-સાધુઓની હીલને, નિંદા-અપભ્રાજનાથી બંધાતાં પાપકર્મો ક્યાં છૂટશે? આદિ. આ બધાના કારણે માતુશ્રી જમનાબહેનના પરિણામ જરા કુણા થયા, આમેય તે રત્નકુક્ષિ પુણ્યશાલિની માતા હતી. મનમાં તેને હવે લાગ્યું કે મારી કુખને અજવાળનાર સંતાનને હાથ પકડી ફરી પાછો સંસારના કીચડમાં લાવવાનું પાપ કરવું વ્યાજબી નથી. પણ પૂ. ચરિત્રનાયકશ્રીના શ્વસુર શ્રી રણછોડભાઈ ધર્મની રીતિ-નીતિમાં બહુ માર્મિક રીતે અંદર ઉતરેલ ન હોઈ તે માત્ર પોતાની દીકરીના વ્યાવહારિક-જીવનની ઘેલછામાં અતિરેક વૃત્તિના પંથે ઉપવા લાગ્યા. વેવાઈ મગનભાઈને યદ્વા-તઢા બોલી પજવવા લાગ્યા. વેવાણ જમનાબહેનને પણ વિશિષ્ટ રીતે ઉશ્કેરી રહ્યા છે-“શું તમને દીકરાને પણ પડી નથી? બધાને બાવા બનાવવા છે કે!” બીજા કુટુંબીઓ મારફત પણ આ વાતને વધુ ચળવીપણ દરેક ચીજ પિતાની મર્યાદામાં શોભે. 6િ0 900 100066 હિંઠા I IIT - 8િ વ રિયાળી, ત્ર | : Page #297 -------------------------------------------------------------------------- ________________ DusinitεEURS તે રીતે કટુ શ્રીવર્ગને પણ હવે બહુ ધમાલમાં રસ ન રહ્યો. જેમાં મગનભાઈની પ્રેરણાથી જમનાબહેનના અંતરંગ સૂર પણ ભળ્યે કે ઉત્તમ મનખા-અવતાર મેળવી ધર્મના પચે વધવાના પ્રયત્નને બદલે પુત્ર-પુણ્યથી જેણે નાની-વયે મારી કૂખ અજવાળી તેના આત્મકલ્યાણમાં હવે આડે આવવાના ો અથ ?” પરિણામે રણછેડ઼ભાઈનું શાણપણ ઠેકાણે આવવા લાગ્યું, છતાં ભાવીયેાગે હજી પૂ. ચરિત્રનાયશ્રીર્મ કર્મના ફંદામાં જાણે વધુ ફસાવવાનું થવાનું કેઈ નિમિત્તરૂપે રણછોડભાઈએ થોડીવાર વાણીયા વિદ્યાની રીતે વિચાર્યું. એક દિ સાંજના જમનાબહેન પાસે આવી રણછેાડભાઈ કહે કે “ જખરા છે. તમે ! જનેતા થઈ ીકરાના મેહ ધરખમ ઘટાડી દીધો ! મને તો મારી દીકરીને ભત્ર બગાડ્યાના વિચાર હેરાન કરી મૂકે છે! હશે ! ભાવી ! પણ એક વાત તમને કહું ખાટુ ન લાગે તે !” ખબર હોવી એટલે જમનાબહેન એલ્યાકે“માહ આછા થયા કે કદાચ કરવા મારૂ અતર જાણે છે! પણ આટલી મહેનત છતાં પત્તો નથી લાગતા. વળી સાજી' નથી. ભગત પાતે એવા મીઢા થઈને રહ્યા છે. તેમને બધી વાતની જોઈ એ. છતાં કોઈ બાલતા નથી અને આટલા બધાં કડવા વેણેા સાંભળી રહે છે. એટલે પછી મન મનાવી લેવુ પડ્યુ કે હવે આ ટુંકી જીંદગીમાં પાપનાં પોટલાં વધુ કાં બાંધવા ?” વહુને વિચાર મને પણ આવે છે. પણ હવે તમારી દીકરીને મારી પણ દીકરી-તુલ્ય ભાવી અાગળ શું થાય ? પડયા એ તા મારૂ ઘર જ મારા દીકરા લુચ્ચા લક્ગા થઈ ભાગી ગયા હૈાત કે ખીજુ કઈ થયુ* હાત તા તમારા કરતાં મારા અંતરને વધુ દુઃખ થાત. પણ આ તે મારા કોયા કુંવર જેવા, કાજળની કાર જેવા અેવુ જીવન અજવાળવાના પ ગયા છે. મારી કૂખ અજવાળી છે. એટલે હૈયે ટાઢક છે. આવા દીકરાના પુણ્ય-પ્રભાવે સહુ સારું વાનાં થશે. વહુના તમે બહુ વિચાર ન કરે! ભગવાન સહુના બેલી છે! પણ તમે એક વાત કહેતા હતા તે શી છે ? તે કહે. આ લાગણમાં શુક ધારિ પો Page #298 -------------------------------------------------------------------------- ________________ વ021 રણછોડભાઈ માલ્યા કે–“શું કહું? મને મનમાં ઘણું દુઃખ થાય છે, પણ તમે કહ્યું તેમ ધર્માંનું બહુ ખાટું લાગે છે, લોકોમાં સાધુઓની મશ્કરી થાય છે, માટે મેં પણ હવે જમાઈ ને ઘરે લાવવાના વિચાર મેાળા કર્યાં છે, પણ એકવાર તેનુ મ્હાં જોવાની ખૂમ ત જાગી છે, શું તમને તેનું મ્હાં જોવાની લાગણી નથી થતી ? જમનાબહેને કહ્યું કે “ અરે ! અરે ! ઘણુંય મન થાય છે, પણ શું થાય?” રણછોડભાઈ કહે કે- “ચાલે! આપણે હવે આ રીતે મહેનત કરીએ કે અમને તેનું મ્હાં ખતાવે ! એટલે અમારા હૈયાને ટાઢક વળે” વગેરે વાત કરી. રણછાડભાઈ એ પાતાની માજી ત્રીજી રીતે પાથરી. જમનાબહેનને પડખામાં લીધા ડેમ કે તેમના વિના પેાતાની વાત આગળ વધે તેમ ન હતી, એ વાત તેમના ધ્યાનમાં જ હતી. ભગતને આ વાતની ખબર પડી કે શ્રાવિકાને વાત કરી કે- આ નાહક સાપને દૂધ પાવા જેવું થાય છે. રણછોડભાઈની ચાલમાં તું ફસાઈ ગઈ, તને આગળ કરી એ એની મેલી રમત રમી જશે.” “તારે તારા દીકરાના દર્શન કરવા હોય તેા હું થાડા દિ'માં કરાવી દઉં,” પણ ભાવીયેાગે વાતનું વતેસર અને રજનુ ગજ થવાનું નિર્માણુ ચાક્કસ હાઈ જમનાબહેન માલ્યા કે “તમે નાહકના વહેમાએ છે ? તેમાં શુ થઈ જવાનુ છે ? ” માદિ ખાલી પેાતે રાડભાઈ આદિ. બીજા સ્વજનવગ સાથે જવા તૈયાર થયા મગનભાઈ શાસનદેવને પ્રાથી રહ્યા કે સર્વે જીમ મતુ ! MKHAMB Page #299 -------------------------------------------------------------------------- ________________ DUŽIŠTEEWQS श्री वर्धमानस्वामिने नमः પ્રકરણ ૩૧ ચરિત્રનાયકોની આકરી કસાટી વર્તમાન સંવેગી–શાખાના પ્રભાવક મહાપુરૂષ શ્રી મણિવિજયજી મ. દાદાના મુખ્ય શિષ્ય પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. ના જ્ઞાન, પ્રતાપ અને સંયમના તેજની તેમના વિશિષ્ટ પુણ્યપ્રભાવના ખળે રાજનગર શ્રીસધમાં ખૂબ છાપ હુંતી, તેથી રાજનગર અમદાવાદના મુખ્ય શ્રાવકો અવારનવાર પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસેથી ધમ પ્રેરણા મેળવવા સામાયિક-ધર્મચર્ચા આદિ માટે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે આવી રહેતા. જેથી પૂ. ચરિત્રનાયકશ્રીની માતાજી અને શ્વસુર પક્ષના ભાઈ-બહેનેા અવારનવાર માહજન્ય ઘેલછાથી ધમાલ કરવા આવતા, પણ ફાવી શકતા નહી. 4 છેવટે મગનભાઈની સમજાવટથી ઉડે ઉડે પડેલ ધર્મોના સ`સ્કારથી જમનાબહેન જરા ઠંડા પડયા અને છેવટે માત્ર · મ્હોં જોવા મળે તે વાત પર આવી રહ્યા, અને રણછોડભાઈ ભાવીયેાગે હજી વધુ થનારી શાસન-વ્હીલનાના નિમિત્તરૂપ બનવાના હાઈ આ સીધી-સાદી વાતને ફૂટ-નીતિ રૂપે સ્વીકારી ઉપરના દેખાવથી શાંત બની કેટલાક સ્વજન-વગ સાથે વિદ્યાશાળાએ વૈશાખ વદ દશમ લગભગ આવ્યા ને મુખ્ય શ્રાવકોને વાત કરી કે.... તા “અમારે અમારા હેમચક્રને માત્ર જોવા જ છે! અમે કંઈ તેની દીક્ષા છેડાવીશુ નહી, પણ અમને દશન કરાવા ! ભલેં ! એ સયમ પાળે! પણ અમને તેનુ મ્હાં જેયા વિના ચેન નહીં પડે !” આદિ આજીજી-ભર્યા 99 માં શબ્દોથી ભાીયોગે વિદ્યાશાળાના શ્રાવકોએ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને વિનવ્યા કે સાહેબ! આખરે તે આ બધા સસારી જીવા છે. માહાધીન છે, માઠુંદશા તેમને તે પવે જ! તેમને માત્ર જોવા જ છે તે મતાવવામાં શે વાંધા ? પૂજ્યશ્રીએ શ્રાવકોને ખ'નગીમાં લઈ. જઈ -ભાઈ! આ તે વાણિયાગત છે ! આ લેાકા આમ બીજી રીતે નથી કાવ્યા એટલે આ રીત અપનાવી છે કે અમને ખાલી જોવા ઢા પછી તે લેાકેા કબજે કરશે તે !'' આ ગ HI ૧૯૪ ---- ર ક Page #300 -------------------------------------------------------------------------- ________________ 040722 શ્રાવકોએ કહ્યું કે-“તેની આપણે ચેાખવટ કરી લઈ એ કે તમારે જોઈને-દર્શન કરીને ચાલ્યા જવાનું. ખીજી કશી ધમાલ કે છળભરી રમત નહીં કરવાની !” આદિ. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. કહ્યું કે- “મહાનુભાવા! તમે બધા સમજી છે; હું વધુ શું કહું ? શ્રાવકો કપડવંજવાળા પાસે ગયા ને બધી વાત સમજાવી તે જમનાબુતૅન તા નિખાલસ હતા જ! એટલે તેમણે માતૃ-વાત્સલ્યથી માત્ર પેાતાના કુખ અજવાળનાર પુનાતા દીકરાનુ મ્હાં જ ખરેખર જોવુ' હતું, તેથી તેમણે ખરેખર ખાત્રી આપી અને રણછાભાઇએ ગૂઢ પણે હા-હા કરી વાતને વિશ્વાસના પાટા પર ચઢાવી દીધી. * 10% શ્રાવકો ફ્રી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે ગયા, બધી વાત કરી. ભાવીયેાગે નરમ થઈ ગયેલ શ્રાવકોએ મહારાજશ્રીને પણ જરા દમાવ્યા કે “સાહેબ ! હવે શું શું નાહક વધુ ખેંચા છે ? સંસારી જીવાને થાડા સતાષવા જોઈએ” આદિ એટલે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ ભાવીની અકળ ગતિ વિચારી થેાડા દિવસ પછી મળવા આવવા કહ્યું. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ તુત વિશ્વાસુ-માણસને કપડવંજ મોકલી મગનભાઈ ભગતને લાવ્યા. બધી વાત કરી શું કરવુ ? તે અંગે વિચાર। માંગ્યા. મગનભાઈ એ કૅપડવ'જની સ્થિતિનેા ચિતાર આપ્યા કે બે મહિનાથી ધમાલ છતાં કંઇ પત્તો ન લાગવાથી હવે કંઈક ઢીલા તેા પડયા છે, છતાં માહાધીન સ’સારી-જીવાનુ` કઈ કહેવાય નહીં, માટે મધ્યમ માગે ચાલવુ સારૂં! એમ ક્હી ટૂંકમાં પેાતાના વિચારો' પ્રદર્શિત કર્યાં કે વેવાઈમાં ધમનું તત્ત્વ ઓછું છે, પણ શ્રાવિકાનું ધમ-રંગથી રંગાયેલુ મન માહુથી ઘેલુ' મની વધુ દુભાઈ રહ્યું છે, તે માત્ર મ્હાં જેવાથી શ્રાવિકાને તે શાંતિ વળવા સંભવ છે. આ “તે મારી વિચારણા છે. શાસનની દૃષ્ટિએ આપને જે ઠીક લાગે તે ખરૂં!” પછી પૂજ્યશ્રીએ મગનભાઈ સાથે કેટલાય ગુણ-દોષાની વિચારણા કરી છેવટે સંયમ ન છેડાવવાની વાત પર ભાર મૂકી બતાવવાની તૈયારીની વાત નક્કી કરી. c こ ** : ་ .... C ૧૯૫ ય ત્ર Page #301 -------------------------------------------------------------------------- ________________ NES WİTEURE મગનભાઈએ વાત બરાબર સમજી જાણે વાતને મર્મ કંઈ પિતે ન જાણતા હોય તેમ કપડવંજ જઈ ખામોશ રહ્યા. - આ બાજુ કપડવંજમાં પૂ. ચરિત્રનાયકશ્રીના સ્વજન-વર્ગમાં કપડવંજ ક્ષેત્રની ઉદાર ધર્મચિને પરમાણુઓની અસરથી અને મગનભાઈ ભગતની મીઠી સમજાવટથી ધમાલી વૃત્તિ ધીમે ધીમે શમવા માંડી, પણ જમનાબહેનનું માતૃ-હદય પોતાના વહાલા પુત્રને ઝંખવા લાગ્યું. સ્વજન-વર્ગમાં પણ એવી હવા ઉભી થવા લાગી કે “હવે સંયમ લીધું છે તે ભલે! પણ તેમના દર્શન કરી પાવન થઈએ અને અમારા કુળ-દીપકની અનુમોદના કરીએ.” પણ ભાવીયેગે ભવિતવ્યતાની વિચિત્રતાથી વેવાઈના માનસમાં માત્ર પિતાની દીકરીના ભવ બગાડયાના રેષને ધુંધવાટ વારંવાર જે-તે કુટુંબીઓ સામે ઠલવાતે મગનભાઈ એ જાણેલ, તેથી જમનાબેનની ભાવનાને યોગ્ય અવસરોચિત માનવા છતાં પોતે શરૂમાં દાદ ન આપી. પણ એકવાર વેવાઈ રણછોડભાઈ જમનાબેન પાસે આવી હૈયાને ઉભરો ઠાલવતા હતા કે-જબરા છે આજના સાધુઓ? આટલી–આટલી દોડધામ છતાં પત્તે લાગતું નથી, છે અમદાવાદમાં છતાં ખરેખર આપણે મેળવી શકતા નથી? - કેવી કમનસીબી ! હાય ! હવે શું થશે? જમનાબહેને કહ્યું કે-રણછોડભાઈ વાત તમારી સાવ સાચી છે, શોધવામાં તમે કે ' અમે કયાં કસર રાખી છે? હૈયું ઘણું બળે છે? પણ શું થાય? ખૂબ ઊંડું વિચારતાં મને હવે એમ લાગે છે કે આમને આમ નાહક આર્તધ્યાન કરી કેટલા કર્મ બાંધીશું? તે કરતાં આપણે આ ધમાલ છોડી માત્ર મારા કલૈયા કુંવરનું મોં જોવા .. મળે તેય સારું ! હવે નાહક સંયમના પંથેથી ખસેડવાને અવળા રસ્તા મને નકામા લાગે છે. આદિ– આ બધી વાત ચાલતી હતી ત્યાં મગનભાઈ ભગત બહારથી આવ્યા. તેમને જોઈ વેવાઈ આવેશમાં બોલી ઉઠયા કે- “હવે આ ભગતડા કયાં સુધી કરશે ! તમને મારી દીકરીની Page #302 -------------------------------------------------------------------------- ________________ શિવને .., 2008 દયા આવે છે કે નહીં? આમ તે કીડી-મંકોડીની ખૂબ દયા પાળે છે અને મારી દીકરીને ભવ બગડે છે તે તમને કંઈ મનમાં લાગતું નથી. મગનભાઈએ કહ્યું કે “રણછોડભાઈ! વાત તમારી વ્યવહારથી સાવ સાચી ! પણ મારી સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી છે! એક બાજુ મારા દિકરાને સંયમ–જીવનને પ્રશ્નબીજી બાજુ વ્યવહારથી વહુને પ્રશ્ન! પણ બુદ્ધિના ત્રાજવે તળતાં દીકરાના સંયમી-જીવનની કિંમત મને વધુ જણાઈ છે. એટલે જ તે હું માંડ પરાણે આત્મસંયમ કેળવી ચૂપ બેસી રહ્યો છું! વહુના સંસારી-જીવનને ધાર્મિક સંસ્કારોથી મઢીને વ્યવસ્થિત કરી શકાશે, પણ દીકરાના સંયમી-જીવનને ધક્કો લાગે તેવું તે હું શી રીતે આચરી શકું? આદિ. રણછોડભાઈ ગમખાઈ ગયા, પણ વાણીયાવિઘા જરા વાપરી. આંગળી પકડી પાંચે પકડવાની વાત આગળ કરી. જમનાબહેનની વાતને આગળ કરી માત્ર હે જોવા મળે તે સારૂં ? એ વાત પર રણછોડભાઈ એ મગનભાઈને રાજી કર્યા. મગનભાઈ એ રણછોડભાઈ અને જમનાબહેનને સ્પષ્ટપણે વાત કરી કે જો તમે દીક્ષા ન છોડાવવાની બાંહેધરી આપો તે હું અમદાવાદ જઈ તમારી માં જવાની વાત આગળ વધારું અને તમારી ઈચ્છા પૂરી થાય તેમ કરૂં ! જમનાબહેન અને રણછોડભાઈ જાણતા જ હતા કે ભગત અંદરના અંદર અને બહારના બહાર છે. એટલે હવે જો મોં બતાવવાની વાતને માટે ઉકેલ આવતું હોય તે તેમાં શું હું ? એમ વિચારી રણછોડભાઈ અને જમનાબહેને ભગતને મોં જોવાની વાતને આગળ વધારવા દબાણ કર્યું. પરિણામે મગનભાઈ ભગત અમદાવાદ જઈ પૂ. મુનિ શ્રી સિદ્ધિાવજયજી મ. ને મળ્યા. બધી વાત કરી. કુટુંબીઓની મોહજન્ય ઘેલછા ઘટયાની અને હવે બતાવવામાં વાંધો નથી વગેરે વાત કરી, પણ સાથે સાથે વેવાઈને મનની છળભરી નીતિની આશંકાની વાત કરી સાવચેતીની પણ ભલામણ કરી. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ સમજુ બે-ત્રણ શ્રાવકોને બેલાવી બધી વાત કરી અને પૂ. ચરિત્રનાયકશ્રીને મળી તેમની શી વિચારધારા છે? તે જાણી લાવવા સૂચના કરી. Stહ૭. IMEI Serve Page #303 -------------------------------------------------------------------------- ________________ STÄDVŽDEMORE મગનભાઈ ભગત વિદ્યાશાળાના ધમ–ામજી બે શ્રાવકોને લઈ અમદાવાદથી સાત ગાઉ દૂર આવેલ બેરજ ગામે બપોરના ટાઈમે પહોંચ્યા. ગુપ્તવાસની મર્યાદા પ્રમાણે બહારથી તાળું મારેલ એક જુના મકાનમાં રાખવામાં આવેલ પૂ. ચરિત્રનાયકશ્રીને પૂર્વ–સંકેત પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવી મગનભાઈ અને વિદ્યાશાળાના શ્રાવકે મળ્યા. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની મૌખિક વાતને સંદેશો પહોંચાડ્યું. કપડવંજના વાતાવરણની જાણકારી મગનભાઈએ આપી અને માત્ર વેવાઈ રણછોડભાઈ સિવાય મેહની ઘેલછામાંથી પ્રાયઃ બધા મુક્ત થઈ ગયાની વાત કરી. હવે તમારી શી ઈચ્છા છે? તમારી માનસિક સ્થિતિ કેવી છે? સ્વજનેના પરિચયે વૈરાગ્યરંગ ઢીલું પડે તેમ નથી ને? વગેરે અંગે વાતચીત કરી, છેવટે વિદ્યાશાળામાં સંઘ વચ્ચે કપડવંજવાળાઓ સમક્ષ રજુ કરવાની પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની વાત જણાવી. ૫. ચરિત્રનાયકશ્રીએ માનસિક-સંવેદનાઓના તારણરૂપ વૈરાગ્ય ભાવના-પ્રબળ આંદોલનની અજુઆત મકકમતાપૂર્વક સંસારી પિતાજી અને વિદ્યાશાળાના શ્રાવક આગળ કરી. વિદ્યાશાળાથી આવેલ શ્રાવકો પૈકી વયેવૃદ્ધ ઠરેલ બુદ્ધિવાળા ન્યાલચંદકાકાએ પૂ. ચરિત્રનાયકશ્રીને વિનમ્રભાવે ભૂચવ્યું કે “મહારાજ! જે હે ! સંબંધીઓના મેહના ચેનચાળામાં અમારી આબરૂં જોખમાય એવું ન થાય હોં !” પૂ ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે-“કાકા! જગતના વ્યવહારમાં જેમ કહેવાય છે કે “વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર | સજજન બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગતે સૂર છે? એટલે દેવ-ગુરૂકૃપાએ મહાન પુણ્યદયે પામેલા અપૂર્વ સંયમરત્નને ગુમાવી દેવાની અક્ષમ્ય ભૂલ દેવ-ગુરૂકૃપાએ નહીં થવા પામે એ બાબત તમે બેફિકર રહેજે ! પછી મગનભાઈ ભગતે પૂ ચરિત્રનાયકશ્રીને રણ છોડભાઈની વાતથી સાવચેત રહેવાની પાકી સૂચના કરી પાછા અમદાવાદ આવી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીને બધી વાત જણાવી. Page #304 -------------------------------------------------------------------------- ________________ MOZDUVLAN પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ વાતને તાગ બરાબર નિર્ણયાત્મક રીતે મેળવી ચક્કસ માણસ સાથે સં. ૧૯૪૬ ના જેઠ સુદ ૩ના રોજ પુ ચરિત્રનાયકશ્રીને વિદ્યાશાળાએ બેલાવી લીધા. જેઠ સુદ ચોથ સાંજે કપડવંજવાળા પણ મગનભાઈ ભગતની આગેવાની તળે આવી રહ્યા. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ દીર્ધદર્શિતા વાપરી આવતી કાલે વ્યાખ્યાનમાં રસી વખતે સંઘ-સમક્ષ પૂ. ચરિત્રનાયકશ્રીને રજૂ કરવાની વાત જણાવી. કપડવંજવાળ બધાએ તે વાત મંજૂર રાખી, સં. ૧૯૪૬ના જેઠ સુદ પને સવારે વ્યાખ્યાનમાં પારસી-મુહપતી વખતે ૧૦-૧૫ મિનિટે પૂ. ચરિત્રનાયકશ્રીને બે સાધુઓ દ્વારા એરડીમાંથી બોલાવી સકળ શ્રીસંઘ-સમક્ષ રજૂ કર્યા. કપડવંજવાળાઓએ ભારે ઉલ્લાસપૂર્વક વંદના કરી. મગનભાઈ ભગતે હાર્દિકઅભિનંદનાપૂર્વક પૂ. ચરિત્રનાયકશ્રીને બધાના દેખતાં સંયમ–માર્ગે સ્થિરતાપૂર્વક આગળ વધવા ભલામણ કરી. જમનાબહેને પણ મોહવશ આંખમાં ઉભરાયેલ અશ્રજળ સાથે પણ નાની વયે આટલી ધીરતા-મકકમતા દાખવી પ્રભુ શાસનના સંયમપંથે ટકી રહ્યાની વાતની ખૂબ-ખૂબ અનુમોદના કરી અને “મારી કૂખ જેવી-અજવાળી છે તે જ રીતે આપણે કુળને અને જૈન શાસનને અજવાળવાની વાત કરી એવારણુ લીધા.” બીજા બધા સ્વજનેએ ખૂબ ખૂબ-ભક્તિભાવ ભર્યા વંદન કરી જીવનને ધન્ય પાવન બનાવ્યું. ફક્ત રણછોડભાઈએ ઔપચારિક-રીતે વંદના કરવા છતાં બહૈયાના ભાવનું પ્રતિબિંબ હે પર પડયા વિના ન રહે.” એ લેકોક્તિ પ્રમાણે આંખના ખૂણાની-જરા વક્રતા તથા મોં પર ભારે છૂપાવવા છતાં વિષમ વૈરવૃત્તિની કઠોરતાના ભાવની અટપટી આટાપાટા ભરી રમતમાં ખેવાઈ રહ્યા. Page #305 -------------------------------------------------------------------------- ________________ SSÄ VESIRE જે કે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. મગનભાઈ ભગત, પૂ. ચરિત્રનાયકશ્રી અને સંઘના સમજુ આગેવાન શ્રાવકના ધ્યાન બહાર ન રહી. જેથી હજી ભય કે આફતની વાદળી પૂરી ખસી નથી. ગમે ત્યારે અચાનક વિચિત્ર રીતે આક્રમણ રણછોડભાઈ તરફથી આવવાની સંભાવના નિહાળી પૂ. ચરિત્રનાયકશ્રીને સંયમના પથે ટકાવી રાખવા વધુ સાવચેતીની વાતને સહુ ઘુંટી રહ્યા. આ બધી વિગતનું સમર્થન-પૂ. ચરિત્રનાયકશ્રીના હસ્તાક્ષરમાં મળી આવેલ તે વખતના પ્રાચીન પત્રથી સ્પષ્ટપણે થવા પામે છે. તે પત્ર આ પ્રમાણે મુ. લીબડી, મુનિ મહારાજ ઝવેરસાગરજી ઠે. પુરબાઈની ધર્મશાળા શ્રી કેશરીયાજી મહારાજની કિરપા હજો. સ્વસ્તિ શ્રી પ્રાર્ધ જિન પ્રણમ્ય શ્રી લીંબડી નગરે પરમ ઉપકારી બુદ્ધિદાયક મુમતાંધકાર તરણી શ્રીશ્રીશ્રીશ્રીશ્રી મુનિ મહારાજ ઝવેરસાગરજી સાહેબજી વગેરે સર્વે મુનિ મહારાજા ગ ી રાજનગરથી લી. મુનિ કનકસાગરની વંદના ૧૦૦૮ વાર ત્રિકાળ અવધારશે છે. વિશેષ વિનંતિપૂર્વક લખવાનું કે આપની કૃપાથી હું મારા સંસારીપણાના માતાપિતા ભેગે પબ્લિક રીતે મુનિ મહારાજ સાહેબજી સિદ્ધિવિજયજી સાહેબજીની સેવામાં હાજર થયો છું. તે એવી રીતે કે પ્રથમ મગનલાલે જમનાને કહ્યું કે–આ શી રીતે આપણે પાંચ વર્ષ બળ કરશું તે પણ પત્તો લાગવા દેનાર નથી. વળી મને ત્રીજા માણસ પાસે એકાંતે કહેવરાવ્યું છે કે જે તમે દીક્ષા ન મુકાવે તે અમારે કંઈ અમારો ચેલે કરગની ગરજ નથી તમારે ગમે તેને સોપો તે અમે બતાવીએ તેવી રીતે કહ્યું છે. ત્યારે જમનાએ કહ્યું કે–અમે વૃત નહીં મુકાવીએ. અમો સિદ્ધિવિજયજી મહારાજને સોંપીએ તેવી રીતે પહેલેથી જ સભા વચ્ચે વખાણમાં બન્ને જણે સિદ્ધિવિજયજી મહારાજને સોંપવા કબૂલ કર્યું. ત્યારબાદ મગનલાલ તથા સાહેબ સિદ્ધિ વિજ્યજી તરફને શ્રાવક બંને જણ મારી આગળ આવ્યા, Page #306 -------------------------------------------------------------------------- ________________ MAZDFBOVUN મારા સાહેબજીને કાગળ લઈને. ને ત્યારે અમો ખોરજ આગણામાં દ્રઢીયાના ઘરો છે, તેમાં એક સુંઢીયાના સૂના ઘરમાં બહાર તાળું લટકાવી રાખેલ. XXX આવીને સિદ્ધિવિજયજી મહારાજને માણસને સેંપી તેડીને અત્રે આવીને સભા વચ્ચે આજ દિને વખાણ વખતે સેપ્યા, તે વખતે જમના પણ વિદ્યાશાળામાં હતાં. મગનલાલ જેઠ સુદ ત્રીજના નિકળી આવ્યા હતા. એવી રીતે જુગતિ કરીને આજ દિને ભેગો થયો છું. તે આપને ઉપકાર મારા જીવતાં સુધી ભૂલવા જેવો નથી કે આપની કૃપાથી સંસારની તૃષ્ણના દાવાનળમાંથી નિકળે, વળી સર્વ વાતે શાંતિ થઈ તે સર્વે આપને ઉપકાર મારા માથા ઉપર છે. વળી વિશેષ સહાય ઉપકાર કરશે. આપણું હેત ઘડી એક વિસરે તેવું નથી. જે જે કલ્યાણ થયું તે સર્વ આપની કૃપાથી થયું છે. વળી જમનાએ તથા મગનલાલે કહ્યું કે રૂપિયા અગ્યાર મુંબઈગરા લહીયા પિપટને આપ્યા એ છે તે લખામણીમાં વાળી દેજે. મફતના રૂપિયા ખાઈ જાય તેમ થવું જોઈએ નહીં. વળી અમદાવાદથી ઉપર લખેલું ગામ ખેરજ ગાઉ પંદર થાય છે, આપ તે કઈ ભૂલો તેમ તે છે જ નહીં ને કદાપિ કેઈના પૂછવાથી કદી બાલવું પડે તે ઉપરની જ ગતિથી ફેરફાર થાય નહી એટલામાં જાણજે. સંવત ૧૯૪૬ ના જેઠ સુદ ૫. લી. દ. પોતે. ઉપરના પત્રથી પૂ. ચરિત્રનાયકશ્રીએ આખી પરિસ્થિતિને ચિતાર અને સુખદ ઉકેલની વિગત ટૂંકમાં જણાવી છે. સાથે જ હૈયામાં ચાલી રહેલા પૂજ્યશ્રી પ્રતિ કૃતજ્ઞતા ભાવના ધબકારા પત્રમાં માર્મિક શબ્દોથી વ્યક્ત કરેલ છે. નાની વયમાં પણ પુ. ચરિત્રનાયકશ્રીમાં કેવા ઉદાત્ત ગુણેને વિકાસ થયેલ હતું તે વાત “નાને પણ રાઈને દાણે” કહેવતના આધારે સ્પષ્ટપણે જાણવા મળે છે. ૨૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ KESEHÖVZEMRA IIII પ્રકરણ : ૩ર છે. ૫. ચરિત્રનાયકશ્રીની અપૂર્વ ધીરતા III પૂ. ચરિત્રનાયકશ્રી મહાધીન સ્વજનોએ ઊભી કરેલી સંયમાવસ્થાની આકરી-કપરી કસોટીએમાંથી પસાર થવાના પ્રસંગે ગુપ્તવાસની દુવિધાભરી સ્થિતિમાંથી બહાર આવ્યા. વિદ્યાશાળામાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.ની નિશ્રામાં સ્વજને સમક્ષ ચતુર્વિધ શ્રીસંઘની સાક્ષીએ આવી રહ્યા. તે વખતે શિથિલાચારીઓના એકછત્રી સામ્રાજ્ય અને સંવેગી દીક્ષા અને તેમાં પણ બાળરીક્ષા તે બહુ જુજ હાઈ બાલ્યાવસ્થામાં દીક્ષિત થયેલા પૂ. ચરિત્રનાયકશ્રીને નિહાળી ભાવિક–લેકેના હૈયા ઉલસી રહેલાં. તેમાં પણ સંસારની મોહ-માયામાં વિવેકશૂન્ય બનેલા સ્વજનોએ ઉભી કરેલ કષ્ટોની હારમાળામાં પણ અડોલપણે સંયમને વફાદાર બની રહેલ પૂ. ચરિત્રનાયકશ્રીને નિહાળી ધર્મપ્રેમી લકો ખૂબ શાસન અને ધર્મના મહિમાને વર્ણવવા લાગ્યા. આ બાજુ કપડવંજથી આવેલા સ્વજનેમાં જમનાબહેન વગેરેએ ૫. ચરિત્રનાયકશ્રીની ઉદાત્ત અડગ ભાવના નિહાળી અનુમોદના સાથે મોહના ઉછાળાથી આંખમાં ઝળઝળીયા આવવા છતાં અંતરમાં ઊંડા ઉતરેલા ધર્મ સંસ્કારના આધારે પિતાના કુળદીપકના અપૂર્વ ઝળહળતા ત્યાગની તે અંગે દાખવેલ અપૂર્વ ખમીરની ખૂબ ખૂબ અનુમોદના કરી અંતરથી મંગળ આશિષના શબ્દો ઉચ્ચાય કે-“ભલે સંયમ લીધું તે હવે મારી કૂખ અજવાળજે અને શાસનને ધુરંધર પ્રભાવક થજે !” બીજા સ્વજનેએ પણ ભાવભરી વંદના કરી, ફક્ત કોયડુ મગની જેમ શ્રી રણછોડભાઈ (સુર) બાહ્ય દેખાવથી વંદનાદિ કરવા છતાં મેહની કારમી ઘેલછાને વશ બની મારી છોકરીને ભવ બગાડ એ વાતને કેન્દ્રમાં રાખી પૂ. ચરિત્રનાયકશ્રીને ખરેખર સકંજામાં ફસાવવાની તરકીબેની વિચારણામાં અટવાઈ રહ્યા. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી મગનભાઈ અને ન્યાલચંદકાકા (વિદ્યાશાળાના આગેવાન મુખ્ય શ્રાવક) એ ત્રણેના ધ્યાનમાં આ વાત આવી ગઈ કે “રણછોડભાઈ ધર્મ DRK Page #308 -------------------------------------------------------------------------- ________________ સિત દ) S pot %2) ધમાટમાં છે અત્યારે પૂ. ચરિત્રનાયકશ્રીને વધુ છૂટા મુકવા જેવા નથી. કદાચ હુમલે કરી કબજો મેળવે. એટલે ૫ શ્રી સિદ્ધિવિજયજી મ. ની ઈશારતથી અને મગન ભગતના સંકેતથી ન્યાલચંદકાકા “બાલમુનિ ! ચલો જરા અહી આને” એમ કહી વ્યાખ્યાનખંડની પાછળની ઓરડીમાં લઈ જઈ પાકો પ્રબંધ કરી દીધું કે રણછોડભાઈ કઈ રીતે અહીં ફાવી ન શકે. આંખ મીંચીને ઉઘાડે એટલીવારમાં આ બધું થઈ જવાથી રણછોડભાઈ તે ચમકયા અને મનમાં પસ્તાયા કે હું વિચારમાં રહ્યો અને ખરી બાજી તે હાથમાંથી સરી ગઈ. રણછોડભાઈના પેટમાં પાપ હતું તેમને દર્શનના બહાને પૂ. ચરિત્રનાયકશ્રીને કબજે મેળવે હતું, પણ કુદરતી પુણ્યબળે પૂ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની સૂચનાથી પૂ. ચરિત્રનાયકશ્રી સુરક્ષિત બની ગયા. બાકી કપડવંજથી પુત્રનું મહ જેવાના બહાને જમનાબહેનને શણગારી લાવનાર રણછોડભાઈની મેલી મુરાદ હતી કે બતાવે કે તુર્ત પકડી પાડવા અને વેષ છોડાવી ઘરે લઈ આવવા. ' પણ શાસનદેવે રણછોડભાઈને વિચારોના ચક્રાવામાં રાખી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ના હૈયામાં સૂઝ-ઉપજાવી આખી પરિસ્થિતિ વણસતી અટકાવી દીધી. રણછોડભાઈ તે હાથમાંથી બાજી સરકેલી જોઈ મૂળ સ્વભાવમાં આવી ધૂંઆપૂંઆ થઈ એલફેલ બેલવા લાગ્યા. મગનભાઈ ભગતે જમનાબહેનને એક તરફ લઈ જઈ બધી વાત સમજાવી કે – જોયું? વેવાઇના મનમાં કેવું પાપ છે! તેની કરીને ભવ સુધારવાની ઘેલછામાં આપણું માથે દીક્ષા છોડાવવાના પાપનું કલંક ચટાડવાના તેમનાં કારસ્તાન છે ! હું તે તને પહેલેથી કહેતું હતું કે-આ વેવાઈની જાળમાં તું ફસાઈ ગઈ માં જવાની વાત જ તેની અવળી બાજી ગઠવવા માટે હતી. સારું થયું ! શાસનદેવે બચાવી લીધા, આપણા પનોતા કુળદીપકને હવે ઉની આંચ આવે તેમ નથી.' Page #309 -------------------------------------------------------------------------- ________________ DušiniEURS. આ બાજુ રણછોડભાઈ એ ધમાલ કરી મૂકી. “ લાવે ! અમારા કપડવ ́જના ખાલમુનિ કયાં ! આ શું માંડ્યુ છે મારી દિકરીના ભવ બગાડયા ” આફ્રિ— કપડવ ́જના બીજા બધા સ્વજને પૂ. ચરિત્રનાયકશ્રીના સયમપ્રેમ અને ધીરતાને બિરદાવી હુવે ભલે ! સુખેથી સંયમ પાળે” એમાં સ’મત થયા. “નાહક ધના અંતરાયનું પાપ નથી બાંધવુ”–એમ કહી રણછોડભાઇના પક્ષમાં કોઈ ન રહ્યું. સહુ તેમને વારવા લાગ્યા કે “રણછેડભાઈ! આ તમે શું કરી રહ્યા છે ! હવે દીક્ષા લીધી તે ભલે ! સુખેથી પાળવા દે ! આપણે તેને આંતરાય કરી પાપના પાટલાં કાં માંધીએ !” પણ ભાવીનું વિચિત્ર નિર્માણ થયેલ, જેથી રણછોડભાઈ શાંત થવાને બદલે ગરમ ધગધગતા અંગારા પર પાણી છાંટીએ તે વધુ ભભકે એની જેમ વધુ નિર'કુશ બની યદ્વાતદ્દા એટલી રાષ ઠાલવવા લાગ્યા રાષમાં ને રાષમાં ખેાલી ઉઠયા કે “ જોઉં છું ! કેવુ' સયમ પાળે છે! મારી દીકરીના ભવ બગાડયા તે હું પણ તેની ખખર લઈ નાંખીશ !'’ કાયદાના આસરો લઈને છેવટે તેને ઘરભેગા કરીશ”—આદિ.... કપડવ‘જથી આવેલા બધા સ્વજનોએ રણછોડભાઇના મ્હોં પર હાથ દબાવી વાર્યાં કે આ શુ' ખેલે છે ! અને જેમતેમ કરી ગુસ્સામાં ધમધમી ઉઠેલા રણછેડભાઇને પરાણે ઉપાશ્રયમાંથી બહાર લઈ ગયા. વિદ્યાશાળાના શ્રાવકોએ હવે કાનની બૂટ પકડી, પૂ. શ્રીસિદ્ધિવિજયજી મ. ની અગાતર વાણી યાદ કરી કે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તે પ્રથમથી જ કહેતા હતા કે “ વાણિયાના ભરાંસા નહી! મ્હાં જોવાની વાત પાછળ મેલી રમત છે.” આદિ-- પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. કહેતા હતા પણ આપણે માન્યું નહિ—આદિ.... પણ બધા શ્રાવકોએ ભેગા મળી વિચારણા કરી-પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને વિનંતિ કરી કે હવે ખાલમુનિને ગુપ્ત-ખાનગી રાખવા જરૂરી નથી. હવે તેમના કુટુબીઓને ભય નથી. આ છે ગ ગ 3 માં ૨૦૪ ા ા૨ા ક ધ્રા Page #310 -------------------------------------------------------------------------- ________________ DARKEN શકા ફક્ત રણછેાડભાઈની છે, તે અમે તેના પાકો પ્રમ'ધ કરીએ છીએ કે–“ તે કંઈ તફાન ન કરી શકે.” આદિ કહી શ્રાવકોએ વ્યવસ્થિત ચાંપતી પાકી વ્યવસ્થા વિદ્યાશાળાના નાકે અને પાળમાં પણ આસપાસ પુરતી વ્યવસ્થા કરી દીધી. આ પછી રણછેાડભાઈ તાફાની-તત્ત્વને આગળ કરી પૂ. ચરિત્રનાયકશ્રીને કબજો લેવા ધમાલ કરી પણ અગમચેતીભર્યાં શ્રાવકોની કુનેહભરી ધાકધમકીથી કઈ વળ્યુ નહી.. એટલે રણછેડભાઈ વધારે ખીજવાણા. છેવટે ધર્મની હીલનાના ડર ભૂલી જઈ સાનભાન ભૂલી રાજ્યસત્તાના આસરા લેવા ઉતાવળીયુ' પગલું ભર્યું.. પરિણામે આખી વાતને વિકૃત કરી સાચી-ખાટી કેટલીક વાતા મરી-મસાલા ભભરાવી ગાઢવી એક ભડકામણી અરજી અમદાવાદના કલેકટરની કચેરીમાં પૈસા પેટ ભરીને વેરી દાખલ કરી તુત પેરવી ચાલુ કરાવી. પરિણામે ક્લેકટરે તેના પર ચૈાગ્ય તજવીજ તાકીદે કરવાના સે। મારી અમદાવાદ શહેરના ન્યાયાલય-કોટના વડા જજ પર તે અરજી માકલી આપી. રણછેાડભાઈ એ પાછળ પડી નાણાં-કોથળીનું મ્હાં ખુલ્લુ રાખી અમલદારોને રાજી કરી તે અરજી કોના વડા ન્યાયાધીશના ટેબલ પર પહાંચાડી દીધી. ન્યાયાધીશે કલેકટરના સેરાવાળી તે અરજી વાંચી ક'ઈક કરવા વિચાર્યું ત્યાં “દામ કરાવે કામ ” કહેવત પ્રમાણે રણછેડભાઈની નાણાંની લાગવગમાં દોરવાયેલ શિરસ્તેદારકારકૂનાની વિનવણીથી કલેકટરના શેરાને મહત્ત્વ આપી ન્યાયાધીશે સમન્સ કાઢી “ તમારી વિરૂદ્ધ અરજી આવી છે, તેના ખુલાસે કરવા કાર્ટીમાં હાજર થવા પૂ. ચરિત્ર નાયશ્રીને સૂચવ્યું. "" વિદ્યાશાળાએ કોટના બેલીફ સમન્સ લઈ હાજર થયા. ચાર વિવેકી શ્રાવકો હાજર જ હતા, સમજણુપૂર્ણાંક તેમ જ દાનદક્ષિણા આપી એલીફને રવાના કર્યાં અને કોના નિયમ પ્રમાણે સમન્સ પર લખાવ્યું કે આજથી ત્રીજા દિવસે કા માં હાજર થશે. પછી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે બધા શ્રાવકો ભેગા મળી રણછેડભાઈ એ કાયદાના આસરે લઈ ઝંઝટ ઉભી કર્યાંની વાત કરી. પુ. શ્રી ચરિત્રનાયકે મક્કમ ભાષામાં કહ્યું કે— ૨૦૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ DupinTEURS મહાનુભાવા ! અજ્ઞાનીના ધમપછાડા ગમે તે હોય પણ દેવકૃપાએ મને પાકી હિમ્મત છે ! હું કાંમાં જાતે હાજર થઈશ—મારે કાઈ વકીલની જરૂર નથી. પૂજ્ય શ્રી સિદ્ધિવિજયજી મ. ને મારી નમ્ર વિનંતિ છે કે-સાધુથી કોટમાં ન જવાય છેતાં મારા માટે થોડી છૂટ આપે ! હું કાર્ટીમાં જાતે હાજર થઈ મારા નિમિત્ત શાસન પર આવી પડેલ આફતનું નિવારણ કરીશ. 66 આપ સૌને પણ મારી નમ્ર અરજ છે કે મારા નિમિત્તે ઉભા થયેલ ઉપદ્રવનું નિવારણ હું મારી જાતે કરીશ આપ બધા નિશ્ચિ ંત રહો. સઘન! આગેવાનેા અને પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પૂ. ચરિત્રનાયકશ્રીની નાની વયે પણ ધીરતા મક્કમતા નિહાળી ખૂબ પ્રસન્ન થયા. પૂ. ચરિત્રનાયકશ્રીને ગ ંભીરતાથી આ વાત મ. શ્રીએ કહ્યું કે-“કામાં તમે જાતે જાએ પણ ગૂંચમાં ફસાઈ ન જાએ. બાકી અમારા । અંતરના આશિષ છે તમે આ ઉપસ માંથી શાંતિથી 레 છૂટા થાએ.” પૂ. ચરિત્રનાયકશ્રીએ સાહજિક-સૂઝબૂઝવાળી પ્રતિભાશક્તિથી આખા જવાબ જે ગેાઠવી રાખેલ તે સંભળાવી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને તથા સંઘના આગેવાનોને નિશ્ચિત કર્યાં. પર વિચારવા પૂ. શ્રી સિદ્ધિવિજયજી તમારી ઉંમર નાની, આડાઅવળા સવાલાની ગ ૨૦૬ ક Page #312 -------------------------------------------------------------------------- ________________ 000742-2 ॥ શ્રી વર્ધમાનસ્ત્રામિને નમઃ || PODAR પ્રકરણ : ૩૩ v શ્વસુર-પક્ષ તરફથી થયેલ ભારે ઉપસર્ગ અને તેને ટાળવા પૂ. ચિરત્રનાયકશ્રીના પ્રયત્ન પૃ. ચરિત્રનાયકશ્રીએ અતરની સૂઝબૂઝના આધારે ભલભલા ધારાશાસ્ત્રીએ પણ જેમાંથી કંઈ વાંધામાં મુદ્દો ન કાઢી શકે તેવું પેાતાનું નિવેદન તૈયાર કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીને બતાવ્યું, પૂજ્યશ્રીએ બે-ત્રણ સુધારા કરાવ્યા. પછી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. મેકલેલા ત્રણ સાધુએ વિદ્યાશાળાના આઠ–દેશ શેઠીયાએ સાથે જેઠ વદ દશમના રાજ ન્યાયની કચેરી કે'માં પૂ. ચરિત્રનાયકશ્રી અગ્યાર વાગે હાજર થયા. ####\\' આ પ્રસંગે કપડવંજથી ઘણા સ્વજન કુટુ બી તેમજ ધમપ્રેમી શ્રાવક- રણછેાડભાઈ એ આ શું કર્યું ? જિનશાસનની કેટલી વગેાવણી થશે ? જૈન સાધુ વળી કમાં....!' આદિ ગ'ભીર વિચારધારાથી પ્રેરાઈને “એ શાસનદેવ ! સારૂં કરજે !” આદિ શુભ-આાંસા સાથે ઉપસ્થિત થયેલ. મગનભાઈ ભગત પણ જમનાબહેનને સાથે લઈ હાજર રહેલા, ખાનગીમાં મગનભાઇએ પૂ. ચરિત્રનાયકશ્રીને મળીને આખી વિગત જાણી લીધેલી. પૂ. ચરિત્રનાયકશ્રીએ પોતાનું લેખિત નિવેદન પણ વંચાવી પૂર્ણ સતષ કરેલ. [do જી ... લખે કોટÖમાં મજા કેસની સુનાવણી ચાલુ હતી એટલે સવા અગિયાર વાગે પૂ. ચરિત્રનાયકશ્રી હાજર થઈ ગયા, પણ વાર હોવાથી એક બાજુ ઝાડ નીચે ચેગ્ય સ્થળે શ્રાવકો સાથે બેઠા. આ અરસામાં પૂ. ચરિત્રનાયકશ્રીને હેરાન કરવામાં આગળ પડતા ભાગ ભજવનાર શ્રી રણછેાડભાઈ પણ ગામના પ્રતિષ્ઠિત–વકીલને લઈ હાજર થયા. બધા કપડવંજ વાળા સમસમી રહ્યા “ અરે! રણછોડભાઈ ને આ શું સૂઝયું છે? આવા માટા વકીલને સાથે લઈને આવ્યા છે, તે શું કરવા ધારે છે!” આદિ. થોડીવારે કોના ચેકીદારે આલખેલ પેાકારી અને રણછેાડભાઈને હાજર થવા કહ્યું. ૨૦૭ ય ત્ર Page #313 -------------------------------------------------------------------------- ________________ WBUDIŽVESACRE કG રણછોડભાઈએ હાજર થઈ પિતાની વાત રજૂ કરવા વકીલને મુખત્યારનામું આપ્યું છે, એમ કહી વકીલને ઊભા રહેવા કહી પોતે એક બાજુ બેસી ગયા. કપડવંજવાળા સ્વજનવર્ગ પણ પ્રેક્ષક ગેલેરીમાં કુતૂહલથી ભેગા થયા અને મને મન શાસનની હલના થાય તેવું કંઈ ન થાય તેવું ચિંતવવા લાગ્યા. રણછોડભાઈના વકીલે જોરદાર રજૂઆત કરી કે “તહોમતદાર હેમચંદે ઘરવાળાની સંમતિ વિના છાની રીતે ભાગીને દીક્ષા લીધી છે”—વગેરે. જેને ખુલાસે કેટે માંગતાં પૂ. ચરિત્રનાયકશ્રી હાજર થયા. તમારે કઈ વકીલ છે!” એમ પૂછતાં કહ્યું કે “મારી વાત હું પોતે રજૂ કરવાને હાઈ વકીલ નથી રાખે.” કોટ પૂછયું કે—“તમે દીક્ષા લીધી છે?” ચરિત્રનાયકે કહ્યું કે–“હા.” કયારે લીધી ?” —પાંચ મહિના થયા.” કયાં લીધી?” “લીંબડી શહેરમાં.” “શા માટે લીધી?” “_મારા આત્માના કલ્યાણ માટે” એક પછી એક જવાબો પૂ. ચરિત્રનાયકશ્રી ધડાધડ આપી રહ્યા. કપડવંજવાળા બહુ પ્રસન્ન થયા, કોટે ફરી ક્રોસ કર્યો કે-“તમારી દીક્ષામાં મા-બાપની-કુટુંબીઓની સંમતિ ખરી?” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે—“હા.” રણછોડભાઈના વકીલે કહ્યું કે-“નામદાર કોર્ટનું ધ્યાન ખેંચું છું કે આ વાત સાચી નથી.” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે –“કેટ ખાત્રી કરી જુએ, સંસારી માતા-પિતાં હાજર છે.” MOCUS Page #314 -------------------------------------------------------------------------- ________________ (૫. श्री वर्धमान स्वामिने नमः આગમ જ્યોતિ ર આગમાદ્વારક શ્રીની જીવનગાથા) ( વિભાગ ખીલે ) ખંડ ૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ આગમ જયોતિર્ધર વિભાગ-૨ ૩૩ ૩૪ ખંડ-૪ શ્વશુરપક્ષ તરફથી ઉપસર્ગ અને એને ટાળવા ચરિત્રનાયકશ્રીને પ્રયત્ન ૨૦૭–૨૦૯ પૂ. ચરિત્રનાયકશ્રીની વિષમ પરિસ્થિતિ ૨૧૦-૨૨૦ ન્યાયાલયમાં પૂ. ચરિત્રનાનકશ્રીએ દાખવેલ અપૂર્વ મને બળ ૨૨૧-૨૨૮ પૂ. ચરિત્રનાયકશ્રીનું વિચિત્રભાવી ને સાધુવેશે ગૃહાગમન..... ૨૨૯-૨૩૩ Page #316 -------------------------------------------------------------------------- ________________ men કોટે ચાકીદાર દ્વારા મગનભાઈ અને જમનાબહેનને કોર્ટોમાં હાજર કર્યાં ને તેમની જુબાની લીધી. કોટે મગનભાઈ ને પૂછ્યુ કે તમારા દીકરાની દીક્ષા ખાખત મગનભાઈએ કહ્યુ કે—તે દીક્ષા મારી સંમતિથી થઈ છે. કુળ અજવાળ્યુ છે. ’’ કોર્ટે જમનાબહેનને પૂછ્યું કે-“ તમારા દીકરાની દીક્ષા તમારી સંમતિથી થઇ છે ? જમનાખહેને કહ્યું કે—‘દીક્ષા થઈ ત્યારે મારી સંમતિ ન હતી, પણ હવે મને એમ લાગે છે કે-મારા દીકરાએ મારી કૂખ અજવાળી છે. હવે મારી પૂર્ણ સંમતિ છે. '' તમારું શું કહેવુ છે ? ” તેણે દીક્ષા લઈ અમારું કોટ આ બધુ' સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. કપડવ'જવાળા ખૂબ પ્રસન્ન થયા. પણ રણછાડભાઈ વિલખા થયા. તેમણે ચિઠ્ઠી લખી વકીલને સૂચવ્યુ' કે− કેસ આપણા લૂલા થઇ જાય છે, ગમે તે કરે ’–આદિ. રણછોડભાઈના વકીલે કહ્યું કે-નામદાર કોર્ટનું ધ્યાન ખેંચુ છું કે—“ દીક્ષિત થનારની માતાએ કેટલા ધમપછાડા કર્યાં છે. કેટલી રોકકળ કરી છે, છાતી-માથાં ફૂટયાં છે, એ આખું કપડવંજ જાણે છે. ” આ "ધું તરકટ લાગે છે, હકીક્તમાં ઘણા સાક્ષીએ આપી શકાય તેમ છે કે માએ દીક્ષા ખાખત ઘણી ધમાલ કરી છે. “હું આ અંગે ઘણા પુરાવા રજૂ કરીશ. કે મને ટાઈમ આપે.” પૂ. ચરિત્રનાયકશ્રી જે નિવેદન ઘડી લાવેલ તે વાંચવાના અવસર ન આવ્યા અને ૧૫ દિવસ પછીની તારીખ કેટે આપી અને કેસ આગળ પર મુલતવી રહ્યો. પૂ. ચરિત્રનાયકશ્રી શ્રાવકો સાથે ઉપાશ્રયે પાછા આવ્યા. કપડવંજવાળા પ્રસન્ન થયા કે—“ શાસનનું ગૌરવ હણાયું નહી'! પણ આવતી તારીખે મહુમાં ઘેલા બનેલ રણછેાડભાઈ જાણે શા શા મુદ્દા રજૂ કરશે ? એના ફફડાટ સૌના દિલમાં રહ્યો. ત પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજીમ.ના વાસક્ષેપથી અને માંગલિક-શ્રવણથી “ શાસનદેવ સહુ સારું કરશે” ની મગળ-ભાવનાથી સહુને ધરપત થઈ. નન્જનિયર બ ஐ Page #317 -------------------------------------------------------------------------- ________________ STUŽIŽVEELRS श्रीवर्धमान-स्वामिने नमः cત્રી . ચરિત્રનાયકશ્રીની વિષમ પરિસ્થિતિ . ' પૂ. ચરિત્રનાયકથી કોર્ટમાં પિતાનું નિવેદન મૌખિક આપી વિદ્યાશાળાએ પાછા ફર્યા, ત્યારે મગનભાઈ વગેરે કપડવંજના શ્રાવકોએ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે ભેગા થઈ કોટે ચઢેલ આ મામલે કેવી રીતે બીચકે ? કે શાંત થાય ? તેની ચિંતા વ્યક્ત કરી. પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ. શ્રીએ સઘળા-શ્રાવકને ધીરજ ધરવા અને “ચરિત્ર નાયકશ્રીની મક્કમતાના આધારે તમે બધા શાસનદેવના ભરોસે નિશ્ચિંત રહો” એમ કહી સહુને ધીર-ગંભીર આશ્વાસન આપ્યું. પૂ. ચરિત્રનાયકશ્રી પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની સૂચના મુજબ સાંજના પ્રતિક્રમણ પછી શુદ્રોપદ્રવ ઉઠ્ઠાવીને કાઉસ્સગ્ગ, ચાર લેગસ્સ સાગરવર ગંભીર સુધીને બે પગના પંજા પર ઊભા રહી કરતા અને શ્રી નવકાર–ઉવસગ્ગહરતંની ૩ માળા સૂતી વખતે ગણતા. મગનભાઈ બે-ત્રણ દિવસ પછી ફરી આવી કપડવંજની સ્થિતિને ચિતાર આપ્યો કે વેવાઈ રણછોડભાઈ ઘેલછાશ બની પૈસા વેરીને બેટા સાક્ષીઓ ઊભા કરી રહ્યા છે કે જેના લીધે આ વખતે કેસમાં બહુ ભારે ગૂંચવાડો ઊભું થાય” આદિ. વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રીને કહ્યું કે “તમે તમારી વાતમાં મકકમ રહેશે કે મારા માતાજીની ઈચ્છા શરૂઆતમાં નહીં છતાં સંસારી-બાપુજીની પૂર્ણ સંમતિથી મેં સ્વેચ્છાએ દીક્ષા લીધી છે.” “બસ ! આટલી જ વાત બરાબર પકડી રાખશે. બીજા આડા-અવળા વકીલેના આઠ પ્રશ્નોમાં ગૂંચવાશે નહીં,” વગેરે વાત કરી. પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.ને પણ બધી વાતથી વાકેફ કર્યા. OOO OOO06 Page #318 -------------------------------------------------------------------------- ________________ 2002 22 કપડવંજ શ્રીસ'ધના આગેવાન શ્રાવકો તથા વિદ્યાશાળાના માગેજ્ઞાન શ્રાવકો મળી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.ને સારા વકીલને સકવા માટે તજવીજ કરવા લાગ્યા, પ્રભુ પૂ. સરિત્રનાયકશ્રીએ · કહ્યું કે— “ મને મારી વાત મારી રીતે રજૂ કરવા દ્યો, મારી ધીરતાથી ભલભલાના કાવાદાવા નિષ્ફળ જાય એવી. આપ સહુના ઊમળકાભરી શુભાશંસા ઈચ્છું છું.... વકીલ રાખવામાં મેટી મુશ્કેલી એ કે—પછી આપણે વચ્ચે ન મેલાય અને વકીલ આખરે કાયદાનું પ્રાણી ગણાય, તે સાક્ષીએની જુબાની અને ન્યાયાધીશ સામે ન્યાયની જોગવાઈ વગેરેથી દારવાઈ જાય. પરિણામે હકીકત વિકૃત થાય તે તેમાં તેને ન્હાવા-નિચાવાનુ' શુ' ? એટલે મને જ આમાં ખેલવા દો. વકીલના ભરાંસે વાત વણસી જવાની સ્થિતિ ઊભી ન થાય તેમ મારી ઇચ્છા છે. પછી તે આપ બધા જે કહેા તે ખરૂ !” પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ સાંધના આગેવાનેાને અને કપડવજના શ્રીસ`ઘના શ્રાવકોને વાત કરી કે— દીક્ષિત થનાર સ્વયં પેાતાની વાત જે જોરદાર શબ્દોમાં રજૂ કરી શકે, તે ભાડૂતી માણસ = વકીલ શું રજૂ કરી શકે ? એ વાત તેા દ્વીવા જેવી છે. વળી કપડવ’જનું તમારું આ રતન મગન-ભગતના શુભસારાથી ખૂબ સરસ રીતે ઘડાયેલ છે. આટઆટલી વિષમ પરિસ્થિતિઓ છતાં તેના ચઢતા-પરિણામેામાં જરાય ફરક નથી પડયે. સયમ પ્રત્યેની તેની પક્કડ ઢીલી નથી થઈ. માટે ક'ઈ શંકા રાખવાની જરૂર નથી. શાસનદેવ સહુ સારું કરશે,” આદિ કહી સહુને સ્વસ્થ કર્યાં. થાડા દિ' પછી સમાચાર મળ્યા કે કાચી ઉંમરના કારણે વાલીની સ્`મતિ ન હેાવાની વાત આગળ કરી દીક્ષા ાડાવવાની પણ પેરવી કદાચ થાય, એટલે પૂ શ્રી. સિદ્ધિવિજયજી મ. શ્રીએ 4000 ஐ રા ૨૧૧ ત્ર Page #319 -------------------------------------------------------------------------- ________________ SS GUVEARS મંગન માઈ ભગતને બેલાવી કાશીના પંડિતએ જે જન્મપત્રી પરથી ફળાદેશ કહેલ તે અસલ જન્મપત્રી અને નિશાળના સર્ટિફિકેટના આધારે સોળ વર્ષ પૂરા ન હોવાના કારણે (દીક્ષા સં. ૧૯૪૬ ના ફાગણ સુ. ૫ થયેલ હોઈ કાયદેસર વર્ષ ૧૪, મહિના ૪ અને ઉપર પાંસ દિવસ થતા હેઈ) કદાચ જજના મગજમાં એ મુદ્દો ઠસી જાય અને દીક્ષા છેડાવવાની રણછોડભાઈની વાતમાં સંમત થઈ પણ જાય. એટલે પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.શ્રીએ મગનભાઈ ભગત દ્વારા જમનાબહેન પાસેથી કદાચ કોર્ટમાં રજૂ કરવું પડે તે ખપ લાગે એવું લખાણ લખાવી લીધું કે –“દીક્ષા વખતે મારી સંમતિ ન હતી, પણ હવે હું પૂર્ણ સંમત છું.” મગનભાઈ ભગત અવારનવાર અમદાવાદ આવી કપડવંજના સમાચારોથી પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.ને જાણકારી કરતા રહ્યા, અને પૂ. ચરિત્રનાયકશ્રીને પણ મજબૂતાઈથી પિતાની વાત રજૂ કરવા ધીરજ કેળવતા રહ્યા. કેટ તરફથી અસાડ સુ ૧૦ દિને ૧૧ વાગે હાજર થવાની નોટિસ પૂ. ચરિત્રનાયકશ્રીને વિદ્યાશાળાના સરનામે પિષ્ટથી મળી. પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ. શ્રીએ વિદ્યાશાળાના આગવાન શ્રાવકોને બોલાવી “શાસનદેવ સહુ સારું કરશે”ના પ્રબળ–વિશ્વાસને કેળવવા માથે આવી પડેલ વિષમ-વાતને યોગ્ય રીતે ઉકેલવા જરા પણ ઉશ્કેરાટમાં આવ્યા વિના આપણે વાતની રજૂઆત બાળમુનિ પિતાના શબ્દોમાં કરે તે તરફ પૂરતું ધ્યાન આપશે.” ધર્મવિષી મેહઘેલા-ભાઈઓની વિષમ વાણી કે આચરણ તરફ બહુ લક્ષ્ય ન આપશે” આદિ હિતશિક્ષા કહી સહુને યોગ્ય રીતે આશ્વાસન આપ્યું. પૂ. ચરિત્રનાયકશ્રીએ સુ-૮ થી સંકટ નિવારણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની આરાધના નિમિત્તે અઠ્ઠમ કરવા ભાવના દર્શાવેલ, પણ પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.શ્રીએ દીર્ધદષ્ટિ વાપરી તપસ્યાના ત્રીજા ઉપવાસે કદાચ આશ આવી જાય અને ધર્મષીઓની જાળમાં ફસાઈ જવાય તેવું કંઈક બેલાઈ જવાય તે આખી વાત વણસે તેથી ત્રણ આંબેલ માંગલિક રૂપે કરવાની રજા આપી. ત્રણ દિવસ પૂજ્યશ્રીને વર્ધમાન-વિદ્યાના વાસક્ષેપ અને નવકાર-ઉવસગ્ગહરની સંયુકત Page #320 -------------------------------------------------------------------------- ________________ શિe 15 08 2012 માળા ત્રિકાળ એકેક ગણવાના પ્રતાપે સુ. ૯ ના દિવસે મગનભાઈ ભગતના મઢે વેવાઈ તરફથી તૈયારી ઘણી છતાં અહીંના વકીલે જોરદાર દલીલે કરવાની ના પાડ્યાના સમાચાર સાંભળી સહુ પ્રસન્ન થયા. છતાં “ચેતતા નર સદા સુખી” “ઊંટ ન જાણે કયે પડખે બેસે!” એ કહેવાય નહીં ! કેર્ટના મામલામાં નિશ્ચિત ધોરણ ન હોય! સાક્ષીઓના નિવેદન અને વકીલોની શબ્દજાળમાં ન્યાય કયાંય ખવાઈ પણ જાય! આદિ સુભાષિતના આધારે નિવેદનને ફરી વાંચી તેને સુગ્ય રીતે ફરીથી જોરદાર રજૂઆતવાળું પૂ. ચરિત્રનાયકશ્રીએ બનાવ્યું. પૂ. શ્રી. સિદિવિજયજી મ. શ્રીએ શ્રાવકે દ્વારા અમદાવાદના કેઈ પ્રખ્યાત સારા વકીલને ઉપાશ્રયે બેલાવી સલાહ લેવાનું ગોઠવ્યું. તે વખતે અમદાવાદમાં સારી પ્રેકટિસ ધરાવનાર શ્રી પાંડે નામના વકીલને બે-ત્રણ વાર મળી ઉપાશ્રયે લાવવાની ગોઠવણ કરી. પૂ શ્રી. સિદ્ધિવિજયજી મ.શ્રીએ ટૂંકમાં બધી વિગત કહી. કપડવંજવાળ રણછોડભાઈએ કેર્ટમાં કેસ કર્યો છે. અને આટલી વાત ગઈ મુદતમાં થઈ છે, એ બધું જણાવ્યા પછી હવે એમ સાંભળ્યું છે કે રણછોડભાઈ પૈસા વેરી બેટા સાક્ષીઓ ઊભા કરી રહ્યા છે. તે હવે વકીલના સંબંધે તમને શું લાગે છે ? વકીલશ્રીએ બાળમુનિને બેલાવી કાયદાની રીતે આડા-અવળા ક્રોસ કરી માપી જોયા, પણ બાળ-મુનિએ ખૂબ જ મક્કમતા-ધીરતાથી બધા જવાબે સ્પષ્ટપણે આપ્યા. - જે સાંભળી ખૂબ જ પ્રભાવિત થયેલા વકીલ શ્રી પાંડેએ ડીવાર વિચાર કરી પિતાને અભિપ્રાય જણાવ્યું કે “કેસ આમ તે ગુંચવાડા ભર્યો છે! પણ મૂળ વ્યક્તિ આ બાળ-મુનિ ખૂબ જ મજબૂત છે. પોતાના વિચારમાં બહુ સ્પષ્ટ છે એટલે કેસનું પરિણામ બીજી દિશામાં જઈ શકે તેમ નથી. વળી તમારા કહેવા પ્રમાણે તેના માતા-પિતા જે અનુકૂળ હોય તે કાયદાની કઈ Page #321 -------------------------------------------------------------------------- ________________ UŽUJEVCRE કલમ નથી કે કેઈ ધર્મનું આચરણ કરે અને કઈ પથ્થર નાખે, એટલા માત્રથી તેને ધર્મ કરતાં અટકાવી શકે.” “ અંગ્રેજોના રાજ્યમાં ન્યાયની પતાકા અણનમ છે, વળી કાયદાની જોગવાઈ ધર્મના * રક્ષણ માટે છે.” “કદાચ સામા પક્ષ તરફથી બેટા સાક્ષીઓ ઊભા કરાય તે પણ “ખેટું એ બેટું આખરે “સત્યને વિજય થાય તેથી બાળ-મુનિના માતાજી એમ સ્પષ્ટ કહે કે-“પ્રથમ મારી ઇચ્છા કે સંમતિ ન હતી તે વાત સાચી ! પણ હવે પૂર્ણ સંમતિ છે. તેણે ભલે! દીક્ષા લીધી.” આટલી વાત પર તેની માતાજી મજબૂત રહે તે કાયદો કંઈ બળાત્કારે ધર્મમાં રૂકાવટ કરી શક્તા નથી. આ સ્પષ્ટ અભિપ્રાય મળવાથી બધાને ધીરજ થઈ મગનભાઈને આ વાત બરાબર લાગી. તેમણે કપડવંજ જઈને જમનાબહેનને સમજાવ્યાં કે–“જુઓ! હવે ધર્મની લાજને સવાલ છે.” વેવાઈ રણછોડભાઈએ માઝા મૂકી પણ આપણાથી ન મૂકાય” બીજા ભવમાં જીભ ન મળે માટે તમે હવે કોર્ટમાં બેધડક કહેશે કે પ્રથમ ભલે ભારી ઈચ્છા ન હતી, પણ હવે મારી પૂર્ણ સંમતિ છે. આ બધા સાક્ષીએ ભાડૂતી છે એવું મને લાગે છે.” “મારા હૈયાની વાત કે મને આ દીક્ષા નથી ગમતી કે આ દીક્ષા થઈ છે તેમાં મારી સંમતિ નથી એ બીજા સાક્ષીઓને શી રીતે ખબર પડી ! મારા મનની વાત જાણવાનું કઈ સાધન કોઈની પાસે નથી—” આદિ આમ મજબૂત રજૂઆત તમે નહીં કરે તે વેવાઈ ફાવી જશે. અને આપણું સહુની મુરાદ પર પાણી ફેરવશે ને દીક્ષા છોડાવવાનું ભયંકર પાપ કરશે, તેમાં આપણે પણ હિસ્સો થઈ જશે.” માટે જરા ગંભીરતાથી તમે આ વાત હૈયામાં ગોઠવી રાખે છે–પ્રથમ ભલે ! મારી સંમતિ ન હતી, પણ હવે પૂર્ણ સંમતિ છે! જમનાબહેને કહ્યું કે ભગત ! તમે કઈ વાતે - 1 Page #322 -------------------------------------------------------------------------- ________________ ચિંતા ન કર. મારા વેવાઈએ અજ્ઞાની બની ગાંડપણનું પગલું ભર્યું, ને હું પણ તેમની જાળમાં કદાચ ફસાઈ જાત, પણ ધર્મ પસાથે હું તેમના ફંદામાં ન આવી અને મારા પનેતા દીકરાનું મુખ અને તેની ધીરતા નિહાળી મને સદબુદ્ધિ સૂઝી ખરેખર ! આ દીકરે મારી કૂખ અજવાળનાર છે.” વેવાઈની બદદાનતને હું હાથે ન બની એ બધે રુડે પ્રતાપ તમારી આપેલ સમજણને અમેં શાસનદેવને કે મને મહાપાપમાંથી બચાવી! હવે હું નવું આવું મહાપાપ નહિ કરું કે મારા જરા હેરફેર બોલવાથી મારા દીકરાને દીક્ષા છોડવી પડે, ના.ના....એવું પાપ મારે નથી બાંધવું. મેં તે હવે તમારા અક્ષર ગેખી નાંખ્યા છે કે “પ્રથમ મારી સંમતિ ન હતી પણ હવે મારી સંપૂર્ણ સંમતિ છે..છે..ને..છે જ !” મગનભાઈ ખૂબ રાજી થયા અને અમદાવાદ વિદ્યાશાળાએ બધા સમાચાર મોકલી દીધો. આ બાજુ કપડવંજમાં રણછોડભાઈએ પોતાના કેસને સમળ બનાવવા સાક્ષીઓ ભેગા કરવા માંડયા કે – હેમચંદના છાના ગયા પછી તેની માતાએ કેટલા ધમપછાડા કર્યા. તેમાં પૂ. ચરિત્રનાયકશ્રીન માશીના દીકરા જમનાભાઈ પાસે રણછોડભાઈ ગયેલા ને વાત કરી કે –“મારી દીકરીને ભવ બગડી જાય છે, હેમચંદે છાનામાના દીક્ષા લઈ લીધી.” તેના બાપા તે ભગત છે, પણ તેની માએ દીક્ષાના વિરોધમાં કેટલા ધમપછાડા કરેલ તે તમને ખબર છે!” જમના ડોશી ખાતાં ન હતાં. તે તમે ને હું સાથે તેને સમજાવવા ગયેલા–આ વાત યાદ છે ને !” જમનાભાઈ બોલ્યા કે “હા! હા! બરાબર યાદ છે.” રણછોડભાઈએ કહ્યું કે—“બસ ! બસ! જમનાભાઈ! લે આ અગ્યાર રૂપિયા ! તમારે સુદ ૧૦ ના રોજ અમદાવાદ મારી સાથે આવી કેર્ટમાં આ વાત કહેવાની છે કે દીક્ષા પછી. જમનાએ ઘણા ધમપછાડા કરેલ. ખાતા ન હતા પણ હું અને રણછોડભાઈ તેને સમજાવવા ગયેલા.” Page #323 -------------------------------------------------------------------------- ________________ DušiÀiïEEURS જમનાભાઈ અગ્યાર રૂપિયા રણછેાડભાઈ કેમ ધરે છે! એ પરથી વહેમાયા. રણછોડભાઈની શરમથી અગ્યાર રૂપિયા લઈ લીધા, પણ મનમાં ગુંચવાયા કે સીધી સાદી વાત કોર્ટમાં રજૂ કરવા હું તૈયાર છું, મેં કયાં આનાકાની કરી છે ? તે પછી અગ્યાર રૂપિયા કેમ મારી સામે ધર્યાં ? જમનાભાઈ તે વખતે ક'ઈ ન મેલ્યા. રણછોડભાઈના ગયા પછી જમનાભાઈ જમી-પરવારી બજારમાં પેાતાની હાટડીએ બેઠા હતા ત્યાં ગેાપાળભાઈ, ચીમનભાઇ અને ગાકળભાઈ ત્યાંથી પસાર થયા. જમનાભાઈ એ ઇશારાથી ગેાપાળભાઈ ને પોતાની હાટડીએ મેલાવ્યા, એટલે ત્રણે જણા હાટડીએ આવ્યા. જમનાભાઈ એ છેાકરાને હાટડીએ બેસાડી પોતે આ ત્રણે જણાને લઈ હાટડીમાં અંદરના ઊ'ડાણવાળી એરડીમાં લઈ જઈ પાનસોપારી આપી, ઠંડુ પાણી પાઈને વાત કરી કે— “ગેાપાળભાઈ ! એક વાત પૂછું—આજે સવારે રણછેાડભાઈ ઘેરે આવેલા.” બીજી આડીઅવળી વાતા કર્યાં પછી પેલા હેમચ'ક્રના ભાગી ગયા પછી જમનાએ રાકકળ કરી મૂકેલ, ખાવાનુ બંધ કરેલ તે છેાડભાઈ મને લઇને સમજાવવા જમના પાસે ગયેલ, માંડમાંડ તેમને જમાડેલા.” “ આ વાત આજે કેમ યાદ કરી છે! કઈ છે આજે ! એટલું જ નહી, આટલું કહી રણછોડભાઈએ કહ્યું કે આ વાત તમારે અમદાવાદ કોર્ટમાં કહેવા આવવાનુ છે, લે આ અગ્યાર રૂપિયા.” “ભાઈ ! હું તે સામાન્ય માણસ છું! રણછેડભાઈ શેઠીય છે ! તેમની સાથે મારે અમદાવાદ કોટ માં શા માટે જવાનુ છે! અને અગ્યાર રૂપિયા મે` ા લઈ લીધા પણ આ શું ચાલી રહ્યું છે ? હું તે! મારા ધંધા અને ઉઘરાણીમાંથી ઊંચા નથી આવતા.” “ સવારે દહેરે પૂજા કરીને આવ્યા પછી ગામડે ફરવાનુ... અને હાટડીએ બેસવાનુ એટલે એ સિવાય કયાંય જવાતુ –અવાતું નથી.” આ છે ગઈ. મો ૧૬ ધ્રા 5 Page #324 -------------------------------------------------------------------------- ________________ e0vn ગાકળભાઈ માલ્યા કે— જમનાભાઈ ! તમે જબરા વેપારી! આખા ગામમાં હા-હા મચી ગઈ છે! એકવાર તે આખુ ગામ અમદાવાદ જઈ આવ્યું અને તમને કશી ખબર નથી ? આશ્ચય ! ચીમનભાઈ માલ્યા કે—“ ભાઇ ! શું કરે ! આટલી ગામડે વેઠ કરે અને હાટડીએ ચાંટી રહે છે, ત્યારે તા દાળ-રાટલા ભેગા થાય છે.” “ આપણને સામાન્ય પરિસ્થિતિવાળાના ખ્યાલ ન આવે.” “ ગામડે ઉઘરાણી અને હાટડીએ ગ્રાહકેને જાળવવા આડે જમનાભાઈ ને ગામગપાટા સાંભળવાના ટાઇમ કયાંથી મળે ?” ગાકળભાઈ માલ્યા કે- “ ભાઈ ! જમનાભાઈ મહેનતુ-પ્રમાણિક અને ઉદ્યમી જીવ છે, તેમને પોતાના કામથી કામ ! બીજી માથાકૂટ નહી', 'ખૈર—હશે ! જવા દો એ બધી વાત ! જમનાભાઈ ! તમેાને ખબર નથી તે ટૂકમાં જણાવુ કે— આપણા મગન ભગતના હેમચંદે ગયા ફાગણમાં ભાગીને દીક્ષા લઈ લીધી, તે સમાચાર આવતા અહીં ધમાલ ઘણી થઈ.” તેના બાપા તે અંદરથી સમત જ હતા, હેમચંદની મા-જમનાએ આકાશ-પાતાળ એક કર્યાં. ત્રણ-ચાર મહુિના ઘણી તપાસ કરી પણ હેમચંદના પત્તો ન લાગ્યા. છેવટે અમદાવાદ-વિદ્યાશાળામાં રહેલ સાધુએએ તેને કયાંક સંતાડયાના સમાચાર આવ્યા, એટલે જેઠ સુ. ૫ વ્યાખ્યાન વખતે વિધાશાળામાં “તમે દીક્ષા ન છેડાવાધમાલ ન કરો ” એ શરતે માત્ર હેમચંદનુ મ્હાં જોવા મળ્યું. જમનાએ હવે ધાર્મિક સ'સ્કારોના કારણે મન વાળી લીધુ છે કે—“ હશે ! ગમે તેમ! પણ મારા દીકરા ભલે સયમ પાળે !” તેમ કહી તેણે તે સભા વચ્ચે આશીર્વાદ પશુ આપ્યા કે 4 જેવી લીધી છે તેથી વધુ પાળજે! મારી ફુખ અજવાળજે” કહી વદના કરી. પણ હેમચ`દના સસરા રણછાભાઇને પેાતાની દીકરીના માહુમાં ગમે તેમ કરી હેમચંદને દીક્ષા છેડાવી ઘેર લાવવા છે! તેમણે કોર્ટમાં કેસ માંડ્યો છે.” ન ચોપરા ન ૨૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ M UŽIŽVEELERS ક જેઠ વદ-૫ કોર્ટમાં જુબાનીઓ થઈ. તે કેસ અષાડ સુદ-૧૦ના ફરી ચાલવાને છે તેમાં તમારે જુબાની આપવા જવાનું છે, તેના ચાંલ્લાના તમને અગ્યાર રૂપિયા મળ્યા છે” આ વાત સાંભળી જમનાભાઈ તે ચમકી ગયા કે—“બાપ રે! મારાથી ધર્મ તે તે નથી ને આ શું પાપના પિટલા મારે બાંધવાના !” લોઢું જાણેને લુહાર જાણે” મારે શું? નાહક મારી જીભ ચલાવી એક મહાન પુણ્યાત્મા નાની વયે ચરિત્ર લઈ જીવન અજવાળે ! તેમાં અવરોધ કાં ઊભું કરવું ? હું તે અગ્યાર રૂપિયા રણછોડભાઈને પાછા આપી આવીશ” ગોકળભાઈ જરા વૃદ્ધ હતા, ઠરેલ હતા. તેમને એક વાત સૂઝી એટલે તેમણે જમનાભાઈને કહ્યું કે–“જમનાદાસ! મારી એક વાત સાંભળશે !” જમનાદાસ બેલ્યા કે—“કાકા ! તમે તે મારા મુરબ્બી છે ! તમે કહે તેમ કરવા તૈયાર છું.” ગોકળભાઈ બોલ્યા કે –હાલ ભાઈ વાત એમ છે કે આપણુથી ધર્મ ન થાય તે કેઈના આડે ન આવવું” જમનદાસ બેલ્યા કે—“હા ! હા ! વાત બિલકુલ સાચી ! મારે હેમચંદે દીક્ષા લીધી, તેમાં કેર્ટમાં મારા બેલવાથી કદાચ ઊંધુ જજમેન્ટ આવે ને હેમચંદને દિક્ષા છોડવી પડે, તે તે મહાપાપમાં મારે નથી પડવું.” ગોકળભાઈએ દાસભાઈને બરાબર તાવને રંગમાં લાવ્યા પછી ધીમે રહીને બોલ્યા કે “દાસ! ધર્મમાં આડે આવવું જેમ પાપ છે, તેમ ધર્મમાં પ્રેત્સાહન આપવું તે ધર્મ ખરે કે નહિ?” જમનાદાસે કહ્યું કે, “હા ! હા! ભાઈ મારાથી કંઈ ધર્મ થતું નથી તે ધર્મમાં સહાયભૂત થવા જેટલું મારા નસીબમાં હોય તે મારા અહોભાગ્ય !” ગોકળભાઈ બેલ્યા કે—“દાસ! હું એ જ વાત કહું છું. તમે આ કેસમાં સાક્ષી આપવા જાઓ, જરૂર જાઓ અને કહો કે સદરહુ દીક્ષિતની માતાએ દીક્ષા બદલ ઘણા ઉપાત MOOV 2009 Page #326 -------------------------------------------------------------------------- ________________ AMA BLUM મચાવેલ પણ હાલમાં તે તે જમનાબહેન દીક્ષા માટે પૂર્ણ સંમત છે, કેટને શંકા હૈય તે તેમની જુબાની લઈ લે!” વળી આવી અધુરી અધકચરી વાતની રજૂઆત કરાવવા મારા જેવાને આ રણછોડભાઇએ અગ્યાર રૂપિયા આપેલા” એટલે પૈસા વેરીને સાક્ષીઓ ઊભા કરાવ્યાનું અનુમાન સાચું થાય છે.” આમ ભરી–કોર્ટમાં તમે આ વાતને પરદે ફાડી તમારા જેવા બીજા સાક્ષીઓ બધા બેટા હશે એવી છાયા ઊભી કરી દે! એટલે સરવાળે શાસનની હીલના કરાવનારું આ નાટક શમી જશે.” - “વેષ ઉતરાવી ઘરે લાવવાની રણછોડભાઈની ઉમેદ પર પાણી ફરી જશે, કરે ! હાલ ભાઈ ! આટલી હિંમત કરે! અગ્યાર રૂપિયા પાછા ન આપશો. ત્યાં કોર્ટમાં પાછા આપશે. આમ કરવાથી ધર્મની મહાન સેવા થઈ સમજશે.” “આપણે સાધુપણું લઈ શકતા નથી પણ નાની વયમાં દીક્ષા લઈ આત્મ-કલ્યાણ સાધવા મથતા આપણુ ગામના નવરતનને આ રીતે ટેકે આ ગણાશે.” જમનાદાસ આ સાંભળી ચકિત થઈ ગયા અને હરખભેર કબૂલ્યું કે –“મારી જીંદગી આવી બેટી સાક્ષી આપવાથી ધૂળ ધાણી થતી અટકે અને એક ધર્મકાર્યમાં મારે નાને ફાળે પણ સેંધાય. આ તમે જે રસ્તો બતાવ્યો તે બદલ આભાર !” એમ કહી બધાને ફરી સોપારી, સેપારી-વરીયાળી અને મુખવાસ આપી હાથ જોડી વિદાય કર્યા. ચીમનભાઈ અને ગોકળદાસે મગનભાઈ ભગતને આ વાતથી વાકેફ કર્યા. મગનભાઈ ભગતે જમનાબહેનને આ વાત કરી કે, “જોજે! હે! હવે ઢીલી ન થતી, વેવાઈની બદદાનતને બર આવવા ન દેતી ! જો તું જરા ઢીલી પડી કે વેવાઈને વકીલ ચઢી બેસશે ને આ કેસ ચૂંથાઈ જશે ને બધા સાક્ષીઓની વાત પર આધાર રાખી ન્યાયાધીશ અવળે ચુકાદો આપી દેશે ને સાધુવેશ ઉતારવાની ફરજ પાડશે.” હવે તું બરાબર સમજી-વિચારીને શાસન અને ધર્મને વચ્ચે રાખી હૈયું કઠણ રાખી કેર્ટમાં સ્પષ્ટ કહેજે કે “પ્રથમ મારી સંમતિ ન હતી પણ હવે મારી સંપૂર્ણ Page #327 -------------------------------------------------------------------------- ________________ SERWUTEURS સંમતિ છે.” બસ આટલા શબ્દો જ વારંવાર જ્યારે જ્યારે પૂછવામાં આવે ત્યારે બોલવા! બીજા આડાઅવળા પ્રશ્નોથી ગુંચાઈશ નહીં, આદિ. વધુમાં મગનભાઈ અવસર જોઈ જમનાબહેને વેવાઈ કેવી કેવી બેટી સાક્ષીએ પૈસા વેરીને ઊભી કરે છે! તે વાત જમનાદાસને અગ્યાર રૂપિયા આપ્યાની વિગત જણાવી રજૂ કરી. જેથી જમનાબહેનને ખરેખર એમ લાગ્યું કે-“વેવાઈ આવા ધંધા કરે છે ! આવી ફરેબી કરી બેટી સાક્ષીઓ ઊભી કરી મારા પિતા પુત્રને ચારિત્રના માર્ગથી ભ્રષ્ટ કરે એ કેમ બને!” આ બાજુ અમદાવાદમાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ વિદ્યાશાળાના આગેવાન શ્રાવકે મારફત અમદાવાદના મોટા વકીલ શ્રી પાંડે બેરિસ્ટરને બોલાવી અભિપ્રાય લીધા પછી તે વકીલને સાથે લઈ ત્રણ ચાર કાયદાના જાણકાર પીઢ શ્રાવકોને ન્યાયાધીશના બંગલે એકલી સત્ય વિગત જણાવી. અમારે બીજું કંઈ કહેવું નથી. આ એક અમારા ધર્મને પ્રશ્ન છે, સામા પક્ષ તરફથી બેટી સાક્ષીઓ ઊભી કરાયાનું પાકું જાણવા મળેલ છે.” “તે સાક્ષીઓના નિવેદને તરફ આ૫ વધુ ધ્યાન ન આપતાં આ બાજુ અમારા બાળમુનિ, પેલી બાજુ દીક્ષિત થનારની બા ! આ બેનાં જ નિવેદને તરફ આપ પૂરતું ધ્યાન આપે. આટલું કહેવા અમે આવ્યા છીએ. ન્યાયાધીશે કહ્યું કે-“વાત બરાબર છે! તમારી વાત ધ્યાન પર રાખવા પ્રયત્ન કરીશ.” આ રીતે પૂર્વતૈયારી બધી થઈ ગઈ અને સહુ અષાડ સુ. ૧૦ના દિવસની કાગડોળે રાહ જોવા લાગ્યા. SE iટ મોનીટરીકે Page #328 -------------------------------------------------------------------------- ________________ FOTOVUN श्री वर्धमान-स्वामिने नमः । m પ્રકરણઃ ૩૬ વાયાલયમાં પૂ. ચરિત્રનાયકશ્રીએ દાખવેલ અપૂર્વ મનોબળ પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ સ્વસ્થ ચિત્તે આવી રહેલ વાવાઝોડા સામે સક્ષમતાપૂર્વક ટકવા જાપ દ્વારા શ્રી વિતરાગ-પરમાત્માનું બળ અને વિવિધ કાઉસગ્ગ અને અબેલના તપ દ્વારા શાસનદેવનું બળ મેળવવા પ્રયત્નશીલ રહ્યા. કપડવંજમાં પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુંબમાં મગનભાઈ ભગતની સૂચનાથી અ. સુ ૧૦ના રેજ કેર્ટમાં ચાલનારા કેસમાં સફળતા મળે તે ઉદ્દેશ્યથી કુટુંબીવર્ગ માં અસાડ સુ. ૮ના ૨૫ આંબિલ થયેલ. મગનભાઈ ભગતે સુ. ૮-૯-૧૦ ને અઠ્ઠમ કરેલ. સુ. ૮ના અહોરાત્રિ પૌષધમાં ચિંતામણિદાદા આગળ અને પૈતૃક મંદિર શ્રી વાસુપૂજય પ્રભુની આગળ શુદ્રોપદ્રવ નિવારણ માટે ૨૭ લેગસને કાઉસગ્ગ ઊભા ઊભા કર્યો અને પિતાના ઘરની નજીક લહુડી પિસાળના ઉપાશ્રયે રહેલ શ્રી મણિભદ્રજી આગળ દી કરાવી ને શેર સુખડી ધરાવી તેને મૂળમંત્રની ૧૨૫ માળા જમનાબહેન દ્વારા સુ. ૮ના રોજ આંબેલ કરાવી ગણાવી. સુ. ૯ત્ની બપોરે ત્રણ-ચાર છકડાં, બે-ત્રણ ગાડાં ગામડેથી મંગાવી પિતાના સંબંધીને લઈ અમદાવાદ તરફ નરોડાના ટૂંકા રસ્તે રવાના થયા. સુ. ૧૦ સવારે અમદાવાદ પહેચી ધર્મશાળામાં મુકામ કરી સવારે ૮ વાગે વિદ્યાશાળાએ પહોંચી ગયા. પૂ. ચરિત્રનાયકશ્રી સુ. ૧૦ના રોજ સવારે રા થી ૪ સુધીમાં લેન્ગસ્સની પંચમી ગાથાની ૪૧ માળા અને ગમનTM નિગમથાળ ની ૧૦૮ માળા ગણી પ્રતિક્રમણ-પ્રતિલેખના કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની સાથે દેરાસર જઈ આઠ થઈ એ દેવવંદન કરી શ્રી નવકારના પ્રથમ અને સાતમા પદને સંયુક્ત જાપ ૭૭૭ ની સંખ્યામાં કર્યો. પછી ઉપાશ્રયે આવ્યા ત્યાં મગનભાઈ વગેરે કપડવંજના પૂ૦ ચરિત્રનાયકશ્રીના સંસારી-સ્વજને તથા સંઘના આગેવાનોએ વંદના કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે જ્ઞાનપૂજન કરી માંગલિક સાંભળી આવેલા તે બધામાંથી મોટા ભાગનાએ આંબિલનું પચ્ચકખાણ લીધું. Page #329 -------------------------------------------------------------------------- ________________ TÄDTEELCAS કપડવંજ શ્રીસંઘના આગેવાને મગનભાઈ ભગત સાથે પૂ. શ્રી સિદ્ધિવિજ્યજી મ. પાસે એકાંતમાં બેઠા. કહેવંજના વાતાવરણની બધી વાત કરી. પેલી જમનાદાસની પણ વાત મગનભાઈ કરે, જે બધું સાંભળી પૂ૦ શ્રી સિદ્ધિવિજયજી મ. એટલું જ બોલ્યા કે- "... " શાસનદેવ સહુ સારું કરશે. સત્ય અને ન્યાયના પંથે ચાલનારને કસોટી થાય બાકી બીજે ભય ન રાખવો. તેમ છતાં કંઈ થાય તે આપણું અંતરાય કે પાપને ઉદય સમાજ ! પણ કોઈના પર ગુસ્સે નહીં થવું! સહુ જીવ કમધીન છે.” આદિ કહી સહુને પૂજા આદિ કરી વ્યાખ્યાનમાં આવવા સૂચવ્યું. વ્યાખ્યાન પૂરું થયું કે તુર્ત વિદ્યાશાળાના આગેવાનોને પૂ. મહારાજશ્રીએ કહ્યું કે ભાઈએ ! આજે શાસન અને ધર્મની આરાધનાની ખરી કરી છેશાસનદેવ સહુ સારૂં કરશે જ. કપડવંજવાળ અટ્ટમ અને આંબિલ વગેરે કરી ખૂબ ઉત્સાહથી આવ્યા છે.” “તમે પણ જલદી તૈયાર થઈ અહીં આવી જાઓ. “૧૨-૨૩ મિનિટે સહુએ અહીંથી ચઢતા સૂરે કોર્ટમાં જવાનું છે.” “તપાસ કરાવતાં ખબર મળી છે કે દોઢ વાગ્યા પૂર્વે આપણે કેસ નિકળે તેમ નથી, તે એક રીતે સારું છે.” દોઢ વાગ્યે ઘડીયું સારૂં શરૂ થાય છે” આદિ સાંભળી વિદ્યાશાળાના આગેવાન શ્રાવકો જહદી તૈયાર થવા તત્પર બન્યા. બરાબર બાર ઉપર દશ સુધીમાં તે વિદ્યાશાળાના આગેવાન શ્રાવક-કપડવંજના સહુ ભાઈ–બહેને આવી ગયા. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ પૂ. ચરિત્રનાયકશ્રીને આંબિલ પતાવી તૈયાર કરી દીધા. સાથે કરેલ બુદ્ધિના મુનિશ્રી રાજવિજયજી, નીતિવિજયજી મ. ચંદ્રવિજયજી મ. તથા બુદ્ધિવિજયજી મ. ને મોકલ્યા. જાણે લડાઈને મરચા પર જતા હોય તેવી ધીરતા પૂ. ચરિત્રનાયકશ્રીના મુખ પર તરવરતી. ' Page #330 -------------------------------------------------------------------------- ________________ HETSBOVU ચંદ્રસ્વરમાં ઉપાશ્રયેથી બહાર નીકળ્યા, થેડી વારે સુષુષ્ણુ-બંને નાડીઓ ચાલવા માંડી એટલે દહેરાસરે જઈ ચૈત્યવંદન કરી ૨૧ નવકાર ગણ્યા ત્યાં સૂર્યસ્વર ઉપડ્યો. તે સૂર્યસ્વરમાં મો અરિહંતાણં બોલવાપૂર્વક સાત ડગલાં પૂર્વ સન્મુખ ચાલી પછી દક્ષિણ તરફ ઉપડતા સૂરે ત્રણ ડગલાં ભરી, પ્રભુ મહાવીર પરમાત્માના રીચી રેડ પરના દહેરાસરે દર્શન કરી સન્મુખ-ચંદ્ર ચાલી પછી રાયપુર ચાર-રસ્ત થઈ ડાબે નવી શાહીબાગ તરફની કેટે તરફ જમણે ચંદ્ર રાખી પૂ. ચરિત્રનાયકશ્રી ચાલ્યા. ટૂંક સમયમાં કોના દ્વારે પહોંચ્યા ને થેડીવાર થઈ ત્યાં કોર્ટના શિરસ્તેદારે આલબેલ પિકારી એટલે પૂ. ચરિત્રનાયકશ્રી ચાર સાધુઓ સાથે હાજર થયા. કપડવંજ-શ્રીસંઘના આગેવાને, વિદ્યાશાળાના આગેવાને તથા મગનભાઈ આદિ સ્વજનવર્ગ બધા રીતસર ગોઠવાઈ ગયા સામે પક્ષે રણછોડભાઈ પિતાના કુટુંબીઓ સાથે બેઠવાયા. કોર્ટમાં સન્નાટો છવાઈ ગયેલ. જૈન સાધુને કેટમાં આવેલા જોઈ જૈનેતરમાં ભારે ખળભળાટ મચી ગયેલ. કુતુહળવૃત્તિવાળા સેંકડે લેકેની ઉપરની ગેલેરીમાં ઠઠ જામી, કેસની શરૂઆત જજ સાહેબે પૂ. ચરિત્રનાયકશ્રીની ફરીથી જુબાની લેવા રૂપે કરી. કોર્ટના એકેક સવાલને ધડાકાબંધ નિર્ભયતાથી જવાબ આપી પૂ. ચરિત્રનાયકશ્રીએ સહુને ચકિત કરી દીધા. થડીવારે કેટની રજા લઈ પૂ. ચરિત્રનાયકશ્રીએ પિતાનું મંતવ્ય લેખિત જે લાવેલ હતા તે વાંચી સંભળાવ્યું. મારી પિતાની દીક્ષા મારી પિતાની ઈચ્છાથી થઈ છે. મારા ધર્મિષ્ઠ પિતાશ્રીની સંમતિથી થઈ છે, પણ મારા સ્વજન-વર્ગની પૂર્ણ સંમતિ ન હેવાથી મારે છાની દીક્ષા લેવી પડી.” પણ હવે મારે વજનવગ બધે મારી દીક્ષાથી પ્રસન્ન છે” Page #331 -------------------------------------------------------------------------- ________________ KESEHÖVDENAS તેથી કેટલાક અજ્ઞાનીઓએ ઊભી કરેલ આ જંજાળથી કઈ એ ભરમાવવાની જરૂર નથી. હું મારા આત્મકલ્યાણના પંથે આ દીક્ષા દ્વારે આગળ વધવા માંગું છું” આ નિવેદન સાંભળી સહુ ચક્તિ થયા. પણ કે વાંધો ઉઠાવ્યો કે– તમારા કહેવા મુજબ સ્વજનવર્ગની પૂર્ણ સંમતિ ન હતી તે તમે જે દીક્ષા લીધી તે અનુચિત નહીં?” ૫ ચરિત્રનાયકશ્રીએ સિંહ ગર્જનાપૂર્વક કહ્યું કે—“નામદાર કોર્ટ જે જણાવે છે તે બરાબર છે ! પણ અજ્ઞાન અને મેહના પરદા હેઠે વિવેકની આંખ જેમની અવરાયેલી હોય તેવા સંમત ન થાય, તેથી કંઈ આત્મ-શુદ્ધિના પંથે રોકાણ ઉચિત નથી.” ' આત્મ-સાધના પંથે હિંમતભેર મેં છાની-દીક્ષારૂપે પગલાં ભર્યા, પછી મારા જીવનને સંયમના બીબામાં એવું ઢાળવા માંડયું છે કે મારા સ્વજન-વર્ગ–કે જે પ્રથમ સંમત ન . હતા તેઓ આજે મારી દીક્ષાથી ખૂબ પ્રસન્ન છે.” “એટલે પરિણામને વિચાર કરી વિવેકીઓએ કડવી દવાની જેમ તાત્કાલિક સંમતિ ન હોય તે પણ શુભ પ્રવૃત્તિ છોડવી ન જોઈએ.” કોટે કહ્યું કે હવે આ સંબંધમાં સામા પક્ષને કંઈ કહેવું છે ?” એટલે રણછોડભાઈના વકીલ શ્રી ધ્રુવ ઊભા થઈ ખારો ખાઈ નામદાર કોર્ટનું માય લઈ ! કહી પોતાના અસીલની વાતની રજૂઆત બોલ્યાં કે– “અમારા આરોપી સ્વયં પોતાના નિવેદનમાં અમારા આરોપને સ્વીકાર કરે છે કે – કેટલાક સ્વજન-વર્ગની દીક્ષામાં સંમતિ ન હતી.” તે વાતને પૂરવાર કરતી નામદાર કોર્ટ અમારી સાક્ષીઓને સાંભળે તે વાતની પ્રતીતિ થશે કે સ્વજન-વર્ગને ઘેર વિરોધ હત” એમ કહી બે-ત્રણ સાક્ષીઓના નિવેદન થયા કે – ચરિત્રનાયશ્રીએ કહ્યું કે—કેટનું ધ્યાન એ બાબત ખેંચું છું કે ભૂતકાળની વાતની રજૂઆત કરી સ્વજન-વર્ગને વિરોધ દર્શાવવાને જે પ્રયત્ન છે તે બાલિશ છે, અત્યારે શું છે? અત્યારે સ્વજન-વર્ગમાં કોઈને વિરોધ છે!” Page #332 -------------------------------------------------------------------------- ________________ MAI BUTUN બીજું તે ઠીક સંસારી-માતાજી સ્વજન-વર્ગમાં સૌથી મુખ્ય છે. તેમને કોર્ટે પૂછી જુએ કે સ્વજન-વર્ગને કે તમારે અત્યારે મારી દીક્ષા અંગે વિરોધ છે અરે ! કેટે જમનાબહેનને સાક્ષીના પાંજરામાં ઊભા રાખી હાથમાં કલ્પસૂત્ર આપી સત્યના સેગંદ લેવડાવી જે સાચી વાત હોય તે કહેવા સૂચના કરી. જમનાબહેને ખૂબ જ ધીરતા કેળવી ગંભીર શબ્દોમાં કહ્યું કે મારા દીકરાએ દીક્ષા લીધી તે વખતે અજ્ઞાનતાવશ મેં ઘણે વલેપાત કરેલ, તે મારી ભયંકર ભૂલ થઈ–હવે મારે દીક્ષા અંગે કોઈ વિરોધ નથી.” આ વાતની કેટે નોંધ લીધી. આ વખતે સામાપક્ષના વકીલ શ્રીધ્રુવે કોર્ટનું ધ્યાન ખેંચ્યું કે– હમણાં મારા અસીલ તરફથી બે-ત્રણ સાક્ષીઓના નિવેદને થયા છે, આવી સાક્ષીઓ દશ-બાર છે, તે દરેકમાં હેમચંદની દીક્ષા નિમિત્તે જમના–બહેને ઘણે વલેપાત કર્યો છે! ધમાલ કરવામાં બાકી નથી રાખી. આખું ગામ જાણે છે.” “પણ હમણુ જમનાબહેનના મેઢાથી જે જુબાની બોલાવી છે, તે તરકટ છે, બનાવટી છે, દબાણ લાવીને તેમને તેમ બેલવા ફરજ પાડી છે.” જુઓ ! જમનાબહેન એ વખતે ખાતા ન હતા તે સમજાવવા રણછોડભાઈ સાથે જમનાદાસ ગયેલા, માંડ સમજાવીને ખવડાવેલ.” રણછોડભાઈ તે ફરીયાદી છે, તેથી તે સાક્ષીમાં ન આવે, પણ જમનાદાસ હાલ અહીં હાજર છે, તેઓ પોતે પિતાની વાત રજુ–કરશે.” રણછોડભાઈ જમનાદાસને હાથ દબાવી “બરાબર બેલજે હે” એમ ધીમેથી કહી આગળ મેકલ્યા, સામે કપડવંજના આગેવાનમાંથી ગેપાળભાઈ, ચીમનભાઈ, ગોકળદાસભાઈએ આંખના ઈશારાથી કંઈક સૂચવ્યું. જમનાદાસ સાક્ષીના પાંજરામાં ઊભા થયા. Page #333 -------------------------------------------------------------------------- ________________ SEZOVTEURS હાથ જોડી થરથરતા અવાજે બેલ્યા કે “મારા બાપ–જનમારામાં કયારેય મેં કોર્ટ જોઈ નથી, આટલા બધા માણસો તે પણ ભણેલ લોકો વચ્ચે હું શી રીતે બોલી શકીશ? એવી મને ધાસ્તી હતી, ને છે.” “પણ રણછોડભાઈ એ મારા ઘરે આવી છેકરાની દીક્ષાથી દુઃખી થયેલ જમના મા ખાતા ન હતા તે સમજાવવા અને સાથે આવવા કહેલ.” એ વાત સાચી !” પણ મારી સમજમાં નથી આવતું કે તે જૂની વાત અહીં કોર્ટમાં મારા મેઢે રણછોડભાઈ શા માટે કહેવડાવે છે? અત્યારે તે જમાનામાં પોતાના છોકરાની દીક્ષાથી ખૂબ પ્રસન્ન છે, પિતે ધમાલ કરી તેને પસ્તા કરે છે.” તે આવી અધકચરી ભૂતકાળની વાત કેર્ટમાં રજુ કરવા રણછોડભાઈએ મને કેમ દબાણ કર્યું ? તે સમજાયું નહીં !” “વળી કોર્ટનું ધ્યાન ખેચું છું કે—(એમ કહી ખિસ્સા ફેફસી અગિયાર રૂપિયા રેકડા ટેબલ ઉપર ખખડાવી) રણછોડભાઈ એ આંખની ઈશારત કરી મારા ખિસ્સામાં આ અગ્યાર રૂપિયા સેરવી દીધેલા અને કહેલ કે “તમે આટલું કહેવા જરૂર આવજો” કહી હું કંઈ બોલું તે પહેલાં રણછોડભાઈ છટકી ગયેલ.” તે નામદાર કોર્ટનું ધ્યાન ખેંચું છું કે આ અગ્યાર રૂપિયાનું મારે શું કરવાનું ?” એમ કહી અગ્યાર રૂપિયા ટેબલ પર રહેવા દઈ જમનાદાસ પોતાના સ્થાને બેસી ગયા. જમનાદાસની સાક્ષીથી મગનભાઈ વગેરે પ્રસન્ન થયા, પણ રણછોડભાઈ વગેરે, દીવેલ પીધેલ ડાચાવાળા થયા. પૂ. ચરિત્રનાયકશ્રી ધીર ગંભીર-સ્વસ્થ લાગ્યા. ફરિયાદ પક્ષ તરફથી નામદાર કોર્ટને મિ. લેડે કહીને સંબોધતા શ્રીધવ ફરી ઉભા થયા ને બેલ્યા કે આરોપી પક્ષ તરફથી સાક્ષી ફેડવામાં આવ્યા હોય. એવી મને શંકા છે. પણ હવે નામદાર કોર્ટનું ધ્યાન હું બીજા મુદ્દા તરફ કેન્દ્રિત કરું છું કે Page #334 -------------------------------------------------------------------------- ________________ De 66 દીક્ષિત થનાર ઈસમ સગીર ઉંમરના છે, તેથી સેાળ વર્ષોંની પુખ્ત ઉંમર ન થાય ત્યાં સુધી મા-બાપ એની, તે સંમતિ દીક્ષામાં જોઈ એ જ !” માજે તેની માતા સંમત છે કે કેમ ! એ વાત શકાસ્પદ છે, પણ દીક્ષા વખતે તે સ ંમત ન હતી એ વાત ચાક્કસ છે તેા તેમના શાસ્ત્રની દૃષ્ટિએ અને પુખ્તવયની કાયદાની દૃષ્ટિએ દીક્ષિત થનાર ઈસમે જ્યારે દીક્ષા લીધી, ત્યારે તેની ઉંમર માત્ર ચૌદથી પંદરની છે. “ વળી તે ઈસમના લગ્ન થયેલા છે તે પરણેતર ઘરમાં છે, તેની પણ સંમતિ નથી કે જેની સ'મતિ ખાસ જરૂરી છે.’ 66 આ ખે મુદ્દા પર હુ' કોનું ધ્યાન ખેંચુ' છું.” થોડીવાર કાર્ટીમાં સન્નાટો ફેલાઈ ગયા. ફરીયાદી પક્ષના વકીલ આવે ધડાકા કરશે, તેવી કોઈ ને કલ્પના ન હતી. પૂ. ચિરત્રનાયકશ્રી જરાક ઢીલા પડયા કે કદાચ આ પેઈંટ પર દીક્ષા છેાડવી પડે. પણુ પાસે રહેલ બુદ્ધિવિજયજી મ. એ આશ્વાસન આપ્યું કે “ એમ કોઈ કપડાં ઉતરાવી ન શકે. એવા કેઈ ફોજદારી ગુન્હા નથી, માટે ગભરાખે નહી. ” આ ખાજુ કેટે જણાવ્યું કે “ અને પક્ષના મંતવ્યે સાંભળ્યા, સાક્ષીએના નિવેદને પરસ્પર વિરોધી છે, છતાં સામા વકીલ તરફથી ઊભા કરાયેલ કાચી ઉંમરના પેઈંટ અમને બહુ મહત્ત્વના લાગે છે, તેથી અમે એમ ઠરાવીએ છીએ કે તમારી દીક્ષા કાચી ઉંમરની છ તેથી તે યેગ્ય નથી. ” આ સાંભળી ચરિત્રનાયકશ્રીએ ધડાકામ ધ કહ્યું નામદાર કોર્ટનું ધ્યાન ખેંચુ છું કે શિક્ષણક્ષેત્રમાં અમુક ઉંમરે અમુક ધારણ પસાર કરવાના ધેારણને કાઈ ચપળ દેાકરા વટાવી દે તેા ઈનામ, માનપત્ર અને આવકારપત્ર આપી તેનું બહુમાન કરાય છે તે। દીક્ષા જેવા આત્મ-કલ્યાણના આત્મ-શુદ્ધિના માર્ગ પર ઉંમરને સવાલ શે મહત્ત્વને ?” “ સામાન્ય ધારણ કરતાં વિશિષ્ટ વ્યક્તિ મહત્ત્વની છે. ” "" “તેથી મેં જે દીક્ષા તમારી દૃષ્ટિએ કાચી વયે લીધી તે તેનુ સન્માન કરવુ' ઘટે કે 第 ન ૨૨ ટચ 6 રિ Page #335 -------------------------------------------------------------------------- ________________ WHVMZETORS ધન્ય છે આટલી નાની વયે સંસારને લાત મારી ! આશ્ચર્ય છે કોર્ટ આ વલણ કેવી જાતનું લે છે”—આદિ ધીર-ગંભીર વક્તવ્ય પૂ. ચરિત્રનાયકશ્રીએ મક્કમતાથી કર્યું. મિ. ત્રિવેદી જજ સાહેબ પ્રભાવિત થયા અને પૂ. ચરિત્રનાયકશ્રીને પૂછ્યું કે “તમે શું કહેવા માંગે છે.” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે—“મારે કહેવાનો આશય એ છે કે મેં ચેરી કે યારી જે ગુન્હો નથી કર્યો. આત્મ-શુદ્ધિના પંથે સંસારની મેહમાયા ઉતારવા પ્રયત્ન કર્યો છે તે હું આપના આ ઠરાવના આધારે દીક્ષા છોડી દઉં એ તે નહીં જ બને.” થોડીવાક મિ. ત્રિવેદી થંભી ગયા. વિચારીને બોલ્યા કે “ભલે! એમ કરે, તમે દીક્ષા ન છેડો ! પણ અમે કાયદાથી બંધાયેલા છીએ, તેથી કાયદાની રૂએ તમને ઘરે મોકલવા એ અમારી ફરજ થઈ પડે છે માટે તમે ભલે! આ વેષમાં પણ ઘેર ચાલ્યા જાઓ, ત્યાં ગયા પછી તમારા કુટુંબીઓને સમજાવી ફરી પાછા તમે આ પથે આવી શકશે.” પણ એકવાર તમારે આ વેષમાં ઘરે જવું એ ન્યાયાલયને આદેશ છે..” કહી મિ. ત્રિવેદી કચેરીમાંથી ઊભા થઈ ગયા. બંને પક્ષે અધીર અહીં છત થઈ. સામા પક્ષવાળાની છત કે ઘરે આવવાને કેટને ઓર્ડર થયે. પૂ. ચરિત્રનાયકશ્રીના પક્ષમાં વેષ કાયમ રાખવાની વાત કોટે મંજુર રાખી. શાસનદેવની જય બોલાવતા સહુ સ્વસ્થાને ગયા. Page #336 -------------------------------------------------------------------------- ________________ MAHDUUM ટiIL. : : | શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | ૫૮ ૪ પ્રકરણ ૩૭ પ્રકરણ : ૩૭ ૫. ચરિત્રનાયકશ્રીનું / \ વિચિત્ર ભાવી યોગે સાધુવેશે ગૃહાગમન પૂ. ચરિત્રનાયકશ્રી કોર્ટમાં હિંમતભેર વાતની રજૂઆત કરી છતાં કોર્ટે સાધુવેષે ધ જવાને ફેંસલે આયે, તેથી જરા ગુંચવાયા, છતાં “જેની નિશ્રામાં છીએ તેઓશ્રી જે કહે તે ખરૂં!” એમ કહી સાધુઓ અને શ્રાવકે સાથે વિદ્યાશાળાએ આવી બધી વિગત ટૂંકમાં સાથેના સાધુ-ભગવંતે અને શ્રાવકોએ કરી. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ ચરિત્રનાયકશ્રીની ધીરતાને આવકાર સાથે એક વાત તરફ ખાસ ધ્યાન ખેંચ્યું કે –“કેમ! આટલા ગુંચવાઈ ગયા! તમારે સ્પષ્ટ-શબ્દોમાં કહેવું જોઈતું હતું કે સગીર વયના કારણે દીક્ષામાં સંમતિ જોઈએ જ! એ નિયમ તે લૌકિક છે.”જનશાસનમાં તે લોકેત્તર માર્ગની પ્રધાનતા છે.” વ્યવહારમાં વારસો લે કે મેળવવું હોય કે ધંધામાં ભાગીદારી લેવી હોય તે સગીરવય કે સ્વજનેની સંમતિની જરૂરીયાત હેય.” પણ દીક્ષા જેવા આત્મકલ્યાણના પવિત્ર કાર્યમાં ઉંમરને કે સંમતિને નિયમ ૨ રીતે ઘટે!” સંસારની આગમાંથી નીકળવા માટે શું અમુક ઉંમર કે અજ્ઞાની જીવેની સંમતિને જરૂરી ખરી !” આગમાંથી ગમે ત્યારે ગમે તેમ પણ કૂદી શકાય.” આ રીતની રજુઆત થઈ હતી તે વેષ કાયમ રાખીને પણ ઘરે જવાની વાત ન્યાયા ધીશ ન બોલત.” એટલું સારું થયું કે બાળમુનિની હિંમતથી જૈનેતર-ન્યાયાધીશના મનમાં પણ વેષ કાયમ રાખવાની વાત ઉપસી આવી.” Page #337 -------------------------------------------------------------------------- ________________ S SHUUDEEUCAS તેમ જ સગીર વય અને સંમતિ માટે લૌકિક-લકત્તર માર્ગની ભેદરેખા સમજાવી હોતા તે ન્યાયાધીશ કેસ કાઢી નાંખત, અગર ઘરે જવાને ફેસલે ન આપત. કેમ મગનભાઈ! તમારા ખ્યાલમાં આ વાત આવી !” મગનભાઈ બેલ્યા કે “સાહેબ! વાત સાચી ! પણ હું વેવાઈ તરફની બેટી સાક્ષીઓએ જે બાફેલું તેના વિચારમાં વિહૂલ થઈ ગયેલ. મારા સંતાનને દીક્ષા છેડવી પડશે કે ! ન્યાયાધીશ કે ફેંસલે આપશે? વગેરે વિચારમાં બેવાઈ ગયેલું.” વળી પૂ. મુનિશ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી કહ્યું કે-“રાજ્યશાસન કે રાજ્યસત્તા ધર્મસત્તાથી નીચી છે.” પ્રજાકીય જાન-માલના માત્ર રક્ષણ માટે રાજ્યસતા છે.” “જ્યારે પ્રજાના આધ્યાત્મિક — વિકાસ અને સંરક્ષણ માટે ધર્મસત્તા સર્વોપરી છે.” આ મુદ્દાને છણવામાં આવે તો ભલભલા ન્યાયધીશે પણ આ વાતને સંમત થઈ શકે કે દીક્ષા લીધા પછી હવે રાજ્યસત્તા તેમાં ડખળ ન કરી શકે.” “શું બાલાભાઈ! (કપડવંજ સંઘના આગેવાન) ન્યાલચંદભાઈ (વિદ્યાશાળાના આગેવાનો અને મગનભાઈ! (પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી) સમજાય છે આ વાત! તે કરો કેશરીયાં.” અને ઉપલી કોર્ટમાં અપીલ કરી આ મુદ્દો ફરી છાણવા જેવો છે અને સાધુવેવમાં પણ ઘરે જવાને ઓર્ડર રદ કરવા પ્રયત્ન કરવા જેવું છે.” બધા વિચારમાં પડી ગયા. સહુને ગંભીર જોઈ મુખની મુદ્રા પરથી અંતરંગ તૈયારી ન જોઈ ભાવિ વિચિત્ર નિર્મિત હતું એટલે પૂ. ચરિત્રનાયકશ્રી વચ્ચે બેલી ઉઠયા કે સાહેબ! હવે આ શ્રાવકોને મારે હેરાન નથી કરવા !” કોર્ટમાં સાધુ જાય એ શાસનની હલના મારે નથી થવા દેવી !” આ ભાઈ એ હાર થઈ Page #338 -------------------------------------------------------------------------- ________________ “અને ન્યાય કયી બાજુ ઢળે તે કહેવાય નહી, એના કરતાં મારામાં હિંમત છે હું ઘરે જઈને બધા ઉપદ્રવને સહન કરી પત્થર-હૈયાને પણ પીગળાવી દઈશ,” આદિ કહી પોતે સાધુવેષમાં ઘરે જવા ઉત્સુક્તા બતાવી. તે સાંભળી મગનભાઈ એકદમ ચાકી ઉઠયા અને બાલમુનિને કહ્યું કે – “મહારાજ! આગ સાથે અડપલાં કાં કરે છે! ઘરે ગયા પછી વાતાવરણની વિષમતા અને મહાધીન સ્વજનોની રેકકળ આદિ સામે તમે ટકી શકશે !” આદિ ખૂબ સમજાવ્યા. પણ ભાવિનિયોગે જર્માધીના દિ મતિઃ ન્યાયે પૂ. ચરિત્રનાયકશ્રી “સાધુવેષ મારે કેણ ઉતારી શકશે!” “હું મકકમ છું,” આદિ શાબ્દિક-આશ્વાસન આપી ઉપસ્થિત બીજા સહુને સંતળ્યા. પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તથા મગનભાઈને ભારે અજંપ થયે. તે વખતે તે બધા ઉઠી સ્વસ્થાને ગયા, રાત્રે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તથા તે ઉલટો મગનભાઈએ બાળમુનિ. ઘણું સમવ્યા, પણ ભાવીનું નિર્માણ વિચિત્ર હોવાના કારણે કેટે ફરી અપીલ કરવાની વાત પર બાળમુનિ સંમત ન થયા. બાળમુનિ તૈયાર ન હોય કોર્ટમાં નિવેદન તે તેમને જ આપવું પડે. તેમાં તે ગોટાળા વાળે કેસ ચૂંથાઈ જાય! એટલે અષાડ સુદ ૧૦ ની મોડી રાત્રે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને મગનભાઈએ વિચિત્ર-ભાવીના ભસે વાત મૂકી નિસાસ લીધે. આ બાજુ રણછોડભાઇએ ઉઠતી કોર્ટે પણ આ હુકમનો ઝટ અમલ થાય એ માટેની અરજી કરી ને હુકમ મેળવ્યું કે– “વહેલામાં વહેલા આપીએ અમદાવાદની હદ છોડી કપડવંજ ચાલ્યા જવું. ગ્રેવીસ કલાકમાં અમદાવાદની હદ નહીં છોડે તે કેર્ટના હુકમને ન માન્ય બદલ કાયદેસર પગલા ભરવામાં આવશે.” 100 100% boona૩ BADA 004 04] Lછળ વાન વદિ જિન - 4 Page #339 -------------------------------------------------------------------------- ________________ SOBU VEURE રાત્રે દશ વાગે સરકારી બેલીફ દ્વારા વિદ્યાશાળાએ આ હુકમ પહોંચાડવાની પેરવી રણછોડભાઇએ કરીને જ મુકામે જઈ ઉંઘ લીધી, એટલે પૂ ચરિત્રનાયકશ્રીને સમજાવવા પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને મગનભાઈ મહેનત કરતા હતા, ત્યાં ૧૦-૩૦ વાગે સરકારી બેલીફ ઓર્ડર લઈને આવે. એટલે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી વચ્ચેથી ખસી ગયા. મગનભાઈને કહ્યું કે “હવે તમે આ બાળમુનિને સંભાળે ! મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં છું હજી આગલી કોર્ટમાં અપીલની તૈયારી હોય તે હું બધી રીતે પડખે રહું ! બાકી મારી હવે કઈ જવાબદારી નહી” કહી શ્રી સિદ્ધિવિજયજી મ. ઊઠી સંથારે કરવા ગયા. પછી મગનભાઈએ બાળમુનિને ઘણું સમજાવ્યા. પણ સફળતા ન મળી. એટલે ભાવી વિચિત્ર સમજી હવે શું કરવું છે? પૂછ્યું તે બાળમુનિએ કહ્યું કે “હું અહીંથી સવારે વિહાર કરી ત્રણ-ચાર દિવસમાં કપડવંજ આવીશ અને ઘરમાં જ રહીશ, અને લેઢાના ચણું મીણના દાંતે ચાવવાની જેમ સંયમચર્યા જાળવી બધાને મેહમુક્ત કરીશ”—આદિ. મગનભાઈ ખૂબ જ ખિન્ન-હૃદયે ઢીલા પડી ઊભા થયા. ન જાણે કેમ મગનભાઈને ભાવી અંધકારમય હોવાનો ભાસ થયે, છેલ્લે છેલ્લે બાળમુનિને કહ્યું કે “તમારું આ પગલું બરાબર નથી.” આટલું કહી વિદાય થયા. બાળમુનિ ચિંતામાં પડયા, પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પણ ખસી ગયા અને મારા તારક સંસારી પિતાજી પણ નિરાશ થઈને ગયા. શું કરવું મારે ! ભારે વિસમાણમાં પડયા, પણ ઉદયમાં આવી રહેલ કમની પૂર્વ—અસરના કારણે સન્મતિ કે વિવેકબુદ્ધિ ન જન્મી અને ગુંચવાડામાં બુદ્ધિ ડોળાઈ ગઈ, છેવટે થાકીને સૂઈ ગયા. સવારે પ્રતિક્રમણ પડિલેહણ કરી જે પોતે હવે ન જાય તે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તથા જનસંઘ મુશ્કેલીમાં આવે. Page #340 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान स्वामिने नमः આગમ તિર્ધર આગમેદ્ધારક શ્રીની જીવનગાથા) ( વિભાગ બીજો) ખંડ ૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ ¢SS) આગમ જયોતિર્ધર વિભાગ-૨ ૩૮ KNછે ? ડે ખંડ-પ પૂ. ચરિત્રનાયકશ્રીની કપરી કસેટી ૨૪-૨૩૭ પૂ. ચરિત્રનાયકશ્રીની સાત્વિક-વૃત્તિઓની આકરી કસોટી ૨૩૮-૨૪૫ મર્યાદા પાલન ન કરવાનું દુષ્પરિણામ ૨૪૬-૫૧ કર્મની વિષમ-પરિણુતિને અજબ પ્રભાવ ૨૫૨-૨૫૫ - ED ૩૯ ૪૦ A SA Page #342 -------------------------------------------------------------------------- ________________ જિઓ 1 ) @ @ @ અજ્ઞાન-મૂઢ મહઘેલા રણછોડભાઈ પિલિસપાટી લાવે-કરે એવું ન બને, તે માટે તૈયાર થઈ કપડવંજ તરફ વિહારની તૈયારી કરી. તૈયારી થયેથી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે ગયા. વાસક્ષેપની માંગણી કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ–“ભાઈલા !!! ખૂબ ધીરતા કેળવજે! કાજળની કોટડીમાં જાય છે. સારૂં નથી કરતા ! છતાં હવે છેલ્લી વખતે શું કહું ! વંચાન સંતુ તે શિવા શાસનદેવ તને સદબુદ્ધિ આપે અને તારા ઉપસર્ગનું નિવારણ કરે કહી વાસક્ષેપ નાંખી માંગલિક સંભળાવી પૂ. ચરિત્રનાયકશ્રીને ભાવભરી વિદાય આપી. તેજ વખતે અગ્નિખૂણે ચીબરીએ ક કૉ ચી..............એવો અવાજ ત્રણ વાર કર્યો. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ બુદ્ધિવિજયજી મ.ને કહ્યું કે –“ભાવી વિચિત્ર લાગે છે” હશે! - પૂ. ચરિત્રનાયકશ્રી વિદ્યાશાળાથી નીકળી રચીડના શ્રી મહાવીર પરમાત્માના દહેરાસરે દર્શન-ચૈત્યવંદન કરી ખાડીયા ચાર રસ્તા થઈ કાળુપુર દરવાજેથી નડાના રસ્તે શ્રી નવકાર ગણવા પૂર્વક રવાના થયા. તVillulH-illi, salllllliIIIIIII sillulumniા. OK Page #343 -------------------------------------------------------------------------- ________________ STRAŽNJENAS श्री वर्धमान-स्वामिने नमः = પ્રકરણ ૩૮ VC'Sp. " ", 8 પુ. ચરિત્રનાયકશ્રીની કપરી કસોટી 8 પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. સંસારી પિતાજી મગનભાઈ વગેરે સુજ્ઞ વિવેકી શ્રાવકની અનિચ્છાએ પણ પૂ. ચરિત્રનાયકશ્રી ભાવનિયેગે ક્ષણજીવી આવેશના ઉભરાટમાં “હું મક્કમ છું! તે મને સંસારી-સ્વજને શું કરશે?”ની મગરૂબીમાં સ-વે ઘરે જવાના કેર્ટના હુકમને પડકારવાના બદલે તાબે થઈ વિહાર કરી અસાડ સુ. ૧૩ સાંજે આંતરસૂબા પહોંચ્યા. કપડવંજથી સ્વજને બધા આવ્યા, બધા ભયભીત થયા કે-“તમે ગુરૂનિશ્રા અને સંઘના સંરક્ષણને છેડી તમારા સસરાને ધાર્યું નાટક કરવા મળે તે રીતે તમે અહીં કેમ આવ્યા?” પૂ ચરિત્રનાયકશ્રી અજ્ઞાત-કારણવશ પોતે કર્યું છે તે બરાબર છે એમ સમજી મૌન રહ્યા. મગનભાઈએ પૂ ચરિત્રનાયકશ્રીને કહ્યું કે-“શે વિચાર છે? સંઘના ઉપાશ્રયે પૂ. ધી નીતિવિજયજી મ. ના શિષ્ય પૂ. શ્રી તત્ત્વવિજયજી આદિ ઠા. ૩ માસું બિરાજમાન છે, તેમની સાથે રહે તે તમારા સંયમનું જતન સારું રહેશે. સંઘ પણ પડખે રહેશે.” પણ “વિત્ર દિ કર્મળતિ ” ના આધારે પૂ. ચરિત્રનાયકશ્રી આભાસિક ગૌરવમાં તણાયા કે-“ઘરે રહી સંસારી-પત્નીને વિવિધ રીતે સમજાવી જેમ માતાજી સંમત થયા, તેમ શ્રાવિકાને પણ સંમત કરી દઈશ.” આ વિચારધારામાં ફસાઈ ઘરે જ એક જુદા રૂમમાં રહેવા વિચાર દર્શાવ્યા. મગનભાઈ એ આ બાબત જોરદાર વિરોધ કર્યો, અને કહ્યું કે “એક તે તમે વિદ્યાશાળા જેવા ગઢને તરછોડી અને પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની શીળી છાયા છોડી આ તરફ આવ્યા તે જ છેટું કર્યું.” '*; HOT 206 Page #344 -------------------------------------------------------------------------- ________________ 07/ “હવે તમે અહીં ઉપાશ્રયે ચામાસું રહેલ પૂ. મુનિભગવંતા સાથે ન રહી સંસારી ઘરે રહેવા વિચારે છે ? ” “ આ તે તમે “ બળતામાં પૂળે નાંખા છે”! એ તે એક લાછલદે માતાએ એક જ સ્થૂલભદ્રને જન્મ આપેલ કે જે ખાર વર્ષની પ્રીતિવાળી કોશા વેશ્યાને ત્યાં રહી રસવતા ભાજન કરીને પણ તેણીને ખુઝવી શકયા. "" “ કે જેના પિરણામે તેએશ્રીનુ' પુણ્યનામ ચેારાશી ચાવીશી સુધી અમર બની ગયું ? પણ મહારાજ ! તમે જરા ગભીરતાથી વિચારો ! “ કયાં રાજા ભાજ ને કયાં ગાંગા તેલી !” “ માટાના પગમાં આપણા પગ ન જાય ” I લાંબાની સાથે ટૂંકા જાય, મરે નહી' તા માંદા તે પડે જ”! આદિ કહેવાને તમે ખરી કરી રહ્યા છે!” C “તમારી ઉંમર જાઓ ! તમારૂં ભણતર હજી શુ' છે! સ'સારી મેાહ-માયાના નખરાંને તમને પરિચય નથી ! '” વેવાઈના તરકટ હજી ઘણા છે, તેમની માયાવી-જાળમાંથી બચવા માટે તમે કપડવ’જમાં ઉપાશ્રયે રહેા તે આખા સંઘનુ' સંરક્ષણ મળે ! ’’ 66 66 માટે હજી વિચાર કરો ! ખૂબ ગંભીરતાથી વિચાર કરો ! “ ઉતાવળા સેા બાવરા ♦ ઉતાવળે આંબા પાકતા નથી ' ” ધીરા સેા ગભીર કહેતીઓના મર્માને વિચારે ! ’ 66 આપણા કુલની શે।ભા વધારવા તમારે ઉપાશ્રયે જ રહેવુ' જોઈ એ ” આદિ ખૂબ સમાવ્યા. પણ પૂ. ચરિત્રનાયકશ્રી આવી રહેલ. પ્રબળ–મેહનીયના ઉદયને વિવશ બનવા રૂપે જરા આગ્રહે ચઢી ગયા કે “હું ઉપાશ્રયે રહું તેમાં સસરાના તફાનાથી તમારે જ રાત-દિ” ઉપાધિ રહેવાની ! તે કરતાં સ’સારી-પત્નીને સમજાવી-પટાવી તેને સમત કરી આખી વાત પલટાવી દેવાય! તેમાં શુ ખાટુ! મગનભાઈ “ર્માનુસારિf મતિઃ '' સમજી ખિન્ન-હૃદયે ચૂપ રહ્યા. ... C "" . ૧૩૫ રિ Page #345 -------------------------------------------------------------------------- ________________ KT HUDUJEMRE અસોડ સુ. ૧૪ સવારે પૂ. ચરિત્રનાયકશ્રી આંતરસૂબાના મૂળનાયકશ્રી (સંસારી પૈતૃક દહેરાસરના પણ મૂળનાયકશ્રી વાસુપૂજ્ય સ્વામી આ રીતે સફળ સંગને અવધારી) શ્રી વાસુપૂજ્ય સ્વામીજીને ખૂબ હૈયાની આજીજી-ભરી વિનંતી સાથે “મને અને અવરોધ કરનારાને સદ્બુદ્ધિ થાઓની ભાવના ભાવી કપડવંજ તરફ રવાના થયા કે ચીબરીએ કઠોર અવાજ ડાબે કર્યો. આંતરસૂબાના નગરદ્વારથી બહાર નિકળતાં જમણે ગધેડું ભુકયું, કુતરાએ કાન ફફડવ્યા. થડે આગળ ચાલ્યા, કાળોતરે એક નાગ જમણેથી ડાબે સડસડાટ આડે ઉતર્યો. ડે આગળ એક બાજુથી ધુંસરી ભાંગેલ ગાડું જોયું. આ બધાંથી પૂ. ચરિત્રનાયકશ્રી જરા ખચકાયા-અધવચ્ચે આવતા એક મુવાડામાં ઘડીકવાર બેસી ૨૭ નવકાર ૨૧ ઉવસગ. ગણ્યા. ઉભા થયા કે ઉપરથી કાગડો ચરક અને કપડવંજ તરફના રસ્તા પરના ઝાડે બેસી કઠોર કાકલીથી કર્કશ અવાજ કર્યો. ડે આગળ એક કાળી બિલાડી આડી ઉતરી. પૂ. ચરિત્રનાયકશ્રીને વહેમ પાકે થયે, છતાં હિંમત રાખી. મનમાં શ્રી નવકાર ગણતાં ગણતાં વરાંસી નદી ઉતરી મહેરનદીના આ કાંઠે આવી રહ્યા. ભાવથી શ્રી ચિંતામણિદાદા સમક્ષ ઉભા રહી આત્મરક્ષા-જિન પંજર તેત્ર ગણી ૪૧ નવકાર. ૭ ઉવસગ. ગણ્યા. એટલામાં સંસારી-સ્વજને આવી પહોંચ્યા. મગનભાઈ “તે દિવસે મંગળવાર હોઈ ઉગ ચેઘડીયું પતે કે હું જાઉ” એમ વિચારી આવેલ નહીં. અહીં પૂ ચરિત્રનાયકશ્રીને ભાવાગે ચેઘડીયાને ખ્યાલ ન રહ્યો, નદી-દરવાજે પ્રવેશ કર્યો. કડીયા મજીદ લગભગ પહોંચ્યા કે હાંફળા ફાંફળા મગનભાઈ ભગત આવ્યા અને આવતાં વેંત કહ્યું કે-“મહારાજ ! આ શું કર્યું? મારી તે રાહ જોવી હતી !” ઉતાવળમાં તમે ઉગ ચોઘડીયામાં નગરપ્રવેશ કર્યો.” આજે મંગળવારી ચૌદશ છે, ભારે તિથિ, ભારે વાર! પણ માસું બેસી જાય એ સવાલ Jતી માં કેશરીકિ Page #346 -------------------------------------------------------------------------- ________________ - 457 42 મોટા હતા છતાં ચાવડીયુ' તા સારુ લેવુ જોઇએ. ઉદ્વેગ પછી ચલ ચોઘડિયુ છે, તેમાં પ્રવેશ કરી લાભ ચેાડીએ ઘરે આવવાનું હતું.” (" મા બધી વાત હું ગઈ કાલે સાંજે ન કરી શકયો, મારા મનમાં એમ કે મારા આવ્યા વિના કઈ ગામમાં પ્રવેશ નહી કરા! સવારે બધી વાત કરી દઈશ, આમ ધારેલું ! પણ ભાવી વિચિત્ર લાગે છે! હશે! જે થયું' તે ખરૂં ,, એમ કહી પૂ. ચિરત્રનાયકશ્રીને ઉભા રાખી ધા નવકાર ત્રણ ગણાવી ઉપડતા સૂરે સાત પગલાં ભરવા કહ્યું, પણ જેવા નવકાર ગણી ચાલવા માંડયા કે સામે લાકડાના ભારાવાળી મળી અને બિલાડી ઝડપથી આડી ઉતરી, પણ હવે બધા વચ્ચે શુ' ખેલવુ ?–ભાવી વિચિત્ર ધારી મનમાં શ્રી ચિંતામણિદાદાનુ નામ લઈ મગનભાઈ બધા સ્વજનવગ સાથે પૂ. ચરિત્રનાયકશ્રીને ચિ'તામણિદાદાના દહેરે લાવ્યા. ત્યાં ચૈત્યવંદન—દેવવંદન અને ત્રણ ખાંધી માળા ગણવા કહી પાતે ન્હાઈ પૂજાની સામગ્રી લેવા ગયા. પૂ. ચરિત્રનાયકશ્રીએ ખૂબ ભાવથી દન ચૈત્યવંદન કરી ભાવ પૂર્ણાંક “અબ માહે ઐસી આય અની ” સ્તવન ખૂબ ઉલ્લાસથી ગાયુ. પછી દેવવંદન કર્યું. તેમાં જિન! તારે ચરણ કી શરણ ગ્રહું!” સ્તવન ખૂબ ઉલ્લાસથી ખાલ્યા. પછી ત્રણ ખાંધી માળા ગણી. પછી સ્વજનવગ ફરી એકત્રિત થયા તેમની સાથે પૈતૃક–દહેરે શ્રી વાસુપૂજ્ય-પ્રભુના દર્શીન-ચૈત્યવદન કરી મગનભાઈ અને સ્વજનવની નામરજી અને બધાની સૂચના ઉપાશ્રયે ઉતરવાની છતાં “ હું જે કામ માટે આવ્યો છું, તે કામ કરવા દેશને ! ” એમ ખેલી બધાને ચૂપ કરી પેાતાના ઘરના એક ખાજુના ઉપલા મેડે મુકામ કર્યાં. 46 સહુ સ્વજનવગ જાતજાતની કલ્પનાઓ કરતા સ્વસ્થાને ગયા. જી ૧૩૭ ર Page #347 -------------------------------------------------------------------------- ________________ 28 vodaiεuaS श्री वर्धमान स्वामिने नमः MON પ્રકરણ-૩૯ પુ. ચરિત્રનાયકશ્રીની સાત્ત્વિક-વૃત્તિઓની આકરી કસાટી પૂ. ચરિત્રનાયકશ્રી પૂ શ્રી સિદ્ધિવિજયજી મ.ની અનિચ્છા છતાં ભાવીયેાગે વિધાશાળાથી નીકળી કપડવંજ આવ્યા. ભાવીયેાગે શુકનાએ વિકૃતભાગ ભજવ્યેા. ચાવડીયામાં ફેરફાર થયેા. સ’સારી–પિતાજીએ લાલબત્તી વારંવાર ધરી, છતાં કુદરતી વિકૃત-ભાવીથી પ્રેરાઈને પૂ. ચરિત્રનાયકશ્રી હિતૈષીવની ના છતાં વ્યવહાર–વિરૂદ્ધ પગલુ ભરવારૂપે “પેાતાના કુટુંબમાં રહેલ વિરોધી-વાતાવરણને હું અંદર ને અંદર સમજાવટથી શમાવી દઈશ ” ના વિશ્વાસમાં સ`સારી ઘરમાં રહ્યા. સમજુ ધાર્મિક-વ ને આમાં શાસનની લઘુતા સાથે વ્યક્તિગત પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને કલંક લાગવાનાં એધાણ દેખાયાં. પણ “ તો તેરી રામનુવાડું મારું હૂઁ ” કહેતીને આધારે અપરિપકવકાચીવયમાં પકડાયેલી વાત બાલહુઠ રૂપે પરિણમી, તેમાં સાધુ તરીકેની ‘ જોગી–ઢ” ભળી, સરવાળે વિચારના દ્વાર બંધ થઈ જાય એમાં નવાઈ શી ! આ વર્તમાનયુગના સમ` ર'ધુર અને ભાવી શ્રુતધર મડાપુરુષને પણ પુરાતન ચારિત્ર માહનીય કમ ઉદયાગત ખની તિમાં મુઝારા ઊભા કરે, પડતા-કાળની કેવી આ વિષમતા !!! ગતિવિધિ પર પૂર્ણરૂપે દ્રવ્ય-સૉંવર જાળવી ઘરે રહેલા પૂ. ચરિત્રનાયકશ્રી ઇંદ્રિયાની પેાતાની આવશ્યક-ક્રિયાઓ સ્વાધ્યાયાદિ કરતા. ગેાચરી પ્રથમ આસપાસના ઘરોમાં જતા, પણ માવિવશ બનેલ સ`સારી પત્નીના આગ્રહ-દખાણુથી શય્યાતરપિડના દોષ સામે આંખ આડા કાન કરી ઘરની ગેાચરી લેવા માંડયા. " शास्त्राज्ञा निरपेक्षाणां शतमुखो हि विनिपातः " કહેવતની જેમ શાસ્ત્ર-આજ્ઞા અને ગુરુ-આજ્ઞાને અવગણનારાઓના સર્વ વિનાશ શરૂ થાય છે. ગ માગ ૨ કીલા રાજક Page #348 -------------------------------------------------------------------------- ________________ @007/12 તેના પ્રથમ પગલારૂપે પૂ. ચરિત્રનાયકશ્રી—“ ચાલે! આમ કરીને સ’સારી-પત્નીને રાજી રાખી પેાતાના વચનની ઉપાદેયતા સાબિત કરાવવા દોષમયી ગેાચરી લઈને પ્રાયશ્ચિત્ત કરી લેવાના મન-કલપત ઈરાદે ઢીલા થયા.” પછી અવારનવાર માતા વગેરે સ્વજનવગ પૂ ચરિત્રનાયકશ્રીને સમજાવે કે “તમે આ શું કરે છે! અમારા કુળને લાંછન લગાડો છે !” ગૃહસ્થના ઘરમાં એકલા સાધુએ આમ રહેવાય! શું કરવા ધાર્યું છે તમે!” ચરિત્રનાયકશ્રી ધીમે રહીને સમજાવતા કે “ ઘરમાંથી શ્રાવિકાને સમજાવવા મે' આ આફત માથે વહારી છે. kr “રાત્રે પરિચય બિલકુલ નથી-હું મારી ઓરડીના દ્વાર અંદરથી ખધ કરી દઉં છું, જો કે તેમ કરવામાં રાત્રે માત્ર પરઠવવા નીચે ઊતરાય નહીં, એટલે ઉપરથી બારીમાંથી પરઠવવાને દોષ મને લાગે છે, પન્નુ મહાદોષથી ખચવા આમ મારે કરવું પડે છે.” વિગેરે સમજાવી માતાજી આદિ સ્વજનવ ને ચરિત્રનાયકશ્રી સતાય પમાડતા, બપોરે અવારનવાર સંસારી પત્ની રાત્રે છાની રીતે તેના પિતાજી રણછોડભાઈ ચાવી ભરી જતા તે પ્રમાણે પેાતાની હૈયાવરાળ કાઢતી, પણ ચરિત્રનાયકશ્રી ધીરતાપૂર્વક મધુમિંદુક'પાકફળ આદિના દૃષ્ટાંતાથી સંસારની વિરૂપતા-અસારતા સમજાવતા. પરિણામે દલીલખાજીમાં સંસારી-પત્નીને ચૂપ કરી શકતા. આ સમાચાર રણછેોડભાઈ ને મળેલ એટલે તેએએ પેાતાની દીકરીને બહુ સવાલજવાબની લપમાં ન ઉતરતાં ખાવામાં રસકસવાળા માક-દ્રવ્યાના આહાર વહેારાવવાની યુક્તિ દર્શાવી પરિણામે બનવાકાળ સજોઞાની વિવશતાથી ચરિત્રનાયકશ્રી નિદ્રા પ્રમાદ-આ ખાજુ સુસ્તીનુ' પ્રમાણ વધવાથી સ્વાધ્યાયાદિમાં ઢીલા થવા લાગ્યા. આ અરસામાં રણછોડભાઈએ પોતાની દીકરીના હાવભાવ અને મેહના પ્રપંચેાથી પૂ. ચરિત્રનાયકશ્રી વશમાં ન આવતા દેખાવાથી ડૂબતા માણસ તણખલાં પકડે”ની જેમ કપડવ`જની કાર્ટીમાં ચરિત્રનાયકશ્રીના નામે પત્નીના ભરણ-પોષણના દાવા દાખલ કર્યાં. 16 GHAT ૫૩૯ I G F G કેર Page #349 -------------------------------------------------------------------------- ________________ NESM ESEDRE ૪ * ફરી પાછી કપડવંજમાં ચકચાર જામી. સમજુ–માણસેએ રણછોડભાઈને સમજાવ્યા કે-“શું કરે છેતમે તમારી દીકરીને ભરણ-પોષણ માટે મગનભાઈ કંઈ ઈન્કાર કરે એમ છે?” નાહક આવી શાસન-હીલના વધારનારી પ્રવૃત્તિઓ ઉપરાઉપરી કાં કરે છે !” “તમારી ભૂલના પ્રતાપે આજે ચારિત્રના પંથે ગયેલ હેમચંદ સંસારી ઘરે શામર્યાદાવિરુદ્ધ રહેલ છે.” કદાચ કાલે કંઈ પરિણામ બીજું આવે તે તેનું પાપ તમને નહીં લાગે?” “શું કરે છે. તમે આ બધું ?” રણછોડભાઈ તે “સવ સે સૂપ” કહેવતને પકડી રાખી જીભાજોડીમાં ઊતરતા નહીં. તેઓ ચરિત્રનાયકશ્રીની ધીરતા નિહાળી મનમાં સમજી શક્યા હતા કે “હું જે આ કરી રહ્યો છું તે બરાબર નથી.” પણ દીકરીના ભવ બગાડ્યાની વાતથી ફરી પાછા ઈ છેડાઈ જતા. તેમ જ વેવાણ વગેરે સ્વજનવ પ્રથમ ધમાલ-તેફાનમાં સાથે રહી દો દીધે, હવે સજજનનાં પૂતળાં બની ગયાં છે તે તેમને ખબર પાડી દેવાના બેટા-આવેશમાં રણછોડભાઈએ ભાન ભૂલી કપડવંજની કોર્ટમાં પિતાની દીકરીના ભરણ-પોષણની વાતને કાયદાના ચક્રાવે ચઢાવી. કોર્ટ તરફથી સમન્સ નિક. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી આ વાતથી વાકેફ થતાં જ સારા વકીલની તપાસમાં અમદાવાદ જઈ આવ્યા. પણ ચરિત્રનાયકશ્રીએ-“કઈ વકીલની જરૂર નથી, મારી વાત હું જાતે જ રજુ કરીશ” કહી પિતાજીને સ્વસ્થ બનાવ્યા. - મગનભાઈને દીકરા પર વિશ્વાસ તે હતે જ! પણ “અને તેવું મન” કહેવતના આધારે “સંસારી મહાધીન જીના હાથની બેચરીથી કયાંક ઢીલા થઈ ગયા હોય”—એની દહેશત હતી. પણ મૂળધણી ચરિત્રનાયકશ્રી પિતે જ વકીલની ના પાડે પછી અમદાવાદથી પૈસા ખર્ચ વકીલ લાવવાને અર્થ છે? Page #350 -------------------------------------------------------------------------- ________________ ભાવીની અકળ ગતિ પર વિશ્વાસ રાખી મગનભાઈ ભગતે અડદના ત્રણ આંબલ કરીને શ્રી નવકાર-ઉવસગહરની રેજની સાત માળા દેરાસરમાં ગણી માનસિક સ્વસ્થતા મેળવી. કેર્ટને સમન્સ લઈ ભગતના ઘરે સરકારી બેલીફ આવે. ભગતે સહી કરી સમન્સ લઈ લીધો. પછી ચરિત્રનાયકશ્રી પાસે જઈ તે બતાવ્યું. મગન ભગતે કહ્યું કે-“શું કરશું હવે! તમે ઉપાશ્રયે હોત તે આ સંધ પડખે રહેત!” વગેરે. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે “તમે જરા પણ ગભરાશે નહીં. “હું જોરદાર સરોટ શબ્દોમાં સત્ય હકીકત કોર્ટમાં જાહેર કરીશ” એમ કહી પોતે જે પિતાનું નિવેદન લખી રાખેલ તે બતાવ્યું. જે વાંચી મગનભાઈ ભગત ખૂબ રાજી થયા. વિપરીત પરિણામ આવે તેવું લાગતું નથી. “આ નિવેદન સાંભળી જજ પોતે આ કેસ કાઢી નાંખશે” એવી પાકી ધારણા મગનભાઈને થઈ. અસાડ મહિનાની અંધારા પખવાડીયાની તેરશ હતી અને કપડવંજની કોર્ટમાં ચરિત્ર નાયકશ્રી સાધુવેશે હાજર થયા. આખા ગામમાં હહા અને ચકચાર મચી ગઈ કેક ચરિત્રનાયકશ્રી અંગે, કેક મગન ભગત અંગે ઘસાતું બોલી રહ્યા, પણ મોટો ભાગ તે રણછોડભાઈને પગલાંને વખેડી રહ્યો. ફરીયાદી-પક્ષ તરફથી બહારગામથી મોટો ધારાશાસ્ત્રી બાહોશ વકીલ લાવવામાં આવેલ. ફરીયાદપક્ષના વકીલે નામદાર કોર્ટનું ધ્યાન ખેંચ્યું કે અહીંના વતની શેઠ મગન ભાઈચંદ ગાંધીના પુત્ર હેમચંદે છાનામાના નાસી જઈને ગયા ફાગણમાં દીક્ષા લીધી છે.” પણ તેની પરણેતર સગીર વયની છે, દીક્ષિત થનાર પિતે પણ સગીરવયના છે. માટે નામદાર કેટને આ અંગે યેગ્ય કરવા વિનંતિ કરૂં છું.” Page #351 -------------------------------------------------------------------------- ________________ NADZEMRE પછી મગનભાઈની, જમનાબહેનની અને રણછોડભાઈની જુબાનીઓ થઈ દરેકે પિતાપિતાની રીતે વાતની રજુઆત કરી. ફરીયાદી પક્ષના વકીલે કહ્યું કે નામદાર કોર્ટનું હું એ બાબત ધ્યાન ખેંચું છું કે દીક્ષિત થનાર ઈસમ ઉપર અમદાવાદ જિલ્લાની કોર્ટમાં પણ તેમના સસરા તરફથી કેસ થયેલ.” “જેના પરિણામે દીક્ષિત થનાર ઈસમ ઉપર સાધુવેષમાં પણ ઘરે રહેવાની ફરજ પડી છે.” પછી બીજા સાક્ષીઓનાં નિવેદન લેવાયાં. નામદાર કોર્ટે એમ કહ્યું કે દીક્ષિત થનાર ઈસમ ભલે સગીર વયન હોય! પણ તેના સ્વજન-વર્ગમાં તેના ખુદ માતા, પિતા, મામા વગેરેની જુબાનીથી એ સ્પષ્ટ થાય છે કે દીક્ષિત થનાર વ્યક્તિએ ભલે ! નાસીને દીક્ષા લીધી હેય, પણ એ દીક્ષા બદલ સ્વજનવર્ગ તે સંમત છે જ! પછી કેટ કેઈના ધર્મની આડે શી રીતે આવે?” ફરીયાદી પક્ષના વકીલે કહ્યું કે-“માય લેઈ ! હું આપની વાત સમજી શક્યો છું! પણ દીક્ષિત થનાર વ્યક્તિને વજનવ પૂરેપૂરે સંમત નથી જ!” દીક્ષા થઈ ત્યારે ખુદ તેની સગી માએ કેટલા કરૂણ કલ્પાંત કર્યા છે, તે આખું ગામ જાણે છે! નામદાર કોર્ટે કહ્યું કે-“તે ભૂતકાળની વાત થઈ હાલમાં તે અમારી સામે તેમની જુબાની છે, તે જોતાં તેમની પૂર્ણ–સંમતિ લાગે છે.” “આ રીતે બીજા સ્વજનોનાં નિવેદનો પણ દીક્ષિત થનાર વ્યક્તિની દીક્ષાને આજે સહુ માન્ય ગણે છે પછી શું ?” ફરિયાદપક્ષના વકીલે પિતાની આ મુદ્દો ઢીલે પડતે જાણી ધીમે રહીને વાતને બીજા પાટે ચઢાવી. HOO OSO96 Page #352 -------------------------------------------------------------------------- ________________ s, iti - 2 ફરીયાદ પક્ષના વકીલે કહ્યું કે માય લે ! દીક્ષિત થનાર વ્યક્તિ કુંવારી નથી. પરણેલ છે. સવા વર્ષની પરણેતર ઘરમાં છે, તેની જુબાની લઈ જુઓ ! તે પરથી આપને પરિસ્થિતિને સાચે તાગ મળશે. માણેકબહેન (ચરિત્રનાયકના સંસારી પત્ની) થરથર ધ્રુજતા સાક્ષીના પાંજરામાં ઊભા રહ્યા. કદી કેર્ટ જોયેલી નહીં એટલે ગભરાઈ ગયા, પણ લથડતા અવાજે એટલું માંડ બેલી શકયા કે “મારા ધણીએ દીક્ષા લીધી તે મને ગમ્યું નથી.” ફરીયાદ-પક્ષના વકીલે નામદાર કોર્ટનું ધ્યાન ખેંચ્યું કે-“દીક્ષિત થનાર વ્યક્તિના પરણેતરના આ શબ્દો ટાંકી લેવા જેવા છે.” ફરીયાદ-પક્ષના વકીલે ફરીથી જોરદાર જુસ્સાભર્યા શબ્દોમાં કહ્યું કે– માય લેડ! આવી માસૂમ બાળાને દીક્ષા લેનાર વ્યક્તિ કેન ભરેસે મુકી જાય છે?” “ભારતવર્ષના સમાજ-જ્ઞાતિના બંધારણ મુજબ આખી જીંદગી વેંઢારવી આ બાઈને ભારે પડી જશે. તેને જવાબદાર કોણ?” તેના ભરણપોષણની વ્યવસ્થા શી ? તેને સાસુ-સસરા કદાચ ભવિષ્યમાં ગમે તે કારણે તેને ઘરમાંથી કાઢી મુકે તે તેની જીવનયાત્રાનો આધાર છે?” વગેરે વાતની જોરદાર રજુઆત કરી એટલે નામઠાર કેટે ચરિત્રનાયકશ્રીને પૂછયું કે-“બેલે! તમારે આ અંગે શું કહેવું છે ?” એટલે ચરિત્રનાયકશ્રીએ જોરદાર જુસ્સાભેર શૈલીથી પિતે લખી લાવેલ પિતાનું નિવેદન વાંચી સંભળાવ્યું. આજે મારી સામે જે સંબંધમાં કેસ કરવામાં આવ્યું છે તે સંબંધમાં હું એક જન સાધુ તરીકેની મર્યાદામાં રહી નીચે પ્રમાણેની મારી વિગત સ્પષ્ટપણે રજુ કરું છું !” આજે મારા પર જે સંબંધમાં ફરીયાદ કરી છે કે-મેં સગીર વયમાં છીની રીતે દીક્ષા લીધી તે અંગે મારે ખુલાસો એ છે કે--મારા તરફ પૂ. પિતાશ્રીની સંપૂર્ણ સંમતિ-સહકારના બળે જ મેં દીક્ષા લીધી છે. જીવવા ના ર ચીરા ત્ર! Page #353 -------------------------------------------------------------------------- ________________ g Dupin EEURS રહી વાત! બીજા સ્વજનાની. તે અજ્ઞાન-મેાહના આવરણમાં ઘેલા બનેલાં સ્વજનો પેાતાની અવિવેકભરી દષ્ટિથી મારા આત્મકલ્યાણના માને અનુમોદન ન આપે, તેથી મારે મારા આત્મકલ્યાણના રસ્તા છેોડી દેવા તે વાજબી હુ નથી માનતા. આ મારી સ્પષ્ટ વાત છે!!!” “ બીજી વાત જે ફરીયાદપક્ષે મારા પર આક્ષેપાત્મક રજૂ કરી છે કે-સગીર વયની ગભરૂ-બાળાને તરછોડી નિરાધાર મૂકી દીક્ષા લીધી ઇત્યાદિ.’ “તે આ અંગે મારૂ સ્પષ્ટ નિવેદન છે કે પાંચ-દશ રૂપિયાના લાભ આગળ એક પાઈનું નુકશાન તે નુકશાન ન ગણાય !” વળી સંસારી માતા-પિતાનું ઘર ભયુ-ભાઇયું છે કે સ ંસ્કારી પત્નીને ઊની આંચ આવે તેમ નથી. “ છતાં કદાચ તેમની વાત માની લઈએ તે પણ તે બદલ હું જવાબદાર નથી--કેમ કે— “ આખા ગામને ખબર છે! જ્યારે-જ્યારે સગપણ-ચાંલ્લાના પ્રસ`ગ આવ્યા, ત્યારે-ત્યારે શ્રીફળ આપવા આવનાર ભાવી સાસુ-સસરાને મેં ધડાકાબંધ સ્પષ્ટપણે કહેલ છે કે “ માતાપિતાના આગ્રહથી શ્રીફળ લેવુ પડે તેા લઈ લઉં, પણ હું' તકની રાહમાં છું! તક મળતાં જ હું સંસારની આગમાંથી કુદકા મારી સંયમચારિત્રની શીળી છાયામાં ચાલ્યા જઇશ.” ગાઈ-વગાડીને ઢંઢેરો પીટવાની જેમ મારી જગજાહેર આ વાતના ઘણા સાક્ષીએ છે.” “ એટલે પત્નીના ભરણપાષણના હાઉને આગળ કરી મને દીક્ષાથી ભ્રષ્ટ કરવા બૂમરાણ મચાવનારાઓ સમજે કે—મેં મારા વચન પ્રમાણે સંસારના કેદખાના માંથી મુક્તિ મેળવી આત્મશુદ્ધિના પંથે હું ચાહ્યા જાઉં છું તે પરાણે વળગાડેલ આણામાં શિક ૨૪૪ Page #354 -------------------------------------------------------------------------- ________________ ABOVUN લપને સાચવવાની જવાબદારી બળાત્કારે પરણવનાર લેકેની છે. મારી મુલ પણ નથી જ !!! આ સ્પષ્ટ હકીકત છે!" આ કારણથી હું સાધુવેષ છોડવા માંગતા નથી, હું લીધેલી દીક્ષાને ટકાવી રાખવા સંપૂર્ણ રીતે સભાન છું. ભલભલાને ચોંકાવી મુકનાર આ નિવેદનના ટંકશાળી શબ્દો સાંભળી ન્યાયાધીશ, ફરીયાદી પક્ષના વકીલ અને બીજા શ્રોતાજને ચિત્ર-લિખિતની જેમ સ્થિર થઈ ગયા. સહુએ ભારે આશ્ચર્ય અનુભવ્યું. પરિણામે ન્યાયાધીશે ફરીયાદી-પક્ષી કરેલ ફરીયાદના ટેકામાં કોઈ સબળ કારણ મળતું ન હોઈ કેસ કાઢી નાંખે. અને ન્યાયાલય આ સંબંધમાં ચુકાદો શાને આપે ? કેમ કે ફરીયાદી પક્ષની ફરીયાદ બેગસ છે, એમ કહી કેસ રદ કરી કેટ બરખાસ્ત કરી. Vચ ઈરિ ૨૪૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ SEBÄUÖVZUZEELDE suJtu, Avli+lil. પ્રકરણ ૪૦ મર્યાદા–પાલન ન કરવાનું દુષ્પરિણામ ચરિત્રનાયકશ્રી કેટની દેવડીએ ચઢેલ ચકચારભર્યા કેસમાં જવલંત વિજય મેળવી શાસનદેવના જયજયકાર સાથે પોતાના મુકામે પાછા આવ્યા. મગનભાઈ ભગતે ચરિત્રનાયકશ્રીને ખૂબ બિરદાવ્યા, પણ સંસારી-ઘરે રહેવાના બદલે ઉપાશ્રયે જઈ રહેવા બદલ ખૂબ સમજાવ્યા. પણ ભાવિનિયોગે ચરિત્રનાયકશ્રી સંસારી-પત્નીને સમજાવી અનુકૂળ બનાવી લેવાના વિશ્વાસમાં મર્યાદાની દિવાલ ચૂકી જવા માંડ્યા. મગનભાઈ ભગતને વિષમ ભાવીનાં એંધાણ લાગ્યાં. “આગ પાસે ઘીને ઘડો કયાં સુધી પીગળ્યા વિના રહી શકે?’ “તેમાં પણ એક પગથીયું ચૂકેલ કયાં ક્યાં જઈ ઊભો રહે? તે કહેવાય નહીં!” “ઘરની જ ગોચરી, સંસારી-પત્નીના હાથની રઈ, શય્યાતર પિંડના દોષની અવગણના આદિથી મગનભાઈ ખૂબ જ અસ્વસ્થ બની રહ્યા.” મગનભાઈ એ પોતાના નાના કાકા, ચરિત્રનાયકશ્રીના મામા અને ભાઈબંધ દ્વારા ઉપાશ્રયે રહેવાની વાત ખૂબ સમજાવવા છતાં પરિણામ કંઈ ન આવ્યું ! મગનભાઈ ભગત પોતાની સામાયિક-પ્રતિકમણની ઓરડીમાં પૂ શ્રી ગૌતમ સ્વામીજી અને પૂ. ઝવેરસાગરજી મ.ના ચિત્ર સમક્ષ રોધાર આંસુએ હૈયાને ઠાલવી રહ્યા કે-“કાલે ઉઠીને મારા કુળને કલંક લાગે તેવું ન બને તે સારું !” અત્યારે તે સાધુતાના એકઠા ઢીલા થયા છે. તે અનાદિ કાળના મેહના સંસ્કારની થપાટમાં ચરિત્રનાયક ક્યાંક વિષયવાસનાની ખાઈમાં ગબડી ન પડે !” તે માટે નવમરણ ત્રિકાળ ગણવા લાગ્યા. આ બાજુ દુન્યવી-દષ્ટિએ કોર્ટમાંથી પાછા પડેલા રણછોડભાઈ વસ્તુસ્થિતિ સમજવાના બદલે વધુ ઈ છેડાઈને ગમે તેમ કરી ચરિત્રનાયકને ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ કરવા કમર કસી તૈયાર થયા. Page #356 -------------------------------------------------------------------------- ________________ बोका बिराRNA ભાવીને શ્રાવણ મહિનાની સુદ સાતમ સાંજે રણછોડભાઈ ઘોડા પર ઉઘરાણીએ જતા હતા, ત્યાં સામેથી એક બા મળે. “ડૂબતે માણસ ઝાંખરાં પકડે” ની જેમ રણછોડભાઈ હવે બાવા-સંન્યાસી તરફ છેલ્લા અઠવાડિયાથી ઝુકેલ- “કેક કંઈ ઔષધિ આપે જેથી વિષયવાસના વધે અને ચરિત્રનાયકશ્રી દીક્ષા છેડે એ ધૂનમાં ઘોડેથી ઉતરી અફીણની ડબ્બી આગળ ધરી બાવાને સંત. ઝાડ નીચે બેઠા. બાવાએ અફીણની ફાકી મહામાં નાંખી કહ્યું કે "क्यों शेठजी! क्या बात है ! उदास क्यों ? क्या पैसे की मुशीषत है। और कोई बात है ? मैं गंगोत्रीसे आ रहा हूँ ! द्वारकाजी जानेका इरादा है।". __“काई दुःख हो तो बताओ ! गुरु महाराज अलख-निरंजन सब ठीक कर देंगे।" ही में मिनिट રણછોડભાઈ સામે જોયું એટલે રણછોડભાઈની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. .. मावाल मोत्या 3-" अरे शेठजी ! इतना दिल ढीला क्यों ? बोलो क्या बात है। देखो ! मेरे पास कई जडीबुटीए है, चोंटदार मंत्र भी है ! बोलो क्या तकलीफ है।" मेसे २ मा माया -" महात्माजी ! आज आप मेरेको भगवान मिल गये ! मैं इतना दुःखी हूँ कि कोई बात नहीं। રણછોડભાઈએ ધીમે રહીને ભાંગી-ટૂટી હિંદીમાં ટૂંકમાં બધી વાત કરી કે “મારી 'દિકરીને ભવ બગડે છે! જમાઈ ભાગીને સાધુ થઈ ગયો છે– હાલ અહીં છે. કોર્ટે બે વાર કેસ કર્યો પણ કંઈ ફાવટ ન આવી !” "महात्मा ४।,” भारी टीशन म सुधरे माह मापा मोत्या -"शेठजी जरा भी गभराओ मत । मेरे पास एक बज्रदंती, मुशली भीलामा और दूघीया गोखरु की गोली डेढ साल तक विविध वनस्पति के रसमें घुटी हुई है। गुरु महाराजने प्रसादी रूपमें दी है हमारे कामकी तो ये चीज नहीं क्यों कि इसकी पाव गोली आठ दिन तक शरीरमें तूफान जगाती है। स्त्रीके पास गये बिना रहा नहीं जाता। तो हमें ऐसी उत्तेजक गोली का कोई मतलब नहीं-किंतु गुरुमहाराजने यह कहकर दी थी कभी पैंसोकी जरुरत पड जाय तो शेठीयोंको १०० रुपया लेकर १ गोली देना तो मेरे पास ऐसी १० गोली है। अभी तक मेरेको पैसेकी जरूरत नहीं पडी है-माहि. Page #357 -------------------------------------------------------------------------- ________________ KAŽUŽVEENRE રણછોડભાઈ તે રાજી થઈ ગયા. ઝટ ખિસ્સામાંથી બસો રૂપિયા કાઢી બે ગોળી લઈ લીધી. બાવાજીને અફીણની ડબ્બી ભેટમાં આપી દીધી. અને પિતે ગામડે ન જતાં ઘરે પાછા આવ્યા. રાત્રે પોતાની દિકરી પાસે જઈ “શીરામાં આ ગોળીનો ચેથે ભાગ નાંખી મહારાજને ખવડાવજે! તારું કામ થઈ જશે.” કહી કાનમાં બધી વાત કરી. બીજે દિ' સુદ આઠમ પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ કલ્યાણક એટલે ચરિત્રનાયકશ્રીએ આંબિલ કરેલ. આ વાતની ખબર સંસારી–પત્નીને થવાથી સુદ ૯ના પારણે સવારે પેલી ગળીમાંથી ત્રા ભાગ નાંખી ભક્તિભાવના દેખાવ સાથે પાતરું ભરી દીધું. ચરિત્રનાયકશ્રીને કંઈ ખબર ન પડી. વાપરીને ઊડ્યા પછી ચૈત્યવંદન કરી સ્વાધ્યાય કરવા બેઠા. પેટમાં આગ ઊઠી, મગજ ભમવા લાગ્યું. થોડીવારે આંખમાં ઊંઘ ઘેરાવા લાગી. સંથારે કરી સૂઈ ગયા તે ઠેઠ સાંજે ચાર વાગે મગનભાઈ ભગતે પરાણે ઉઠાડ્યા. . પૂછ્યું કે “કેમ શું છે? કયારે સૂઈ ગયેલા ? કેમ આ પ્રમાદ?” બધી વાત કરી આજે સવારે વાપર્યા પછી સ્વાધ્યાય કરતે હો ને શરીરમાં બેચેની આંખમાં ઊંધ વધુ થવાથી પરાણે સૂવું પડયું. મગનભાઈને પણ બીજી કોઈ કલ્પના નહીં, તેથી સ્વસ્થ થઈ પડિલેહણ આદિ કરવાનું કહી સ્વ-સ્થાને ગયા. સાંજે ફરીથી ગરમ-દૂધ માં ઘી નાખેલ અને અંદર પેલી ગોળી પા ભાગની નાંખી ખૂબ આગ્રહથી વહેરાવ્યું. પ્રતિક્રમણ પરાણે કરી સૂઈ ગયા. રાત્રે સ્વપ્નમાં જ જાળરૂપે ચારિત્ર–મેહનીયના ઉદયવાળા સંસારી સ્વપ્ન ખૂબ આવ્યાં. રાત્રે બે વાગે જાગ્યા મન મજબૂત કરી વિચારોની શુદ્ધિ કરવા શ્રી નવકાર ગણવા બેઠા પણ મન ન લાગે. સાથે સંસારી પત્નીના વિચારો આવવા લાગ્યા અને સંયમ–ચારિત્ર લીધા બદલ પશ્ચાત્તાપ થવા લાગે, Page #358 -------------------------------------------------------------------------- ________________ 2014 ચરિત્રનાયક ચમકથા ક્રે—મા શુ? ચારિત્ર લીધા બદલ પશ્ચાત્તાપની ભાવના કાં જાગી ? મારા કૃત્ય – પાપક્રમેનિા ઉદય થયે કે શું? ખૂબ અંતરની આજીજીપૂર્ણાંક “આ અશુભ કર્મોના ઉદય જીવનમાંથી છુટે” ની ઝંખના સાથે શ્રી ગૌતમસ્વામીજીનુ નામ લઈ શ્રી નવકાર-મહામંત્ર, શ્રી શખેશ્વરપાર્શ્વનાથ, ઉવસગ્ગહર અને શ્રી સ્થૂલભદ્રસ્વામી, શ્રી વજીસ્વામીજી આદિના નામસ્મરણ સાથે બ્રહ્મચર્ય પદની ૨૦ માળા માંડમાંડ પૂરી કરી. સ'સારી પત્ની નજર સામે આવવા લાગી, તેના હાવ – ભાવ આદિ સ`સારી – વાસના સ્મૃતિમાં આવવા લાગી. ચરિત્રનાયક ભારે વિમાસણમાં પડચા. ઊભા – ઊમા ૧૦૦ લોગસ્સને કાઉસગ્ગ પ્રેર્યાં. પરાણે રા કલાક થઈ ગયા. માનસિક – મથામણમાં લાગસ્ટ અટવાઈ જવા લાગ્યા. સવારે ચાર વાગે ગૌતમસ્વામીજીનેા, શ ખેશ્વર પાર્શ્વનાથને, અને સેાળ સતીઓના છંદ એટલી પ્રતિક્રમણ કરી પડિલેહણ કરી સામે જ ચૌમુખજીના દહેરે શ્રી અજિતનાથ પ્રભુ આગળ જે તે જીતીયા રે તેણે હું જીતીયા રે” એ લીટી વારવાર ખાલી ભાવશુદ્ધિ કરવા પ્રયત્ન કર્યાં. 66 अन्यथा शरणं નાસ્તિ... नहि त्राता नहि ત્રાતા...) શ્ર્લોકો ખૂબ ભાવેાલ્લાસ સાથે ભક્તિભર્યાં પંચાંગ – પ્રણિપાત સ થે ભાવવાહી સૂરે ખેલી વિષયના વળેામાંથી બહાર નીકળવા પ્રયત્ન કર્યાં. પણ દહેરાસરમાંથી જઈ ઘરે જઈ સંસારી-પત્નીના સપર્કની ઇચ્છા તીવ્રતર થવા લાગી. મગનભાઈ ભગત આ ટાણે આવી લાગ્યા. અાઁ-પેાણા કલાક સુધી ચરિત્રનાયકશ્રીના વાણી દ્વારા વ્યક્ત થઈ રહેતા તડફડાટ નિહાળી ગૂંચમાં પડ્યા કે, “ આ શું ?” દહેરાસર બહાર ખેલાવી ટૂંકમાં બધી વિગત પૂછી. ચરિત્રનાયકે બધી વાત કરી કે કાલે ૧૨ વાગ્યા પછી પ્રમાદ ઘણુા વધ્યા અને રાત્રે ૧ વાગ્યાથી વિકારી–વાસનાએાના ચક્રાવે ચાલ્યો છુ. “ પ્રભુની ભક્તિ કરી આમાંથી છૂટવા મથું છું, પણ કાબૂ-બહાર વાત જતી લાગે છે ?? નીપજાવન ચરબ Page #359 -------------------------------------------------------------------------- ________________ DUDÍŽЕEURS મગનભાઈ ભગતે કહ્યું કે- હજી ક'ઈ બગડયું નથી, તમે ઉપાશ્રયે આવી જાઓ ! હું તમારી પાસે રહીશ. તમારી પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા પ્રયત્ન કરીશ.” પણ ચરિત્રનાયક ફરી પાછા સ`સારી-પત્નીને સમજાવવાની ધૂનમાં ઉપાશ્રયે રહેવાની વાત અવગણી પાતાની વાત પર મુસ્તાક રહ્યા. મગનભાઈ ભગત વિચિત્રાહિ ર્મગિતિઃ '' સૂત્ર વાગેાળતા પૂજાના કાર્ય માં પ્રવૃત્ત થયા. ચરિત્રનાયક થેાડી વારે દહેરાસરથી નીકળી સ્થાને આવ્યા કે ત્યાં સ*સારી-પત્ની ઉભા જ હતા. પે તે જે અધી ગાળી શીરામાં આપી છે તેની અસર થઈ કે નહી' ? તે જોવા વહેલી સવારથી ચરિત્રનાયકના મુકામે આવેલ, પશુ ચરિત્રનાયકે દહેરામાં દોઢ ટલાક ગાળ્યે એટલે એ ઘરકામમાં પરોવાઈ હતી, પશુ ચિત્ત અહીં' હતું, એટલામાં તેણીનુ બહાર આવવુ થયું, અને ચરિત્રનાયક દહેરાસરથી પાછા આવ્યા. વિચિત્ર વિકારી-ભાવાની અસર નિહાળી સ`સારી-પત્ની ચરિત્રનાયકના મુખ પર રાજી થઈ. કહેલુ કેશરીયા દૂધ તૈયાર કરેલ, તે વહેારવાના આગ્રહ કરવા લાગી, પરિણામે દહેરાસરમાં કરેલ ભક્તિભરી-આજીજીની અસરને ભૂલી જઈ પાત્રાં તૈયર કરી વહેારવા ગયા. પેલી ગાળીની અસરવાળું દૂધ વાપર્યું અને શરીરમાં અણુઅણુાટી થવા માંડી, છેવટે મૂઢૌર્વાધમન્ત્રામાં અત્તિયઃ પ્રમાવઃ કહેતી પ્રમાણે વિવશ બની ચરિત્રનાયક સળગતી આગમાં હાથ નાખવાની જેમ પત્નીને પાસે ખેાલાવી વાત કરવા લાગ્યા. અત્યાર સુધી પોતઃન! સ્થાનમાં ચરિત્રનાયક સ્વયં ખેલાવે એટલે પત્ની ધારી અસર થઈ જાણી હર, ભેર ગઈ. પત્નીને આવવાના જ સખત નિષેધ હતુ, તેના બદલે રાજી-રાજી થતી સરસ સાડી ઓઢી પેાતાની ગેાળીની ચરિત્રનાયકે સયમની મર્યાદાઓ શિથિલ હાવા છતાં અંતરના ખનાવટી નુ સાથી વાહની અરૂઆત કરી કે— “ ભલી થા ! તું! મને સચમ-માર્ગે જવા દે! તારા પિતાને સમજાવ કે આત્મ-કલ્યાણુના પથે અવરોધો ઊભા ન કરે '' આટલા શબ્દો માંડ પરાણે મેલ્યા. મા ગ EHI ર ૩૫૦ ક Page #360 -------------------------------------------------------------------------- ________________ સંસારી-પત્નીએ હાવભાવપૂર્વક ચરિત્રનાયકને કહ્યું કે દીક્ષા પાળવી હતી તે અપાસરે રહેવું તેને અહીં ઘરે કેમ આવ્યા? માટે બધા ઢાંગ છેડો ! અને મારી તરફ નજર નાંખી મારા જીવતરમાં પડતી ધૂળ અટકાવે.” “તમે મારે હાથ પકડયો ? ને મને રઝળતી મૂકી નિકળી ગયા." આદિ કહી આંખમાંથી આંસુ ટપકાવી સ્ત્રીચરિત્ર કરવા માંડ્યું. પરિણામ જે આવવું હતું તે આવ્યું. ધીરતા સંયમની પાળ તે ક્યારની હડી ગઈ હતી, મર્યાદાઓના પાલનની કાંટાળી વાડ પણ હઠી ગઈ હતી. . છેવટે શ્રા. વ. ૧૧ ના ગેઝારા એ દિવસે કર્મરાજાએ ભાવી–મહાપુરુષને પણ થપેટ મારી ગબડાવી દીધા. - સાધુ-વે એક બાજુએ મૂકી સંસારી કપડાં ચરિત્રનાયકશ્રીને સંસારી-પત્નીના મોહઘેલાં વચનોથી સ્વીકારી લેવાની દૂર કર્મરાજાએ ફરજ પાડી. મગનભાઈ ભગતને આ સમાચારથી ભયંકર વાઘાત થયો આખા ગામમાં હો-હા મચી ગઈ બધાને એમ લાગ્યું કે મર્યાદાનું પાલન કેટલું જરૂરી છે? આચાર-નિષ્ઠાની મર્યાદાઓનું દ્રવ્યથી પણ પાલન ભયંકર કર્મના ઉદયન ઝંઝાવાતથી બચાવનાર બને છે. ચરિત્રનાયકની માતાને પણ કામ અસહ્ય આઘાત લાગે કે “મારી કૂખે જન્મી આ શું કર્યું? અમારી ઈજજત પર પાણી ફેરવી નાંખ્યું.” એક જ ઘરમાં રહેવું અને આવા અસહ્ય વાતાવરણમાંથી પસાર થવું એ જમનાબહેન માટે ખૂબ અસહ્ય બન્યું, પણ છેવટે ર્મળાં હૈિ વિવિત્રા અતિ ન્યાયે માંડ પરાણે મન મનાવ્યું. જી આપવામાં નહિ Bી ચરિત્ર | Page #361 -------------------------------------------------------------------------- ________________ Wિidtkte || શ્રી વર્ધમાનસ્વામિને નમઃ || પ્રકરણ : ૪૧ A કર્મની વિષમ–પરિણતિને અજબ પ્રભાવ આત્માના અનંત જ્ઞાનાદિ-ગુણે પર હલ્લે મચાવનાર ક્રૂર કુટિલ કર્મ રાજાની અજબ-થપાટોથી ભલભલા ચકવતી જેવા માધાતાઓ પણ હીન બન્યા છે. માત્ર પ્રભુ-શાસનની મર્યાદાઓને અણીશુદ્ધ પાળનાર મહાસંયમી જ કાતિલ કમરાજાના પણ દાંત ખાટા કરી શકે છે. પણ ચરિત્રનાયક નાની-ઉમરમાં દીક્ષા-ચારિત્ર લેવાના અદમ્ય ઉત્સાહ છતાં જ્ઞાનીમહાપુરુષોના ચરણોપાસનાથી મળતી આદર્શ વિવેકનિષ્ઠાની ખામીથી લૌકિક-રીતે એક-બીજાને પછાડવાની મલિન વિચારધારામાં અટવાઈ સંસારી-સસરાને પાછા પાડવાની અને સંસારી પત્નીને સમજાવી પિતાને સંયમમાર્ગ ચેખ કરી લેવાની' ધૂનમાં આચાર-નિષ્ઠાની વાડ ઓળંગી જવાના પરિણામે અત્યંત વિષમપરિસ્થિતિમાં મૂકાઈ ગયા. હવે તે કર્મરાજાને કારમે પંજે વધુ ને વધુ મજબૂત થવા લાગે. પરિણામે પર્વાધિરાજ પજુસણમાં ઉપાશ્રયે જવાની વાત ભૂલી જઈ વાસનાઓના ચકાવે ચઢી શ્રાવક-જીવનને ન છાજે તેવા પંથે ચઢી ગયા. ભાઈબંધે પણ તેવા મળી રહ્યા, જેથી તેમની વાસનાઓ અજબ રીતે ચમકી રહી. સંવત્સરી પ્રતિક્રમણ કલાજે કર્યું પણ અંતરનું હૈયું વિકારી-વાસનાથી ભરપૂર રહ્યું. સંસારી-પ્રવૃત્તિઓમાં રતિ વધવા લાગી. મગનભાઈ ભગત અને જમનાબહેન હવે ઝરવા લાગ્યાં કે– “આ શું?” કાશીના પંડિતોએ આ બાલકના ગ્રહોને કે સુંદર ફળાદેશ કહેલ. એ બધા શું ભ્રામક? ગામમાં પ્રસિદ્ધ અગ્નિહોત્રી બ્રાહ્મણ પં. સુખદેવ શર્માને ફરીથી જન્મપત્રી બતાવી. પંડિતજીએ ખૂબ ધારીને જોઈને કહ્યું કે ટીમ જાહેર થી કે Page #362 -------------------------------------------------------------------------- ________________ જિલી ) 820200 ) આ બાળકને આ પીરિયડ જ આવે છે ! પણ ગભરાઓ નહી ! પાંચ મહિના પછી શુક્ર-મંગળ-રાહુને વિષમગ ટળવાથી અજબ ફેરફાર થશે જ!!! 1. તમે જરા પણ મનમાં ગુચાઓ નહીં ! આવતી વસંત-પંચમીએ આ તમારો બાલક સંસારમાં નહીં હોય! અને મહા-તેજસ્વી મહાવિદ્વાન થશે! અને તમારું નામ આખા વિશ્વમાં ચમકાવશે! આ ચોક્કસ વાત છે.” પંડિતજી પૈસાના લેભી ન હતા. તેઓના સરળ-નિખાલસ શબ્દોથી માતા-પિતાને સંતોષ થશે. ' ' ' ' સમયના પરિપાકની રાહ જેવા રૂપે ધીરજ ધરી. અમદાવાદથી સાધુવેષે કપડવંજ આવવાની ચરિત્રનાયકની તૈયારીથી અનુમાનિત કરેલા વિષમ-ભા પીનાં અંધાણ આજે વિષરૂપે સ્પષ્ટ થઈ રહ્યાં જાણે મગનભાઈએ દિમૂહ-સ્થિતિમાં સમય પસાર કરવા માંડ્યો. 1. , ચરિત્રન થક વિષમ કર્મ-પરિણતિને આધીન બની છે. દિવસમાં લાજ-શરમ અળગી કરી દુકાને આવા થયા. સંમારી-પ્રવૃત્તિમાં વધુ માથું મારવા લાગ્યા. સામાયિક-પૂજા આદિ માટે પિતાજીની અચૂ–પ્રેરણાઓ છતાં કર્મ પરિણતિને પરવશ બનેલ ચરિત્રનાયક સંસારી પ્રવૃત્તિઓમાં આગળ વધવા લાગ્યા. - મગન ભગત કર્મના સ્વરૂપની વિચિત્રતા શાસ્ત્ર-જ્ઞાન બળે વિચારી મનમાં અધીરા થયા વિના વ્યવહારૂની તે મુજબ દુકાનનાં અઘરાં કામે, ન પડે તેવી ઉઘરાણી વગેરે ચરિત્રનાયકને ભળાવવા માંડયા– – કે જેથી કંટાળી નિરાશામાંથી પણ વૈરાગ્યનું બીજ પાંગરે. ' “કુળસંસ્કાર અને જિનશાસનના સંયમની ક્રિયાઓનું કરેલ વિશુદ્ધ પાલન છેવટે મારા પનેતા કુળદીપકને મેહની કારમી ભીંસમાંથી બચાવશે જ !” આવે અટલ સુદઢ વિશ્વાસ મગન ભગતને હતું, પણ અત્યારે કાજળઘેરું અંધારું પાસ દેખાતું હતું ! છાં મગનભાઈ જન્મપત્રિકાને વિશિષ્ટ-2ની કાળસ્થિતિને ભરેસે આશાન્વિત બની સમય-યાપન કરી રહ્યા SOચ રિ Sત્ર ક 1 Page #363 -------------------------------------------------------------------------- ________________ SHUDNUTEMAS રણછોડભાઈ પિતાની દીકરીના સંસારી-જીવનની અપેક્ષાએ પિતે ચારિત્રની મહાભયંકર પણ કરેલ વિરાધનાને અજ્ઞાન-દશાથી મનમાં હોંશિયારીભર્યું કામ કર્યાને સંતેષ મેળવી રહ્યા જમનાબહેન તે આંખ માંથી આંસુ પાડી પિતાની કૂખે જન્મેલા સંતાનના ચારિત્રિક પતનને ખૂબ જ વખેડી રહ્ય. બીજા સ્વજને ધર્મપરિણતિની માત્રાની અપેક્ષાએ સારૂં-નરસું બેસી રહ્યા. મગન ભગતે વિદ્યાશાળા પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને બધી વિગત પત્રથી જ જણાવી હૈયાનું કારમું દુઃખ વ્યક્ત કર્યું કે– છેવટે આપની ધારણા પ્રમાણે અનિષ્ટ ફળ આવ્યું ! ખરેખર! મર્યાદાઓના પાલનની ઢીલાશ અશુભ-કર્મના ઉદયને ખેંચી લાવે છે! આપે બચાવવા ઘણું-ઘણું પ્રયત્નો કર્યા, પણ આખરે ભાવી-ગે ડાગલી ખસી ગયાની જેમ ચરિત્રનાયકની વિચિત્ર-મનેદશાને બળાપે જ કરે રહ્યો આદિ.” પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ આશ્વાસન આપતાં લખ્યું કે ભગતજી ! તમે તે સમજુ તત્વદશી છે! તમે કે હું ભાવીને અટકાવી શકતા નથી ! “ મનુનાળિી મતિઃ ” ની જેમ ચરિત્રનાયક સ્વયં પોતે મારી અને તમારી હિતકારી વાતને પણ સ્વીકારી ન શક્યા. છેવટે ઉપાયે ન રહેતાં ઘરે શય્યાતર-દેષ વહેરીને ઘરની જ ગોચરી વહરવા સુધીની મર્યાદાભંગ કર્યો, પછી શું થાય! માટે હવે તમે નાહક આત્તધ્યાનથી દુઃખી ન થાઓ” આદિ. આ રીતે મગન ભગતે પોતાના જીવનના પરમોપકારી પૂ. શ્રી ઝવેરસાગરજી મ ને પણ વિગતવાર પત્ર લખી હૈયાવરાળ ઠાલવેલ જવાબમાં પૂજ્યશ્રીએ લખેલ કે– Page #364 -------------------------------------------------------------------------- ________________ Terud ભગત! મારા વડિલ પૂજ્ય શ્રી સિદ્ધિવિજયજી મ શ્રીએ જે કર્યું તે બરાબર ! બાકી બેરજથી લાવી જાહેરમાં રજુ કર્યા તે જ ઉચિત ન હતુર ભાવી, હવે તમને માનસિક-સંતાપ થાય તે સહજ છે. તમારા આવા ધાર્મિક-કુટુંબમાં આવી ઘટના થાય, તે તમને ભારે મનઃશલ્ય રૂપ જ થાય. પણ તેની જન્મકુંડલી મારા ધ્યાનમાં છે. માસું વીતવા દે ! પોષ મહિનાની વદ ૧૧ આવશે કે તુર્ત તેના માનસને પલટ થશે! પુનઃ પ્રભુશાસનના પંથે મક્કમ પગલાં ભરશે! મહાન શાસન-પ્રભાવક થશે! જરા પણ ચિંતા ન કરશે” આદિ. મગન ભગતે આ રીતે જોશી પાસેથી માહ મહિને રોગ શુભ થવાની વાત છે જાણેલ, તેનું સમર્થન પૂ શ્રી ઝવેરસાગરજી મ. ના પત્રમાં પણ જાણવા મળ્યું. વધુમાં તેમાં એક દિવસ કારતક વદ ૧૧ પછી વળતાં પાણી થવાની વાત જાણી ખૂબ આનંદિત થયા. આ બાજુ ચરિત્રનાયકના જીવનમાં અંગારા પર રાખ ફરી વળે તેમ વૈરાગ પર આવેલા આવરણની પ્રબળતાથી સંસારી કાર્યો કરવાની વધી રહેલ ચીવટ-તમન્નાને મગન ભગત અવારનવાર માર્મિક-ઉપદેશ દ્વારા સંસારની વિષમતાનાં પ્રત્યક્ષ ઉદાહરણે દ્વારા સમજાવતા લેણદારે ના અટપટા દસ્તાવેજો, બાકી–પત્રના અટપટા હિસાબે, હિસાબી-આંટીઘુંટીના કાગળ, ચપડાઓને ખડલે ચરિત્રનાયકના સામે કરી મગન ભગત ચરિત્રનાયકને ગુંચવાડેકંટાળે ઊભું કરવા મથતા પરિણામે ચરિત્રનાયક ગુંચવાતા પણ ખરા. તે વખતે અવસર જોઈ માન ભગત વિશિષ્ટ માર્મિક-શૈલિથી ઉપદેશ દ્વારા ચરિત્રનાયકના હૈયામાં છુપાયેલા વૈરાગ્યના રંગને અંગારા પરથી રાખ ખંખેરવાની પદ્ધતિએ પુનઃ જાગૃત કરવા અચૂક પ્રયત્ન કરતા. Page #365 -------------------------------------------------------------------------- ________________ SONING HER JAN ôtec૨૬ ॥ શ્રી. વર્ષમાનવામિને નમક RATU પ્રકર૩-૪૨ - પિતાજીની કુનેહથી પૂ. ચરિત્રનાયકાના આત્માહાર આ ง Maddedefining an ચરિત્રન યક બે-ચાર મહિનાના સંસારવાસ દરમ્યાન જીવનેષકારી પૂજ્ય પિતાજીની વિવેકભરી પદ્ધતિથી વ્યાપાર-ધંધા અને વ્યવહારું... પ્રવ્રુત્તિએથી ઉભગી જવાની ભૂમિકાએ કંટાળવા લાગ્યા. ### આ અરસામાં પત્નીશ્રી માણેકબહેને ભાગી ગયેલ પેાતાના એક દાસીને નવેસરથી નવી ડિઝાઈનને કરાવવાની વાત રજુ કરી. સંસારની વાત-મ!ત્રથી સાવ અજાણ્યા ચરિત્રનાયકે તે વ.ત કુડળ-મર્યાદા પ્રમાણે બાપુજીને કરી. વ્યવહારક્ષ વિવેકી-ચતુર મગન ભગતે કો'ક બહાના તળે ગમે તેમ પણ પેાતાના સંતાનને અહીંના વાતાવરણથી અળગા કરી અમદાવાદ લઈ જઈ વૈરાગ્યના સુષુપ્ત-ભાવાને પુન: જાગૃત કરવાની તક ઝડપી લીધી. ૨૫૬ કા lilill, ///////\\\\\ ચરિત્રનાયકે બાપુજીને વાત કરી, એટલે જાણીને મગન-ભગતે તે વાતની ઉપેક્ષા કરવા માંડી. હા-હા કડ્ડીને તે વાત ટાળવા પ્રયન કયે. પરિણામે એ અઠવાડિયાં વીતી ગયાં, ઘરમાંથી પત્ની દિવાળી પછી પેતાના પીયરમાં વ્યાવહારિક-પ્રસંગ આવવાને હાઈ ચિરત્રનાયકને ટોકવા મડયા કે – “ આટલું નાનું કામ પણ તમે કરી શકતા નથી શું ? તેમાં બાપુજીની શી જરૂર !” આદિ તેથી જરા ઉત્તેજિત થઈ બાપુજી પાસે ગયા. બાપુજીએ અવસર વતી તુ રચિત-સાનીને ત્યાં લઈ ગયા. પ્રથમથી ભગતે સેવીને સમતથી રાખ્યા મુજખ – “ આ દાગીનાનું સમારકામ અહીં થાય તેમ નથી. નવેસરથી સરસ તૈયા૨ કરાવવા પડશે તે અમદાવાદ. મારા ભાઈબંધ મહુ ઢાંશિયાર છે, ત્યાં લઈ જાશે। ' એમ કહ્યું. એટલે આવેશમાં આવેલ ચિત્રનાયકે બાપુજીને અમદાવાદ જવાની વાત ઉચ્ચારી. ૨ ક Page #366 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान स्वामिने नमः આગમ જ્યોતિર્ધર આગમ દ્વારકે શ્રીની જીવનગાથા) (CHLI AM) ખંડ ૬ TTTTTTTT Page #367 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૦ આગમ જયોતિર્ધર ) વિભાગ-૨ ખંડ ૬ ૪૧ પિતાશ્રીની કુનેહથી પૂ ચરિત્રનાયકશ્રીને આત્મોદ્ધાર ૨૫૬-૨૫૯ ૪૨ ચરિત્રનાયકશ્રીની પુનઃ જાગૃતિ દીક્ષાના પંથે પ્રયાણ ૨૬૦–૨૬૪. ૪૩ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા મગન–ભગતની પૂર્વ તૈયારી ૨૬૫-૨૬૮ ૪૪ પૂ. ચરિત્રનાયકશ્રીની ચારિત્રગ્રહણની તીવ્ર આતુરતા છતાં સંગોની પ્રબળ ભીંસ ૨૬૯-૨૭૬ RTYBRRY Page #368 -------------------------------------------------------------------------- ________________ 0000 મગન ભગતે તા“ ભાવતું ”તુ ને વૈદ્દે કીધુ ” ની જેમ અમદાવાદ જવાની વાત સાંભળી હા પાડી, પણ ચરિત્રનાયકને ઉત્સુકતા આ બહાને કેટલી છે ? તે ચકાસવા માટે જાણીને “ હ્રાલ દિવાળી છે, જ્ઞાનપાંચમ છે, કારતક પૂનમ ચાલે છે, ” વગેરે મહાના કાઢી મેાડું કરતા ગયા. આ ખાજુ વ્યવહાર–કળામાં માહેશ રણછેાડભાઈ ને આ સમાચાર મળ્યા કે, “મગન ભગત રિત્રનાયકને દાગીના બનાવવાના બહાને અમદાવાદ લઈ જાય છે, તેા કોણ જાણે કંઈ ભેટ્ટી રમત હોય તા....માટે ચરિત્રનાયકને અમદાવાદ ન જવા દેવા!!! ” "2 આવુ' વિચારી મૂળ ચાવી રૂપ પોતાની દીકરીને સમજાવી, કે તું ના કહી દે કે મારે દાગીનાની જરૂર નથી ! જેવા અને તે અહી જ કરાવી લે ! પણ તમે અમદાવાદ ન જાએ ” વગેરે. માણેકમહેને પિતાજીની વાતને હૈયામાં ગેાડવી અવસરે ચરિત્રનાયકને કહ્યું કે— “પેલા દાગીનાનુ શુ થયું ? ” ',, ચરિત્રનાયકે કહ્યું કે-‘અહીં સેની પાસે બાપુ સાથે ગયેલ પણ તે સાનીના કહેવા પ્રમાણે આને નવેસરથી સરસ બનાવવા માટે તેના ભાઈબંધ સેાની પાસે અમદાવાદ જવા કહ્યું છે. તે પ્રમાણે કારતક પૂનમ પછી બાપુજી સાથે હું અમદાવાદ જઈ નવા સરસ દાગીના કરાવી લાવીશ. માણેકબહેને કહ્યું કે- દાગીના અહીં જેવા બને તેવા ! મારે બહુ ફેશનની જરૂર નથી પણ અહીં જ મનાવા ! તમે અમદાવાદ ન જાએ ” વગેરે ખૂબ ઉકળાટ સાથે કહ્યું. ચરિત્રનાયકમાં ખીજ રૂપે પડેલ સત્ત્વ, વ્યક્તિ-ગૌરવ અને સાત્ત્વિક-અહં'ના તત્ત્વા આ પ્રસ`ગે જાગૃત થયા કે– “ વારવાર તારા આગ્રહુ અને માંગણીએથી મે' નવા દાગીના માટે અમદાવાદ જવાનુ નક્કી કર્યું અને હવે તું ના પાડે છે! તે શું હું તારા ગુલામ છું ? તું કહે તેમ મારે કરવું ? તું કહે તેા જ હું જઉં ? એ નહીં બને !' પત્નીના મનમાં ભય રણુઠોડભાઈએ એવા ઠસાવી દીધેલ કે ‘ચરિત્રનાયક જો અમદાવાદ જશે તેા દીક્ષા લઈ લેશે. મગન ભગત દીક્ષા અપાવવાની જ તેવામાં છે” આફ્રિ આ બધી બ ૨૫૦૦ Page #369 -------------------------------------------------------------------------- ________________ KSRADĪZEMRE વિષિથી વિહ્વળ બનેલા માણેકબહેને કહ્યું કે મારે દાગીને જ નથી જોઈતે, ન કે જૂનો! મારે મન તે તમે છો એટલે બધા દાગીના જ છે !” “તમે અમદાવાદ ન જાઓ મને મારા સસરાનો ભરેસે નથી. તે ફરીથી તમને ખાવા બનાવી દે. માટે તમો અમદાવાદ ન જાઓ !” આદિ કહી સ્ત્રી-ચરિત્ર કરવા માંડયું. એટલે ચરિત્રનાયકને સૂતેલે અંતરાત્મા જાગૃત થયે, ચારિત્રમોહનું આવરણ હઠવા માંડેલ જેથી તેઓ છંછેડાઈને પત્નીને કહે કે-“આવી ડરપોક તું કેમ થાય છે ! એમ કંઈ મને પરાણે બાવો બનાવી શકે છે! અને કદાચ મારા ભાવ પલટાય અને એ માર્ગે જવાનું થાય તે હું શું ! શું હું તારો ગુલામ છું ?” તારી આંગળીએ નાચું એ હું કાયર નથી ! મારી મરજી પ્રમાણે દાગીને બનાવવા હું અમદાવાદ જાઉં તેમાં તું રોકનાર કોણ?” આદિ સર-ભર્યા અહંભાવને વશ બનીને પણ ચરિત્રનાયક શુભદિશા તરફ માનસને વાળી રહ્યા. માણેકબહેને ઘણું ધમ છડા કર્યા. પોતાના પિતાને જઈને વાત કરી રણછોડભાઈએ આવીને મગન ભગતને ઉધડો લેવા માંડયો કે-“શું ધાર્યું છે તમે ! ફરીથી દીક્ષા અપાવવા લઈ જાઓ છો કે?” વગેરે શંકાન્વિત-વચનેથી વાતાવરણ ઘેરું કરી દીધું. હવે ચરિત્રનાયકે પિતાના વ્યક્તિગત-સ્વતંત્રતા પર પિતાના સસરા કે પત્ની કાપ મૂકે. તે તેમને સહન ન થયું. “શું તેઓ ના પાડે એટલે મારે અમદાવાદ ન જવું ? અત્યારે મારી હૈયાના એક ખૂણે પણ દીક્ષાની વાત જ નથી, છતાં મારા બાપુજી પર આવા બેટા આક્ષેપ એ કેમ કરી શકે !” એમ વાત વધુ ચગવા માંડી. પરિણામે કુટુંબીજને સમજાવવા લાગ્યા કે “જવા દો ને ! દાગીનાની વાત! બાઈ પિતે ના કહે છે તે તમારે શી જરૂર છે અમદાવાદ જવાની ?” પણ ચરિત્રનાયકના લેહીમાં પડેલ પડકાર ફેંકવાનું તત્વ કામ કરી રહ્યું કે “પત્નીએ દાગીના માટે પંદર દિ'માં પચ્ચીશવાર ઉઘરાણી કરી કરી મારું મગજ ભમાવી દીધું અને હવે તેના બાપે ઊભી કરેલી શંકાથી મને અમદાવાદ ન જવા દેવાના હિસાબે હવે ડાહી થઈને દાગીને નથી જોઈતે, એમ કહે છે !” તે શું હું પત્નીને ગુલામ છું! શું હું મારા સસરાને કેવી છું કે તેમની રજા વિના કપડવંજ બહાર ન જઈ શકું ! નહીં બને એ વાત ! હવે તે હું જઈશ જ ! આગ ભાગ ૨૫૯ કાર ) Page #370 -------------------------------------------------------------------------- ________________ 07/20 “ વળી સસરાની શકા મુજબ મને ભાવ થઈ જાય તે દીક્ષા લઈ પણ લઉ તો મારા ખાપુને તેમાં શા માટે સડાવાય છે ! હવે તે મને સેાળ વર્ષ પૂરાં થઈ ગયાં છે. હવે મને કાણુ રોકનાર છે ?” “ એ માગે જવામાં કલ્યાણ જ છે! જાઉ તા ખાટુ' શુ છે ?' – આદિ. મગન ભગત આ સાંભળી ખૂમ ઝૂમ પ્રસન્ન થયા. પેાતે જે આશયથી દાગીના બનાવવાની વાતને ઠેલી હતી અને અમદાવાદ જવાની વાત ઊભી કરેલ, તેનું પરિણામ સારું આવ્યું. જાણી ખૂબ દુષિત બન્યા. અંદર ડાળાતી આ વાત મેટા રૂપે સ્વજન-વની આ બધી ચડભડ સ’. ૧૯૪૭ના કારતક વદ સાતમના થયેલ. છેવટે કારતક વદ અગ્યારશ ગુરુવારે પુષ્ય નક્ષત્રને યાગ મગન ભગતે નિહાળી ચરિત્રનાયકને લઈ જૂના દાગીનાને સમારવાના બહાને અમદાવાદ જવાનું નક્કી કર્યું. * ધર્માંના કામમાં ઢીલ કરે તે મૂર્ખ ગણાય ! * અચાનક આવી પડનાર મેાતના પજામાંથી ખચાવનાર કોઈ હાય તા એક ધમ છે!!! માટે હાર્દિક ઉમળકાપૂર્વક ધમાઁની આચરણામાં આગળ વધવુ હિતાવહ છે!!! Anna ખાસ સમજવા જેવું !!! * સસારના ઊંચામાં ઊંચી કૅટિના સુખ-વૈભવ જયારે અકારા લાગે ત્યારે હૈયામાં સમ્યક્ત્વ દીવા પ્રકાશે છે એમ જાણુવુ'. * વ્યાવહારિક જીવનમાં વિષયની વાસના અને કષાયેનું જોર ઘટે તેા સમજવુ` કે ધર્મની આચરણા જીવનમાં સફળપણે પરિણમી છે ! ! ! * ભૂલને છાવરવાના પ્રયત્ન માત્મશુદ્ધિના દરવાજા બંધ કરવા જેવા છે. * ખેલવામાં અને રસાસ્વાદમાં જીવનને ડોળી નાખનાર જીભ પર જેનેા કાનૂ−તે પુણ્યશાળી!!! * જીવનની જરૂરિયાતા ઘટાડવી તે સુખ-શાન્તિની સફ્ળ ચાવી છે!!! 14 ૨૫૯ www व Page #371 -------------------------------------------------------------------------- ________________ - ઈ SES UDVIVEIRSI श्री वर्धमानस्वामिने नमः ૨ પ્રકરણ-૪૩ , ચરિત્રનાયકની પુન:જાગૃતિ દીક્ષાના પંથે પ્રયાણ મગન ભગત ચરિત્રનાયકને દાગીના સમારવાના હિરાબે અમદાવાદ લાવી સેનીને ત્યાં દાગીના આપી રાત્રિવાસ માટે વિદ્યાશાળા-ઉપાશ્રયે સામાયિક-પ્રતિક્રમણાદિ ગુરુનિશ્રાએ થાય તે હિસાબે આવ્યા. મગન ભગતે વિદ્યાશાળામાં ચાતુર્માસ બિરાજમાન પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની પાસે ધાર-આંસુએ બધી વિગત રજૂ કરી. ચરિત્રનાયક પિતાની સાથે છે! પણ આપની પાસે આવતાં શરમાય છે, વગેરે કહી પોતે પૂ. ગુરુદેવ સાથે પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ પછી વિદ્યાશાળા-ઉપાશ્રયમાં નીચેના હેલમાં સૂઈ જવાનું રાખ્યું. ત્યાં અવારનવાર શ્રાવકો સામાયિક કરતા, તેથી સામાયિકમાં વાંચવાનાં ધાર્મિક પુસ્તકો સાપડા પર હતાં. મગન ભગત તે સાત નવકાર ગણી સાડા નવ વાગે આરામ કરી નિદ્રાધીન બની ગયા. પણ ચરિત્રનાયકશ્રી વિદ્યાશાળા અને તે વખતના સંયમી-જીવનની સ્મૃતિ થવાથી કંઈક વિચારોના ચકાવે ચઢયા અને નિદ્રાદેવી રીસાઈ ગઈ. પડખાં ઘસવા છતાં નિદ્રાદેવી પધારી નહીં એટલે બેઠા થઈ દીવાને ઉપગ કરી જતાં ત્યાં રહેલ ધાર્મિક પુસ્તકોમાંથી શ્રી જબૂરવામીજીને રાસ હાથે ચઢયો. તે રાસ સુંદર, સરળ ગુજરાતી ભાષામાં હાઈ હૈયું હળવું કરવાના ઈરાદે કુતૂહલથી વાંચવાની શરૂઆત કરતાં જ ધીમે ધીમે પૂ. ચરિત્રનાયકશ્રીને આત્મા પરથી મેહના આવરણે ઓગળવા માંડ્યાં. Page #372 -------------------------------------------------------------------------- ________________ Iિn 2.820220 પૂ. સુધમાં સ્વામીજી મે, ની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત થવાના પ્રસંગથી માંડી કેટના દરવાજામાંથી અચાનક છૂટેલ તોપના ગોળાથી પિતાને થયેલ બચાવ, તે પરથી આયુની અસ્થિરતાનું ભાન, તે પરથી જંબુસ્વામીજીએ પાછા વળી ચોથા વ્રતની લીધેલી બાધા, ઘરે આવી માતા-પિતાને વિવિધ રીતે સમજાવટ, છેવટે માતાપિતાનું મન રાખવા ખાતર ઘેડેથી ઊતરી સીધા દીક્ષા લઈશ એ શરતે લગ્નના ઘોડે ચડવું ) વગેરે એક પછી એક પ્રસંગથી પૂ. ચરિત્રનાયકશ્રીન સુષુપ્ત-આત્મા ચેતનવંતો બની જાગૃત થવા લાગ્યો. પછી આઠ કન્યાઓની આગ્રહભરી વિરાપ્તિ, તેઓને જ બૂસ્વામીજીની મધુબિંદુ આદિ છાતેથી સંસારની ભયાનકતા ની સમજાવટ, તે વખતે પ્રભવસ્વામીનું ૫૦૦ ચેરે સાથે આવવું, પિતાની અવસ્થાપિની-વિદ્યાની અસર જંબુસ્વામીજી અને આઠ સ્ત્રીઓ પર ન થઈ તે પરથી ચકિત બનેલ પ્રભવસ્વામીજીની સંસારમાં રહેવા માટેની તકભરી દલીલની રજુઆત, તેના જંબુસ્વામીજીના સચોટ જવાબે, જેથી આ સ્ત્રીઓ અને ૫૦૦ ચોરોને પ્રતિબંધ- ઉપરાંત આઠ કન્યાઓના માતા-પિતા અને પિતાના માતા-પિતા સાથે જ બૂસ્વામીજીને પ૨૬ પુણ્યાતાઓ સાથે દીક્ષાને સ્વીકાર” આ બધા પ્રસંગોથી ૫ ચરિત્રનાયકશ્રીના હૈયામાં ઊંડે છૂપાઈ રહેલ વૈરાગ્યને રંગ જાગૃત થયે અને પોતે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને મગન ભગતની સાચી સલાહ અવગણ ઉપાશ્રયે ન રહી ઘરે રહ્યા, કેવી ભયંકર ભૂલ કરી ? ચારિત્રથી પતિત પોતે બન્યા? વગેરે ભૂલે વીંછીને ચટકાની જેમ સાલી રહી. ચોધાર આંસુના પ્રવાહથી સર્વથા કલિ-કલ્મષને જોઈ નાંખી સ્વસ્થ બની હવે અહીંથી સીધા જ્ઞાની–ગુરુના ચરણોમાં જીવનનું સમર્પણ કરી કરેલ–થયેલ ભૂલોનું તીવ્ર વૈરાગ્ય અને જ્ઞાનાભ્યાસ તથા શાસન પ્રભાવનાથી પરિમાર્જન કરવાને સુદઢ નિર્ધાર કર્યો. મોડી રાત્રે અઢી વાગે નિદ્રાધીન બન્યા. વહેલા સૂઈ ગયેલ મગન ભગતને આ પરિ. વર્તનની કંઈ જાણ નહીં, તેથી પિતે સવારે ૪ વાગે ઊઠી રાઈ-પ્રતિક્રમણ વખતે ચરિત્રનાયકને ઊઠાડવાની ઈરછા છતાં અંતરના પરિણામેની પૂરતી જાણકારી પિતાને ન હેઈ કદાચ આમન્યાભંગ થાય એમ વિચારી ઉઠાડ્યા નહીં. પિતાનું પ્રતિક્રમણ કાઉસગ વગેરે પતાવી સામાયિક પાણી દા વાગે પિતે નિવૃત્ત થઈ કપડાં બદલી રહેલ તે સમયે પૂ. ચરિત્રનાયકશ્રીના ખાસ બેઠકીયા તરીકે પ્રેમાળ સ્વભાવના છનાભાઈ આવ્યા. Page #373 -------------------------------------------------------------------------- ________________ AT HUNTEMRE પૂ. ચરિત્રનાયકશ્રીને સૂતેલા જોઈ જગાડ્યા અને તેણે માર્યો કે ક ભાઈ! દીક્ષા છેડી! પણ સામાયિક-પ્રતિકમણ આદિ બધું મુકી દીધું !” પૂ. ચરિત્રનાયકશ્રીએ ધીરતાપૂર્વક દઢ સ્વરે જવાબ આપે કે-“ભાઈલા ! છોડયું નથી પણ છૂટી ગયું છે, પણ હવે બધું મજબૂતાઈથી પકડવાનો છું કે જે કદી નહીં છૂટે.” આ જવાબથી છનાભાઈ જરા ડઘાઈ મૌનપૂર્વક ચાલ્યા ગયા. પણ મગન ભગતને આશાસ્પદ આ શબ્દો સાંભળી હૈયામાં ખૂબ આનંદને અતિરેક થ. પૂ. ચરિત્રનાયકશ્રીએ જલ્દી કપડાં બદલી સામાયિક લીધું. પ્રતિક્રમણ કર્યું. હા વાગે પિતાજી સાથે શ્રી મહાવીર-પ્રભુના દહેરે જઈ મગન ભગતને આશ્ચર્ય પમાડે તેવી ધીરતા અને ઉલાસપૂર્વક પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂજા કરી. પૂજા કરીને નવ વાગે વિદ્યાશાળાએ આવ્યા. પૂ ચરિત્રનાયકશ્રીએ પિતાજીને ધીરેથી રાતની બધી વાત કરી અને આંખમાંથી ટપકતે આંસુએ પોતાની બધી ભૂલ સ્વીકારી હવે મકકમતાપૂર્વક ચરિત્રન પચે જવાની પૂર્ણ તૈયારી દર્શાવી. ચારિત્ર ન મળે ત્યાં સુધી મારે છ વિગઈ ત્યાગની ભાવના પણ પ્રદર્શિત કરી. મગન ભગત તે રાજીના રેડ થઈ ગયા, છેવટે સૂતેલ અંતરાત્મા જાગૃત થયે અને મારા કુળને અજવાળશે જરૂર ! એમ ધારી પિતે સિદ્ધિવિજયજી મ. પાસે જઈ બધી વાત કરી. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. કહ્યું કે-“ભગત! અવસર ચૂકવા જેવો નથી! પરિ. ણામની ધારા ઉલ્લાસાયમાન હોય ત્યારે તક ઝડપી લેવાથી વિશિષ્ટ પરિણામ આવે છે.” “મટે તુર્ત તમે લીંબડી જાઓ! પૂ આગમપ્રજ્ઞ ગીતાર્થ મુનિ શ્રી ઝવેરસાગરજી મ. પાસે તાબડતોબ તમે લઈને જાઓ ! અને શાસનદેવની સ્મરણ સાથે ડંકે વગાડે ! ઢિીલ ન કરો !” Page #374 -------------------------------------------------------------------------- ________________ આજે તેરસ છે. “તીજ ને તેરશ વગર જોયું મુહૂ” જેમાં શનિવાર છે. સ્થા સમાઉં શનિ-મૌમવારે” શનિવારની સ્થાપના ખૂબ ઉત્તમ હોય છે માટે આજે તમે 1શરીયાનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ તથા શ્રી ગૌતમ સ્વામીજીનું નામ લઈ કેશરીયાં કરે !!!” મગન ભગત પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની શિષ્ય બદલ નિઃસ્પૃડતા નિહાળી માથું ઝુકાવી રહ્યા. પિતાને પૂ ઝવેરસાગરજી મ પાસે મોકલે છે! ચરિત્રનાયકશ્રી પણ આવી ઉદાર સજજનતા બદલ પૂ. સિદ્ધિવિજયજી મ. માં આદર્શ-સાધુતાનાં દર્શન કરી આનંદવિભેર બન્યા બે વાગે પિતા-પુત્ર બંનેએ વિદ્યાશાળામાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે સામાયિક લઈ ૧ નવકારવાળી બાંધી ગણી ખમો સંગમતની ૨૦ માળા ચરિત્રનાયક પાસે ગણાવી. નમો વારિરસની ૭ માળા ગણાવી. પતે શ્રી શંખેશ્વર-પાશ્વનાથ અને શ્રી ગૌતમસ્વામીજીની ૧૦-૧૦ માળા ગણી. સામાયિક પચેથી બંને પિતા-પુત્ર જ્ઞાનપૂજા કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ શ્રીને વાસક્ષેપ છે. - પૂ. ચરિત્રનાયકશ્રીના માથે વર્ધમાન-વિદ્યાને સ્પે. મચેલ વાસક્ષેપ ૩ મિનિટને નંખી ગિરધારનાર હોટું કહ્યું. પૂ ચરિત્રનાયકશ્રીએ ચઢતા ભાવે તત્તિ કહી અંતરના આશીર્વાદને ઝીલી લીધા. પછી બંને જણાએ માંગલિક સંભળ્યું. પછી ઉપડતા સૂરે સાત ડગલાં ભરી બંને પિતા પુત્ર માણેકમાં જઈ સાંઢની ભાડે કરી મંગળ વેળાએ ૭ નવકાર ગણી ધંધુકા તરફ પ્રસ્થાન કર્યું. પવનવેગી સાંઢણી સડસડાટ સાબરમતીના કિનારેથી ટૂંકા તે નદીને પાર કરી સરખેજ-બાવળા થઈ કઠ-ગુંદી-ફેદરા થઈ રાત્રે ૧૧ વાગે ધંધુકા પહોંચી ગયા. ગામ બહાર ધર્મશાળામાં બંને પિતા-પુત્ર મુકામ કરી દેવસી-પ્રતિક્રમણ કર્યું. સંથારા પિરસી ભણાવી સૂઈ ગયા. Page #375 -------------------------------------------------------------------------- ________________ KESHÖVEEHORS આ પૂર્વે પેલા સાંઢણ-સવાર મારફત બીજી સંઢણી સવારે પા વાગે તૈયાર થઈ આવી જાય તેમ નક્કી કરી દીધેલ. સવારે ચાર વાગે ઊઠી બંને પિતા-પુત્ર રાઈ-પ્રતિક્રમણ કરી પ વાગે આવેલ સાંઢણી પર બેસી સાત નવકાર ગણું પ્રસ્થાન કર્યું. આઠ વાગતાં તે લીંબડીના પાદરે ભેગાવાના કાંઠે આવી પડયા. ત્યાં સાંઢણી–સવારને પૈસા ચૂકવી બક્ષીસને પાંચ રૂપી બા આપી દૂરથી દેખાતા જિના લયના શિખરનું મો વિરાળ નિગમવા થી સન્માન કરી ૨૧ નવકાર ૭ ઉવસગહર ગણી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ગૌતમસ્વામીજીના ૨૭-૨૭ નામ લઈ બંને પિતાપુત્રે ધીમે-ધીમે ભેગા પાર કરી કારતક વદ-૧૪ રવિવારે ત્રીજા લાભ ચોઘડીએ ૧૦-૨૩ લગભગ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ, શ્રી ગૌતમસ્વામીજી અને સંયધર્મને નમસ્કાર કરી ઊપડતા સૂરે ૭ ડગલાં ભરી લીંબડી શહેરમાં પ્રવેશ કર્યો. બજાર વચ્ચે ચોકમાં આવેલ શ્રી શાંતિનાથ પ્રભુના દર્શન કરી પાસેના બજારમાં ભવ્ય દેવવિમાન જેવા શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે દર્શન ચૈત્યવંદન કરી પાસે આવેલ પૂરબાઈની ધર્મશાળાએ ળિસિ કહીને બંને પિતા-પુત્ર પૂ. ઝવેરસાગરજી મ પાસે હરખભેર પહેા . મરથT વૈવામિ કહી વંદના કરી સુખશાતા પૂછી સ્વસ્થ ચિત્તે બેઠા કે ઘડિયાળમાં ૧૧ ના ટકોરા પડયા. Page #376 -------------------------------------------------------------------------- ________________ સિક ર ) 220002 * શ્રી વાનરવામિને નમઃ મકરણ-૪૪ ૫ & solililil આ પ્રકરણ-૪૪ ર ૬ |િ હું S & ૫. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે ૬ - ૩ આ છે મગન ભગતની પૂર્વ તૈયારી $ પૂ. શ્રી ઝવેરસાગરજી મ શ્રી મગન ભગત અને સાથે આવેલ શ્રેરિત્રનાયકને નિહાળી દષ્ટિથી જ ખેદ વ્યક્ત કરીને પણ સૌજન્ય-ભાવને મુખમુદ્રા પર વ્યક્ત કરી અને સૂચવ્યું કે “પૂજા આદિનું કાર્ય પતાવી નિરાંતે આવવા ઉપગ રાખવો.” મગન ભગત પણ ગૃહસ્થના ઘરે હાઈ ધોઈ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે ચરિત્રનાયકશ્રી સાથે પૂજા કરી, પછી સ્નાત્ર પૂજા ભણાવી સ્વ-દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરી. શનિકળશ કરી પૂ. ચરિત્રનાયકશ્રીએ “પિતાને કર્મ-દાવાનળ શ્રી શાંતિનાથપ્રભુના અજબ પ્રતાપે શાંત થાય” એવી તીવ્ર ઉકઠાપૂર્વક અંતરથી ચારિત્રની પ્રાપ્તિને દૃઢ સંકલ્પ કર્યો. * પછી ચૈત્યવંદનમાં મગન ભગત “શાંતિ જિદ ભાગી” સ્તવન ભાવવાહી મુદ્રાએ બોલ્યા. જેમાં પુ. ચરિત્રનાયકશ્રી પિતાશ્રીના સૂર-સૂરે તાલ મેળવવાપૂર્વક કયારેક ટપકતા આંસુએ, ક્યારેક ઉલ્લાસપૂર્વક સ્તવનના મર્મને હૈયા સુધી પહોંચાડવા આદર્શ પ્રયત્ન કર્યો. છેવટે પૂ. ચરિત્રનાયકશ્રીએ “મારે મુજ ને રાજ !” સ્તવન ગંભીર સ્વરે બેલી દાદાને વિનંતિ કરી કે ભવમંડપમાં કરેલ વિવિધ નાટકને નિહાળી આપ મારે મુજ સ્વીકારવા રૂપે મને આ નાટક હવે કરવું ન પડે તેવું વરદાન સ્વરૂપ ચારિત્ર-સંયમ આપવા રૂપે રહેમબક્ષીસ કરે !!! એવા અંતરના નાદ સાથે સ્તવન માંચપૂર્વક બોલ્યા. ગગદ્ થઈ જાવીયરાય બોલ્યાસુ-T-નોને તૈયા-સેવા” “તવ મમ દુઝ સેવા અવે મને તુષ્ઠ વાગ” અને “તુવો વમવો.ગાથા ખૂબ જ સંવેગભર્યા સૂરે બેલી અંતરથી લવ-બ્રમણ ટાળવા માટે સર્વ વિરતિ ચારિત્રની ખૂબ આજીજીભરી પ્રાર્થના કરી. . . . . . . . . Page #377 -------------------------------------------------------------------------- ________________ PudinitεEURS પછી ફ્રેન મોહનીય ક્ષયંતરાય, શ્રી તીથૅર પરમાત્મને નમઃ ” ની ૨૦ માળા ગણી. કદી નો પારિત્તસ્ત્ર ની ૨૦ માળા ગણી બ્રહ્મચર્ય -પદની ૧૮ માળા ગણી વિવેકી શ્રાવકોની અભ્યર્થનાથી સમયસર જમવાનું' પતાવી ૧૫ વાગે લગભગ ઉપાશ્રયે આવ્યા. પૂ. વેરસાગર મ. ની ગાચરી તુર્તીમાં થયેલ, તેથી બંને પિતાપુત્ર સામાયિક લઈ ત્રણ બાંધી માળા નવસ્મ ્ણુ, ગૌતમસ્વામી રાસ વગેરેના સ્વાધ્યાય કર્યાં. ખીજા સામાયિકમાં પૂજ્યશ્રીએ આપેલા શ્રી જમ્મૂસ્વામી લઘુ રાસનું વાંચન પિતા-પુત્રે કર્યું.... પૂ. જમ્મૂસ્વામીજીના ચારિત્ર-ગ્રહણ પ્રસંગે પૂ. ચરિત્રનાયકશ્રી પશ્ચાત્તાપ-સંવેગ ભાવથી પ્રભાવિત બની મજબૂત અને ટપકતી-આંખે ખૂબ ગભીર બની ગયા. એટલામાં ત્રીજા સામાયિક વખતે પૂજ્યશ્રીએ ખ'નેને ખેલાવી બધી વિગત જાણી. શીયાણી–દીક્ષા પછી ખારજમાં ગુપ્તપણે રાખેલ અને જેઠ સુદ ૫ ના વિદ્યાશાળામાં સ્વજના સમક્ષ જાહેર થયા સુધીની વાત જાણુમાં હતી. પછી વેવાઈ એ કરેલ કેસ અને અમારા બધાની ના છતાં શ્રાવિકાને સમજાવી દેવાના તારમાં ઘરે રહ્યા જેનુ પરિણામ હૈયું કંપાવનાર આવ્યું. વગેરે કહી થીતી સાદી વિસાર તે આવે સી સૂષિ સેવ ” ની જેમ હુવે હેમચ'દ ખરેખર અગ્નિ-પરીક્ષામાંથી પસાર થઈ કુંદન જેવી ઉત્કટ નિર્માંળ—પરિણામની ધારાએ હૈયાના પલટાપૂર્વક આવીને શરણાગત-ભાવથી આપના ચરણામાં આવ્યે છે. આપ કરૂણાના ભડાર છે ! વર્ષોંથી આપની ધમકૃપા મારા પર છે તેવી ટકાવી રાખી “છેરૂ કછેરૂ થાય, પણ માવતર કમાવતર ન થાય” ની જેમ અમારી ભૂલા-તિ આને અંતરની ભાવદયાથી માફ કરીને હવે જિનશાસનના રાજમાગે મારા સતાનને આપની નિશ્રાએ વાળવા આવ્યા છું. તેા જરૂર સ્વીકારી મહાકૃપા કરો! ચા હવે સગીર-વયના સવાલ નથી કેમકે હેમચ'દને પંદર વર્ષ પૂરા થઈને માજે ચાર મહિના-ઓગણત્રીશ દિવસ ઉપર થયા છે. પંદર વર્ષ ઉપર એક દિવસ થાય એટલે સાળમું' ઝુ' કહેવાય. એટલે સેાળ વર્ષના મારા ધમિ સંતાનને હવે કાયદેસર કોઈ નડતર આવે તેમ નથી. ગ HI ૨૬૬ ર h Page #378 -------------------------------------------------------------------------- ________________ AMBULANTA હવે મારું સંતાન ઠોકર ખાઈને શાણપણના રાહે આવેલ છે. એટલે આજ્ઞાનિષ્ઠતામાં હવે ખામી નહીં આવે, વગેરે આજીજીભરી-વાતેથી પૂજ્યશ્રીના હૈયાને ચરિત્રનાયકની દીક્ષા માટે ધરપત આપી. પણ પૂજ્યશ્રી જરા ગંભીર બની આંખ મીંચી ગંભીર-મુદ્રાએ સ્થિર થઈ ગયા, થોડીવારે જાણે ધ્યાનમાંથી જાગૃત થવાની જેમ ગંભીર સ્વરે બોલ્યા કે ભગત ! “દયને બળેલ છાશ ફેંકીને પીયે.” ની જેમ જે તમારી પર અને હેમચંદ પર ભાવીયેગે જે વીત્યું છે, તેનું પુનરાવર્તન ન થવા પામે એ વિચારવું ખાસ જરૂરી છે ! તમારા વેવાઈ અને મહઘેલા સ્વજન-વર્ગને ઊભરો શમે નહીં, ત્યાં સુધી ઉતાવળું પગલું વધુ અનિષ્ટ વધારી મુકે. માટે હજી થડે કાળ-વ્યાક્ષેપ કર વ્યાજબી છે !” ' એમ કહી મગન-ભગતને ધીમેથી બધી વાત સમજાવી કે એક વાર, ભૂલ-ભરેલા પંથે જઈ ઠોકર ખાધા પછી વળી પાછા તે જ રસ્તે ડગલાં ભરવાં વ્યાજબી નહીં,” આદિ. મગનભાઈએ પૂજ્યશ્રીની વાત ખૂબ જ અગમચેતી ભરી સમજી હેમચંદભાઈને ટૂંકમાં સમજણ પાડી પોતે પાલીતાણા યાત્રા કરવા જવાનું વિચાર્યું. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીની સૂચનાનુસાર સંયમની સાધના પંથે આડા આવી રહેલા અંતરાય-કર્મને હઠાવવા પૂ. ચરિત્રનાયકશ્રીને પણ તરણતારણહારશ્રી સિદ્ધગિરિની યાત્રાર્થે લઈ જવા વિચાર્યું. ચૌદશનું પાક્ષિક પ્રતિક્રમણ-ગુરુનિશ્રાએ કરવા વિચાર્યું. અમાસના દિવસે સવારે વહેલું ચેઘડીયું સારું ન હઈ ચૌદશની પાછલી રાતે છેલ્લા ચલ ચેઘડીયામાં પ્રથમથી વાત કર્યા મુજબ સાંઢણી મારફત બેટાદ દશ વાગતાં પહોંચ્યા. ત્યાં પૂ શ્રી ઝવેરસાગરજી મ. ની ચિઠ્ઠીને આધારે ન્યાલચંદ છનાભાઈને ત્યાં હાઈ–ઈ પૂજા કરી જમી બપોરે ૨ વાગે સાંઢણી મારફત રાત્રે ૮ વાગે પાલીતાણા પોંચી ગયા. બંને પિતા-પુત્રે ઉમંગભેર બેસતા મહિનાની યાત્રા અને શ્રી આદીશ્વર-દાદાની પૂજા કરી માનસિક-ઉલાસ મેળવ્યું. Aજી જાણવાની S Page #379 -------------------------------------------------------------------------- ________________ SES VÊTEMAS ચિત્રા કરીને નીચે આવ્યા પછી મગન ભગતે જમવાનું પતાવ્યા બાદ રાત્રે પ્રતિક્રમણ પછી પૂ. ચરિત્રનાયકને વાત કરી કે “તરણતારણહાર શ્રી સિદ્ધગિરિની સ્પર્શના કરી તે બાળબ્રહ્મચારી બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુને પણ ગિરનાર જઈ ભેટી આવે તે સંયમને માર્ગ મોકળો બનશે.” પૂ. ચરિત્રનાયકને નાનપણથી જ શ્રી નેમિનાથ પ્રભુ પર વધુ ભાવ હોઈ “ભાવતું'તું ને વૈધે કહ્યું.” તેવી આંતરિક-પ્રસન્નતાપૂર્વક તૈયારી દર્શાવી. મગન ભાઈએ કહ્યું કે –“બેટા હેમુ! હવે હું અહીં વધારે સમય ગાળીશ તે ઘરે ધમાલ ફરી ઉપડશે માટે લે આ વાટખચીને પૈસા ! બીજા જ્યારે જોઈએ ત્યારે મંગાવજે! પણ હું અહીંથી હવે સીધે કપડવંજ જઈશ. તું નિરાંતે ચઢતે-ઉમંગે જૂનાગઢ જઈ ગિરનાર તીર્થને ભેટી શ્રી નેમિનાથદાદા પાસેથી અપૂર્વ બળ મેળવી સંયમપંથે ગુરૂઆજ્ઞા પ્રમાણે ધપજે!” અહીથી જૂનાગઢ માટે અમરેલી થઈને જવું પડે તે હું બજારમાં જઈ સાંઢણીની * વ્યવસ્થા કરી આવું. અમરેલીમાં તે સાંઢણીવાળો જૂનાગઢની સાંઢણી કરી આપે તેવી ભલામણ કરીશ જ !” ગભરાઈશ નહીં ! શાસનદેવ બધું સારું કશે !” કહી મગનભાઈ પાલીતાણા બજારમાં " જઈ સાંઢણીવાળાનું નકી કરી આવ્યા. ભાગ્યગે તે સાંઢણીવાળાના કાકા અમરેલી રહેતા હતા, તે એમ આવી સાંઢણીઓથી મુસાફરી કરાવવાનું કામ ભાડેથી કરતા હતા. * એટલે મગનભાઈ એ પાંચ રૂપિયા વધારાના આપી “પિતાને દીકરા કાળજાની કેર જેવ” છે. જરાય તકલીફ ન પડે તેની પૂરતી ભલામણ સાથે સાંઢણીવાળા મારફત ઠેઠ જુનાગઢ સુધીની પાકી તજવીજ કરી. સાંઢણીવાળાને સાથે લઈ ધર્મશાળાએ આવી પૂ. ચરિત્રનાયક સાથે વાત કરાવી દીધી. સાંઢણીવાળા પણ સારે ભદ્ર પ્રકૃતિને માણસ હતો જેથી સાંઢણીવાળાએ મગનભાઈને ધરપત આપી કે- “મારા દીકરાની જેમ ખૂબ સાચવીને લઈ જઈશ અને જૂનાગઢ પહોંચાડવાની પાકી પાઠવણ કરીશ”—આદિ. મગનભાઈએ પૂ. ચરિત્રનાયકને અમરેલી રાત રહી બીજે દિ' જુનાગઢ જવાની ભલામણ કરી. મારા. સુ. ૨ ગુરુવારે શુભ ચોઘડીયે ૭ નવકાર ગણું પિતાના હાથે કંકુ-ચોખા કરી પૂ. ચરિત્રનાયકને હરખભેર અમરેલી તરફ વિદાય કરી પોતે પાલીતાણથી કપડવંજ તરફ રવાના થયા. - A Page #380 -------------------------------------------------------------------------- ________________ THUVUN श्री वर्धमानस्वामिने नमः Sub. , ' ૨ ૪૨ છે પૂ. ચરિત્રનાયકશ્રીની ચારિત્ર–ગ્રહણની 8 તીવ્ર આતુરતા છતાં સંયોગોની પ્રબળ ભીંસ પૂ. ચરિત્રનાયકશ્રી દેવ-ગુરુકૃપાએ હેમખેમ અમરેલી થઈ જુનાગઢ પહોંચ્યા. ત્યાં શેઠશ્રી હેમાભાઈની ધર્મશાળામાં રાત રહી શ્રી ગિરનાર તીર્થની બધી માહિતી મેળવી. જુનાગઢના ઉપલા-કેટ બજારના ચૈત્યેની ભાવભરી યાત્રા કરી સાંજે તલેટીએ ધર્મ શાળાએ જઈ સૂઈ ગયા. બીજા યાત્રાળુઓ સાથે માગશર સુ ૩ ગુરુવારે ઉમંગભેર ગરવા ગિરનાર-ગઢની સ્પર્શના કરી વિષય-વાસનાના વિજેતા અજોડ-બ્રહ્મકારી શ્રી નેમિનાથ-દાદાની ચઢતા-પરિણામે સંયમની જહદી પ્રાપ્તિ થાય તેવી ભાવનાથી અષ્ટપ્રકારી પૂજા કરી ચૈત્યવંદન આદિ કરી છે શ્રી ગિરનાર મંદન-શ્રી નેમિનિનવરાવ નમઃ”ની ૨૦ માળા ગણી સાંજે ૬ વાગે નીચે આવી ગયા. જુનાગઢમાં રહેવા વગેરેની સગવડ સારી હતી. એટલે શ્રી ગિરનાર તીર્થની બીજી બધી ટૂંકોની યાત્રાને વિચાર હોવા છતાં પૂ. ચરિત્રનાયકશ્રીએ જેમ બને તેમ પૂ ગુરુદેવશ્રીની નિશ્રામાં ઝટ પહોંચી તેઓ કહે તે રીતે સંયમ અંગેની પૂર્વ તૈયારી કરવાના શુભ-ઈદાથી જલ્દી લીંબડી પહોંચી જવા વિચાર્યું. * જૂના સંગ્રહમાંથી એક પત્ર જેના પર લેખન સંવત વગેરે મળેલ નથી, પણ સરનામું હેમચંદ લક્ષ્મીચંદની પેઢી છે. તે જુનાગઢમાં તીર્થને વહીવટ કરનારી પેઢીનું નામ છે. એટલે અનુમાન થાય છે કે- મગનભાઈએ એક પત્ર જુનાગઢ હેમચંદ લક્ષ્મીચંદની પેઢીના સરનામે લખેલ હશે. પણ તે પૂ. ચરિત્રનાયકશ્રીને મળ્યો લાગતો નથી. કેમ કે તેના પર પુરબાઈ જૈન ધર્મશાળા લીંબડીનું સરનામું પણ છે કદાચ જુનાગઢથી રિટર્ન થઈ લીંબડી મો હશે. આ પત્ર પૂરે પરિશિષ્ટમાં છાપેલ છે, પણ આ પત્રમાં જુનાગઢથી તુર્ત લીંબડી જવાને ઈશારે છે. વળી ભણવાની તાલાવેલી પુ. ચરિત્રનાયકશ્રીની ઘણી છે તે પૂ. મણિવિજયજી મ ખંભાત કે જ્યાં હોય ત્યાં પહોંચી જવાની ભલામણ કરી છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ TUDTEELCAS તે પ્રમાણે તપાસ કરી સાંઢણી મારફત અમરેલી-ગારીયાધર-બે ટાદ થઈ ચોથે દિવસે માગશર સુદ ૭ બપોરે બે થી ત્રણ ના ગાળામાં લીંબડી પહોંચ્યા. પૂજ્યશ્રી પાસે જઈ યાત્રાની બધી વિગત જણાવી. પૂજ્યશ્રીએ યાત્રાની વિગતમાં ધબકતા સંયમ પ્રત્યેના અભાવને પારખી ૫ ચરિત્રનાયકશ્રીને કહ્યું કે-“મહાનુભાવ! ઉતાવળના કડવા ફળ એક વાર ચાખ્યા છે. માટે ધીરજની જરૂર છે ! તમને નિકાને આઠ-દશ દિવસ થયા છે. તમારા શ્વસુરપક્ષની ધમાલ કેવી રહે છે! તે ઉપર નિર્ણય થઈ શકે !!!” તે દરમ્યાન તમે શાંતિથી અહીં રહે! ધાર્મિક અભ્યાસ કરે અને અંતરને વધુ મજબૂત બનાવે.” આદિ કહી તેઓએ ગભીર આશ્વાસન આપ્યું. પૂ. ચરિત્રનાયકશ્રીએ “આજ્ઞા એ સંયમ જીવનને પ્રાણ છે” એ વાતના મર્મને પારખી મનની સક્રિયતાને ડામી આજ્ઞા મુજબ વર્તવા નિર્ધાર કર્યો. સવાર-સાંજ પ્રતિક્રમણ, રોજ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, ત્રિકાળ દેવવંદન, રજના છ-સાત સામાયિક અને ધાર્મિક-અભ્યાસ સાથે ગુરુમહારાજની શુશ્રષા આદિથી જીવનને પાવન બનાવી રહ્યા. ૫. ચરિત્રનાયકશ્રી બેઠવણ પ્રમાણે તારક ગુરુદેવશ્રીનું શરણું ફરીથી લાધી ગયાની મસ્તીમાં આનંદવિભોર બની ગયા લાગે છે કે જેથી પિતે જુનાગઢ થઈ લીંબડી આવી ગયાના સમાચાર કપડવંજ લખવું ભૂલી ગયા લાગે છે. આ વાત નીચેના પત્ર પરથી પ્રતીત થાય છે પરમ ઉપકારી મુનિ મહારાજા ઝવેરસાગર સાહેબ કપડવંજથી લી, ગાંધી મગનલાલ ભાઈચંદ આપની ચરણ કમળની સેવાના ઈબુકની વંદના ૧૦૮ વાર અવધારશે, અરે ય ગ્ય દેવ-ગુરુપસાયથી સુખશાતા વર્તે છે. આપની સુખશાતાનો પત્ર કપ કરીને લખજે. જુનાગઢ ગયેલ માણસ જરૂર આપની પાસે આવવાનું હતું તે આપની પાસે આવ્યું હશે. અગર જુનાગઢ પહોંચ્યાને જવાબ આજ સુધી બિલકુલ આવેલ નથી તેથી ઘણી જ ફિકર થાય છે, આ ગામોમાં કારક : Page #382 -------------------------------------------------------------------------- ________________ સિન ટS 20 12) માટે આવ્યા હોય અગર જેમ હોય તેવી ખબર તમારે ત્યાં જામનગર કે જુનાગઢથી મંગાવીને તરત કાગળ લખશે, જુનાગઢથી ખબર મંગાવીને ખબર લખશે, આ કાગળને જવાબ આબેથી શા થશે ત્યાં સુધી અમારે જીવ ઘણે જ દિલગીર રહેશે. આપ કૃપા કરી વળતી ટપાલે લખજે.' આ દરમ્યાન અંતરંગ-હિતેવી પિતાજીને પત્ર પણ વિગતથી આ જે નીચે મુજબ છે “સ્વતિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીબડી નગરે એકવિધમ જમના ટાલક દુવિધ ધર્મના પ્રરૂપક ત્રણ તવ ધારક ચાર પ્રકારના કસાય છવક પંથ મહાવત મહા પાલણહાર ઈત્યાદિક અનેક ગુણાએ કરી સુબિરાજમાન શ્રીશ્રીશ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી સાહેબ જગ શ્રી ખંભાત બંદરથી વિઆપના ચરણકમળની સે નો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશે. અત્રે દેવગુરુપસાયથી ઉદયગ સુખશાતા વર્તે છે. આપની સુખશાતાને પત્ર હેમચંદના અક્ષર સાથે પહે છે. પછી બીજી વાત લખી ૫ ચરિત્રનાયકને અંગે માનભાઈ જણ વે છે કે “એઓને સબત ધરમને વિશે ઉદ્યમવાને સારી રીતે રખાવજો! કોઈ ઉલંઠ અગર બાળકોની કરવી નહીં. ભણવાને વિષે સારી રીતે ઉદ્યમ કરાવશે તે બાબતમાં તમને કંઈ લખવું પડે તેમ નથી. જેમ પરણતી (કન્યાને) ગુણનું આસ્થાન રૂપે પ્રગટ થાય તેમ સારી રીતે વરતાવવા.” હવે પૂ. ચરિત્રનાયકને હટીને મગનભાઈ જણાવે છે કે – “ભાઈ હેમચંદને માલુમ થાય જે કાગળ લખવામાં બે દિવસની ઢીલ થઈ છે, તેનું કારણ કે મારા શરીરે બાદી થઈ આવી હતી તેથી ઢીલ થઈ છે. હવેથી સારું છે. અમારી તરફની કંઈ ફિકર કરશે નહીં.” તમારા શરીરને જાપતે રાખજો! કેઈ રીતે હેરાન થશે નહીં! પૈસા જોઈએ તે પ્રમાણે મંગાવ ને જેમ મહારાજ સાહેબ કહે તેમ બરાબર રીતે વર્તશે કે જેથી પરિણામે અનતે હિત-લાભ થાય. Page #383 -------------------------------------------------------------------------- ________________ S ÕIŽVEFICAS ગુરૂમહારાજા સર્વોપરિ નિષ્કારણુબંધુ છે. તેઓનું જે કહેવું છે તે સર્વે આપણા હિતને સારું છે. પરમાર્થ દાવે છે. તે સર્વે અમૃત ભજનવાર ઉલાસથી અંગીકાર કરશે. તેમાં તેમને વિશેષ લખવું પડે તેમ નથી. હું લખ્યું ઘણું કરીને જાજે. એજ સંવત ૧૯૪૭ના માગસર સુ. ૧૪ વાર ગુરુ.” લી. આપણુ ચરણકમળની સેવાનો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી. કાગળનો ઉત્તર તત લખશે. કપડવંજ તરફ પ્રભાતને નીકળી જઈશ.” આ પ્રમાણે પૂ. પર પકારી પિતાજીની દોરવણી મુજબ ગુરૂભક્તિ, વિનય, વૈયાવચ્ચે અને જ્ઞાનાભ્યાસમાં પૂ. ચરિત્રનાયકશ્રી ભાલાસથી ધપી રહ્યા. પૂ શ્રી ઝવેરસાગરજી મ. પાસે કાસીદ્રાના શાહ કાલા મૂળજી અને ડામાચૂડા વંદનાર્થે આવેલા બે દિવસના પરિચયમાં તેઓએ પૂ ચરિત્રન યકશ્રીની ઉત્કટ વૈરાગ્યવૃત્તિ નિહાળી ખૂબ આન દિન થયેલ. તેમને પ પત્ર જૂના સંગ્રહમાંથી મળી આવે છે. ભાઈ હેમચંદ મગનલાલના ચિરંજીવી પરમેશ્વર ઘણા વરસ રાખે કાસીદ્રાથી લી. શાહ કાલા મૂળના ઘણાં હેતે યથાયોગ્ય પ્રણામ વાંચજો. લખવાનું કે હું ચૌદશે સવારના ૯ વાગે કાસીંદ્રા પહેર્યો છું. ઘડી ઘડી સાંભરે છે ! વિશેષ આપ ભણવામાં ઉદ્યમ સારે રાખજે કે જેથી તરશે. બીજું તરવાનું જહાજ એ જ જ્ઞાન છે માટે જોગ સારો છે. વિશેષ ગાંડપણ કરશો નહીં. હમણાં ભણવાને ઉદ્યમ રાખજે. કાગળ મારા પર ખુશીના તસ્દી લઈ લખતા રહેજો. બસ મને હેતથી જુહાર વંચાવજો. મણિ વિ. વિહાર કરી આ વાનો કાળ આવે એટલે મને પત્ર લખજે, Page #384 -------------------------------------------------------------------------- ________________ સિત . powere કામકાજ મુઝ લાગું લખજે, જોઈતું-કરતું મંગાવજે. મિતી માગશર સુ. ૧૪ પત્ર ઉતાવળથી લખે છે. ભૂલચૂક સુધારી વાંચશે. લી, ડામાચૂડા આ કાગળમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પાસે વંદનાદિ કાર્યપ્રસંગે આવેલ કાસીંદ્રાના ભાઈ કેવા હેતથી પૂ. ચરિત્રનાયકશ્રીને પત્ર લખે છે ! તે શબ્દ-શલિ પરથી જણાઈ આવે છે. વળી ગાંડપણ કરશે નહીં” હેતભર્યા ઠપકાના શબ્દોથી પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાની અતિ ઉત્સુકતાને નાથવા કોશિશ કરી છે. : ૫ચરિત્રનાયકશ્રી અવારનવાર પૂજ્યશ્રીને ઝડપથી દીક્ષા આપવા વિનવણી–આજીજી કરતા હશે. કપડવંજ પિતાજીને પણ પત્રથી જણાવતા હશે. કેમ કે સં. ૧૯૪૭ માગસર વદ ૩ નો મોટો પત્ર જૂના સંગ્રહમાંથી મળે છે જે પત્ર પાછળ પરિશિષ્ટમાં આપેલ છે. તે પત્રની કેટલીક કંડિકાઓ , ચરિત્રનાયકશ્રીના માનસની કેટલીક વાતે રજુ કરતી જણાય છે. જેમ કે લીબડી રજવાડી છે માટે અમારા વિચાર અંગ્રેજીમાં રાખવાનું છે, કારણ કે અંગ્રેજી રાજયમાં કાયદા પર કામ થાય, માટે લખ્યું છે. - તેમ જ હાલ ખંભાતમાં અંગ્રેજી કારભાર ચાલે છે, વળી પોપટભાઈના તથા નીતિવિજયજી સાહેબ તથા મણિવિજયજીની સહાયતા છે ને મદદ પણ સારી રીતે છે. માટે એને ખંભાત મોકલશે. અમારે વિચાર અંગ્રેજીમાં રાખવાને છે. લીંબડીમાં મહેતા કાળીદાસ જીવણદાસવાળાનું સપાડું પાડ્યું હોય તેમ છે. પણ કોઈ તરેહનું રાધનપુરવાળાની પેઠે જુઠું તહેમત લગાવી ચાર દિવસ બેસી ઘલાવે, Page #385 -------------------------------------------------------------------------- ________________ ક્િct અથવા દ્રવ્યદયાના કારણથી છેટી રીતે હેરાન કરે તે મુશ્કેલી આવી પડે માટે અમારા મનમાં બેટી ધાસ્તી રહે છે ” આ લખાણ પરથી મગનભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાની ઉતાવળથી પૂ શ્રી ઝવેરસાગરજી મ. ફરીથી ખાનગી દીક્ષાની તૈયારી કદાચ કરી હોય, તેને સ્પષ્ટ વિરોધ દર્શાવ્યો છે. તેમ જ પૂ ચરિત્રનાયકશ્રીના મનને ધરપત આપવા ખંભાતને ઉપાય સૂચવ્યું છે. બીજું આ પત્રમાં લખાણ છે કે– “બીજું સામેવાળા લેકો સંઘમાંથી માગશર વદ દશમ પર આવવાના છે ત્યાં સુધી હરકત નથી.” આ લખાણ બે-ત્રણ બાબતો સૂવે છે. એક તે કપડવંજથી સિદ્ધાચલ મહાતીર્થને છરી પાળતે સંધ ગયે લાગે છે. તેમાં પિતાના વેવાઈ વગેરે યાત્રાર્થે ગયાને ઉલ્લેખ કરી હાલ અહીં ધમાલ નથી એમ દર્શાવ્યું છે બીજું ખંભાત દીક્ષા આપવી હોય તે વધે નથી. તેઓ માગશર વદ ૧૦ પર આવવાના છે તે પૂર્વે કામ પતી જાય. અને હવે સોળ વર્ષ થયેલ હોઈ અંગ્રેજી રાજ્યમાં કાયદેસર કંઈ ન ચાલે એમ ગર્ભિત સૂચન લાગે છે. ત્રીજુ વેવાઈ પક્ષવાળા માગ. વદ ૧૦ પછી આવી હેમચંદની ગેરહાજરીને અર્થ શો કાઢે છે? કે વધે પડે છે? તેની ખબર પછી પડે વગેરે બાબતેનું સૂચક આ લખાણ લાગે છે. આ કાગળનો જવાબ તથા ખંભાતથી લખેલ કાગળનો પોંચ્યાને જવાબ તરત વળતી પિણમાં લખજો કે અમારા જીવન વિકલ્પ થાય નહીં. જેમ નિરુપદ્રવથી કામ સિદ્ધ થાય તેવી ગોઠવણ કરવાની છે.” આ ઉપરથી દીક્ષા અપાવવી તે વાત ચોક્કસ ! પણ હવે ઉપદ્રવ ન થાય તેવી સાવચેતીથી અપાવવી છે એમ પ્રતીત થાય છે. આ ગF 50 102) Page #386 -------------------------------------------------------------------------- ________________ Com વળી આ જ પત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીને ઉદ્દેશીને લખેલ છે કે “ભાઈ હેમચંને માલમ થાય જે ઉપર લખેલી સર્વ હકીકત વાંચીને વાકેફ થજો ને જેમ પરિણામે જ્ઞાનવૃદ્ધિ થાય તેમ કરજો, તમે તો સમજુ છો તમને કંઈ ઘણું લખવું પડે તેમ નથી. જેમ શાંતિથી કામ સિદ્ધ થાય તેમ વર્તવું. અન્ને તરફની કશી ફિકર તમારે રાખવી નહીં, જેવો અવસર હશે તેવું સર્વે સુખી થાય તે ધર્મને વેશ ના થાય તેવા વિચાર ગોડવણીથી કરશું. તમે જેમ આતમ સાધન રૂડી રીતે થાય તેમ વર્તજે. અમે જેમ તમારું કામ સિદ્ધ થાય તેમ અમારું સાધન જે રીતે બનશે તે રીતે કરશું.” આ લખાણમાં વિવેકી મગનભાઈએ પૂ. ચરિત્રનાયકને યોગ્ય હિતશિક્ષા અનેક રીતે આપી છે. અને સર્વ હકીકત વાંચીને વાકેફ થવાની વાત લખી ખાનગી દીક્ષા માટે અંગ્રેજી રાજ્ય ઠીક હેવાની વાત સૂચવી. તેમ જ શાંતિથી કામ સિદ્ધ થાય એ વાત ધીરતા કેળવવા ગર્ભિત સૂચન કરેલ છે. સ સુખી થાય અને ધર્મને વેશ ના થાય” ની વાત લખી વિરોધ કરનારા વેવાઈ એ તરફ પણ દુભવ નથી પણ ધર્મને વેશ – ફજેતી ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી સૂચવી છે. છેલ્લે છેલ્લે “અમે તમારું કામ સિદ્ધ થાય, તેમ અમારું સાધન બનશે તે રીતે કરશું.” આ લખાણથી તે પૂ. ચરિત્રનાયકશ્રીને દીક્ષા માટે થનગની રહેલ મનની જોડીને જબરા ચેકડામાં લેવા સફળ પ્રયત્ન કર્યો છે. પૂ. ચરિત્રનાયકશ્રી વિવિધ રીતે પ્રથમ ખાધેલ હેકરને નજર સામે રાખી પિતાની રાભસિક-વૃત્તિને કાબૂમાં લેવા સફળ પ્રયત્ન કરી રહ્યા હતા. Page #387 -------------------------------------------------------------------------- ________________ SESUŠNJEMAS પણ ચારિત્ર ન મળે તે દરમ્યાન જ્ઞાને પાર્જનની, જે તાલાવેલી હતી, તેને લઈને પણ પૂ. ચરિત્રનાયશ્રી સંગને વિવશ બની અધીરા બન્યા હતા. જે વાત તેમણે પ્રાયઃ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. (સંઘસ્થ વિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ.) ને રાધનપુર પત્રથી લખી જણવી લાગે છે. કેમ કે જુના સંગ્રહમાંથી નીચે મુજબને પત્ર મળી આવ્યો છે. શ્રી પાર્શ્વનાથજી પ્રણમ્ય સ્વતિશ્રી રાધનપુરથી લી. મુનિ સિદ્ધિવિજયજી તથા ચતુર વિજયજી તથા ચારિત્રવિજયજી શ્રી લીંબડી નગર મળે લજજાળુ દયાળુ ધર્માભિલાષી શ્રદ્ધાવિવેક માધ્યસ્થ સુશ્રાવક હેમચંદ મગનલાલ જોગ દુષ્ટકર્મોડેદક ધર્મલાભ પહોચે. શ્રી અત્રે દેવગુરુ પસાયે સુખ વ છે તેમ તમને સુખ મે. વિશેષ અમે આજ દિને અત્રે આવ્યા છીએ અને તમારે પત્ર પણ મળે છે. વાંચીને પરમ સંતેષ પ્રાપ્ત થયો છે. વળી અમારે યહાં રહેવાનું પ્રાયઃ એક માસ ખરે, એટલે હાલ સ્થિરતા છે તે જાણજે. બીજું ભણવામાં વિશેષ પ્રકારે વૃદ્ધિ થાય તેમ કરશો. એ જ ધર્મ સાધન રૂડી રીતે કરવું એજ સાર છે. એજ સંવત ૧૯૪૭ વરસે પિષ સુદ ૧૨ બુધ. દ, ચતુરવિજયના ધર્મલાભ વાંચજો.” આ પત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીના નામ આગળ પ્રયોજેલા વિશેષ ચરિત્રનાયકશ્રીની અધૃતિ ટાળવાના આશયથી લખાયા હોય તેમ લાગે છે. વળી ભણવા સંબંધી વિચારોના અતિરેકને ધર્મ સાધના રૂડી રીતે કરવાની વાત રજુ કરી વળાંક આપવા પ્રયત્ન કર્યો લાગે છે. આ રીતે પૂ શ્રી ચરિત્રનાયકશી વિવિધ રીતે ઘડાઈ રહ્યા હતા. A Page #388 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमानस्वामिने नमः આગમ જ્યોતિર્ધાર આગમોદ્ધારક શ્રીની જીવનગાથા) ( વિભાગ બીજો) ખંડ ૭. Page #389 -------------------------------------------------------------------------- ________________ છ888888888 આગમ જ્યોતિર્ધર વિભાગ-૨ ૨૭૭-૨૮૦. ખંડ-૭ ૪૫ પૂ. ચરિત્રનાયકશ્રીની ચારિત્રગ્રહણનો તીવ્ર તમના ૪૬ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ની પૂર્વ તૈયારી ૪૭ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા સાથે લીંબડીને એતિહાસિક પરિચય ૪૮ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે લીંબડી સંઘને ભવ્ય ધર્મોત્સાહ ૨૮૧-૨૮૩ ૨૮૪–૨૯૬ ૨૭–૩૦૩ ३०४-3०७ ૪૯ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે વર્ષીદાન મહોત્સવ પપૂ. ચરિત્રનાયકશ્રીનું વર્ષદાન પછી ચા... રિત્ર. શ્રે....હે ૩૦૮-૩૧૬ Page #390 -------------------------------------------------------------------------- ________________ @07/20 श्री वर्धमानस्वामिने नमः જ પ્રકરણ-૪ પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીની ચારિત્રગ્રહણની તીવ્ર તમન્ના પૂ. શ્રી વેરસાગરજી મ. અવારનવાર પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીની મનેાવૃત્તિને વિવિધ પરીક્ષણેથી ચકાસતા રહ્યા. એકદરે ભૂમિકા ખૂત્ર સુદૃઢ જણાઈ. આ બાજુ પૂ ચરિત્રનાયકશ્રીએ વિવિધ આજીજી ભર્યાં લખાણેાવાળા પત્રા દ્વારા એક વાત પિતાજીના મગજમાં સર્ચાટ ઠસાવી દીધેલ કે- “હું હવે આ ગુરુદેવનું શરણુ છેડવાના નથી. ” તમે ખભાત વગેરે બીજા સ્થળાના વિચાર અળગા કરશે. ગમેતેમ કરી મને આ ગુરુદેવશ્રીની નિશ્રામાં જ આત્મકલ્ય!ણુ કરનારી દીક્ષા અપાવે ” અિ વારવાર આ જાતના પત્ર.થી મગનભાઈને પણ એમ લાગ્યું કે- હવે લીબડી જઈ રૂબરૂ પૂજ્યશ્રીને વિનવી દીક્ષનુ નક્કી કરાવવું સારૂં !” એટલે પૂ શ્રી વેરસાગરજી મ.ને પ્રથમથી જણાવી પે.ષ વદ ૧૦ લગભગ લીંબડી આવ્યા. પૂજ્યશ્રીને મળી પૂ. ચરિત્રનાયકશ્રીના બધા પત્રા વહેંચાવ્યા અને નમ્ર આજીજી કરીને કહ્યું કે << મારા કુળ-દીપકને આપ જરૂર શરણે રાખી લે. ” વેવાઈ એ કે સ્વજનવંતુ હવે કંઈ ચાલે તેમ નથી. ! ઉપરાંત મારા પુત્રને પંદર વર્ષ ચાર મહિના એગણત્રીશ દિવસ થઈ ગયેલ હોઈ હવે કાયદેસર પણ કાઈ નડતર આવે તેમ નથી !!! માટે આપ સ ંમતિ ક્રમાવા એટલે અહીંના શ્રીસંઘના આગેવાનાને વાત કરી ધામધૂમથી મારા કલૈયા-કુવરને પ્રભુશાસનના ચરણેામાં સમર્પિત કરું! પૂજ્યશ્રી જરા ગંભીર ખની ગભીર ચિંતનમાં ઊતરી ગયા. ઘેાડી વારે સ્વસ્થ થઈ ખેલ્યા કે “ ભગત ! વાત જરા અટપટી બનેલ છે, છતાં તમારી ર ต ૨૯: Page #391 -------------------------------------------------------------------------- ________________ SÄUTELE ધાર્મિકતા, શાસન પ્રતિ વફાદારી અને સંતાનના ભાવિ કલ્યાણ માટેની અપૂર્વ તત્પરતા આદિને વિચાર કરતાં હવે બીજું કંઈ વિચારવું ઠીક નથી. તમારી વાતને ભાવી સંકેત સમજી હું તમારા સંતાનને પ્રભુશાસના ચરણે સમર્પિત કરવાની વાતને સંમત તે થાઉં જ છું, છતાં આજની રાત્રે ધ્યાન દરમ્યાન જરા સ્પષ્ટ ખુલાસો મેળવી લઉં ' એટલે કાલે સવારે તમને ચોક્કસ કહું! પૂ. ચરિત્રનાયકશ્રી તે આ સાંભળી ખૂબ ખૂબ પ્રસન્ન થયા “પૂ. ગુરુદેવ મારીમૂખાંઈ ભરેલ પ્રવૃત્તિઓના કારણે ઠપકો તે ઠીક, પણ કદાચ દીક્ષા માટે અપાત્ર ઠરાવી દે તે શું? ” એ ફફડાટ શમી ગયે. આ બધો પ્રતાપ પિતાના ઉપકારી-પિતાજીની ધાર્મિકતા અને શાસનની વફાદારીને નિહાળી આવા ધર્મને સંસ્કારો રડનારા આદર્શ પિતા ભભવ મળે !” એવી અંતરથી - ઉલ્લાસભેર પ્રાર્થના કરી રહ્યા. ત્રણ રાવિક પૂરાં થયેલી મગન ભગત ચરિત્રનાયકશ્રીને બજાર વચ્ચે આવેલ શ્રી શનિનાથ પ્રભુના દહેરાસર પાસે રહેલ પ્રાચીન જ્ઞાન ભંડારના દર્શન કરાવવા લઈ ગયાં. તાડપત્રી – કાગળની અનેક પ્રતેના ભાવભર્યા દર્શન કરાવી મધુર શબ્દોમાં જાણે ગૂઢ સંકેત કરી રહ્યા છે ભવિષ્યમાં આ વારસાને સંભાળી જિનશાસનના ગગનમાં શ્રુતજ્ઞાનના સૂર્યને ચમકાવજે !” હસ્તપ્રતમાં પ્રાચીન આગની શીર્ણ-વિશીર્ણ દશા બદલ હાદિક દુઃખ વ્યકત કરી મેઘમ રૂપ પણ આ મા શાસનના પ્રાણ રૂપ આગને સુવ્યવસ્થિતપણે શ્રમણવર્ગમાં અધ્યયનાદિમાં પ્રચલિત કરવાની ગૂઢ પ્રેરણા આપી હ્યા. પછી ચાર વાગે ફરી ઉપાશ્રમે આવી એક સામાયિક કરી પ્રકરણાદિ ગ્રંથના પુનરાવર્તનની સૂચન મગન ભગતે પૂ. ચરિત્રનાયકશ્રીને કરી. પુસ્તક પાસે રાખી પૂ. ચરિત્રનાયકશ્રીએ Page #392 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકરણ, ત્રણે ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી, લઘુક્ષેત્ર સામાકની ઝડપભેર આવૃત્તિ કરી. વિવેકી પુણ્યવાન શ્રાવક જમવા બેલાવવા આવ્યા એટલે સવા પાંચ વાગે જમવા ગયા જમીને સાંજે ઘેરે ગયા ત્યાં ભાવપૂર્વક મગન ભગતે રસ્તુત કરવા માંડી અને અંતરને વીતરાગ – દશાના ભાવથી લાવિત કરી પૂ. ચરિત્રનાયકશ્રીએ શ્રી શાંતિનાથ પ્રભુના બિંબને નિહાળી ત્યાંથી ઝરતા સૌમ્ય શાંત-સુધારણની કલપનાથી અંતરમાં રહેલ વિષયવાસનાના વિકારી ભાવના મેળને ઘેઈ રહ્યા. સંધ્યાટાણું થયું, એટલે ખૂબ ભાવપૂર્વક મગન ભગતે આરતી ઉતારી અને પૂ. ચરિત્રનાયકશ્રીએ મંગલદી ઉતાર્યો. તેમાં “દેવાવાળ ભણે ઈણ એ કલિકાળ, આરતી ઉતારી રાજા કુમારપાળે” કડી ખૂબ ભાવથી ત્રણચાર વાર બેલી અને ભાવના ભાવી કે – મહારાજા કુમારપાળે આદર્શ રીતે જિનશાસનની એવી આરાધના કરી કે જેથી પિતાને ક-દાવાનળ ઠંડો થઈ ગયો કે જેના પરિણામે અત્યારે ભલે વ્યંતર-નિકાયમાં પણ ૮૪૦૦૦ વર્ષના ટૂંકા ગાળામાં જલદી છૂટી આવતી વીશીના પ્રથમ તીર્થંકર પદ્યનામ પ્રભુના અગ્યારમાં ગણધર થઈ કેવળજ્ઞાન પામી મે ક્ષે પધારી જવાની ચેકસ તૈયારી જ્ઞાનીના ચોપડે નેંધાઈ ગઈ” “એટલે ખરેખર આત્તિ = પીડા (ભવ = સંસારની)નું શમન કરનારી આત્તિ = આરતિ = આરતી. ખરેખર કુમારપાળ મહારાજે ઉતારી કે તેમની ભવ ભ્રમણ ટળી ગઈ.” આવી આદશ આરાધના હું પણ કરી શકું. મારી ભવભ્રમણ સર્વવિરતિ – રાત્રિના આદર્શ–પાલનથી સર્વથા ટળી જાય” એવા ઉત્કૃષ્ટ-ભાવથી મંગળદીવ ઉતાર્યો. પછી ચૈત્યવંદન કરી “જિન તેરે ચરણુકી શરણુ હું” સ્તવન બેલતાં છેલ્લે “કહે જશ વિજય કરો હું સાહિબ ! ક્યું ભવ દુઃખ ન લહું” કડી ત્રણ-ચાર વાર બેલી પ્રભુ પરમાત્મા વિતરાગ – દેવના શાસનની મર્યાદા પ્રમાણે ઉચ્ચ કોટિના આદર્શ Page #393 -------------------------------------------------------------------------- ________________ સર્વ વિરતિ ચારિત્રનું પાલન કરવા રુપે ભવનું દુઃખે હવે ન લહું આવા ભાવને વ્યક્ત કરી પરમાત્માની ભક્તિથી તરબોળ બની રહ્યા. થેડી વારે આનંદ-વિભેર બની સૂનમૂન થઈ ગયા. મગન ભગતે ઉવસગહરં કહ્યું તે દરમ્યાન પૂ ચરિત્રનાયકશ્રીએ માથું નમાવી ખૂબ આજીજી કરી કે “હે પ્રભો ! સર્વવિરતિચારિત્ર જલદી મળે” પછી જય વીયરાય બોલી ચૈત્યવંદન પૂરું કરી છેલ્લી ભાવનામાં આવ્યો શરણે તુમ્હારે. અન્યથા ફાર' નાતિ. નિને મ િનિને ગાથા ખૂબ ભાવથી બોલ્યા. સમર્પણ મુદ્રાએ ભક્તિભાવ ભર્યા ત્રણ ખમાસમણ દઈ પ્રતિક્રમણને સમય થયે હેઈ ધર્મોપકારી પિતાજી સાથે ઉપાશ્રયમાં આવ્યા. પ્રતિક્રમણ કરી ધર્મચર્ચા કરી સંધારા પિરસી ભણાવી બંને જણા સંથારે સૂઈ ગયા. lliJI I' બાWITT IIHANI ૨૮૦ Page #394 -------------------------------------------------------------------------- ________________ PIBUYUMI श्री वर्धमानस्वामिने नमः ૫. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે છે ? { ૫. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીની પૂર્વ તૈયારી છે ''1') પૂ. શ્રી ઝવેરસાગરજી મ શ્રી પ્રતિક્રમણ પછી પ્રશ્નાદેશના મંત્રને સ્વપન-વિદ્યા સાથે ગુરૂગમ પ્રમાણે મિશ્ર કરી પૂ ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે જિજ્ઞાસા રાખી ચારે દિશામાં ઉભા ઉભા ત્રણ-ત્રણ માળા ગણી ઊM-વીરાસને ૧ માળા, અદ્ધ પદ્માસને ૧ માળા, સિદ્ધાસને ૧ માળા ગણું સ્વપ્નાદેશના મંત્ર સાથે જિજ્ઞાસાના લેખિત પત્રને વાટીયા નીચે પધરાવી પદ્યાનુપૂવીથી ૨૭ નવકાર ગણી સૂઈ ગયા. બરાબર ૧૨ વાગે પૂજ્યશ્રીની આંખ ઉઘડી ગઈ. તેજસ્વી ઝબકારે પિતાની સામે થયે જેથી પૂજ્યશ્રી જરા સ્વસ્થ બની શ્રી નવકાર મહામંત્રની બે બાંધી-માળા ગણી કે પોતાની સામે વ્યાખ્યાનની પાટની આગળ તેજસ્વી દેવ લીલા તેજના વર્તુળમાં રન-મશિના તેજસ્વી મુકુટથી શોભતા હાથમાં એક પુષ્પ ગુચ્છે લઈ પ્રકટ થયા. પૂજ્યશ્રીને કહે કે—“તમોએ શાસનના કામ માટે સ્વપ્નાદેશ અને પ્રશ્નાદેશ બંનેને મિશ્ર કરી જિજ્ઞાસાનો ખુલાસો માંગે છે, તે વિદ્યા અંબાજીના મંત્રવાળી છે, આપની નિષ્ઠા અને શાસન ભક્તિથી અંબાજી ખેંચાયાં! પણ તેમણે ગમે તે કારણથી સ્વયં રૂબરૂ ન આવતાં અહીંના દહેરાસરમાં બિરાજમાન થી માણિભદ્રજીને સંદેશ પહોંચાડવા કહ્યું પણ તેઓશ્રીએ પણ આપનું આમંત્રણ ન હોઈ પોતાને સંદેશે મારી સાથે મોકલ્યો છે નીચે મુજબ છે. એમ કહી ફૂલના ગુચ્છા નીચેથી તેજસ્વી એક લીલા રંગને પત્ર જેમાં શ્વેત અક્ષરે લખેલ" मा मुज्झा ! एसो हि भावुगप्पा परमो सासणोज्जोयकारी हविस्सइ ! जिणागमागमाणं समुद्धारओ होही" પછી કહ્યું કે “આ ફૂલ ગુચછો તે પુણ્યતમાને આપશે. આની સામે રાત્રે ૧૧ થી ૧માં # દી* * સૌ હર જમો નિસાસાલ્સ” ની ત્રણ માળા જરૂર ગણે. મહાસુદ પાંચમને દિવસ દીક્ષા માટે સર્વશ્રેષ્ઠ છે, તે ભૂલશે નહીં.” Page #395 -------------------------------------------------------------------------- ________________ NSBUVATEMAS L આટલું કહી પેલે પુષ્પ ગુચ્છ એક થાળીમાં મુકી પેલે દેવ અદશ્ય થયે ' ' પૂ. ઝવેરસાગર મ. શ્રીએ મગન-ભગતને ઉઠાડ્યા,-૫ ચરિત્રનાયકશ્રી પણ જાગી ગયા, પણ “મના દૂતો ન વધે” નાત મુજબ જાગવા છત સંથારે સૂઈ રહ્યા. પૂજયશ્રીએ મગન ભગતને બધી વાત કહી દેવે કહેલ અક્ષરે મીણબત્તીના પ્રકાશમાં લખાવી દીધા. પિલા પુષ્પગુચ્છની ઉપર ત વ ઢાંકી કબાટમાં મુકાવી તાળું મરાવી દીધું. મગન ભગતે સામાયિક લઈ આવા વિશિષ્ટ દૈવી – સંકેતથી – પિતાના કુળને અજવાળનાર પિતાને પુત્ર થશે.” એ આનંદને વાગોળતાં પાંચ બાંધી માળા ગણી. સવારે ચાર વાગે પૂ. ચરિત્રનાયકશ્રીને ઉઠાડી સામાયિક લેવડાવી વિવિધ કાઉસ્સગ કરાવી બીજા સામાયિકમાં રાઈ-પ્રતિક્રમણ કરાવ્યું. પછી ગુરુવંદન કરી દહેરાસર જઈ આવ્યા. પિતાની દીક્ષા વિષે શું થયું? તે જાણવાની પૂ. ચરિત્રનાયકશ્રીની ઈંતેજારીને ગોપવી મગન ભગત બેસતા મહિનાનું વહેલું સ્નાત્ર ભણાવી પૂ. ગુરુદેવશ્રી પાસે આવી પાંચ રૂપિયાથી જ્ઞાનપૂજા કરી, ૫ ચરિત્રનાયકશ્રી પાસે ૧ સેનામહોરથી જ્ઞાનપૂજા કરાવી વાસક્ષેપ લઈ વિનયથી પૂછ્યું કે-“સાહેબ! કૃપા કરી આ બાલક પર કરૂણા કરી અમારી જિજ્ઞાસા તૃપ્ત કરે!!!” એટલે પૂજ્યશ્રીએ ટૂંકમાં બધી વાત કરી. પેલો લખેલ પત્ર પણ પૂ ચરિત્રનાયકશ્રીને બતાવ્યું વધુમાં વિવિપૂર્વક વંદન કરાવી “વાયના સંહિતા” આદિ ત્રણ આદેશ મંગાવી ચઢતા પહેરે ૫ ચરિત્રનાયકશ્રીના જમણા કાનમાં વાસક્ષેપપૂર્વક ગુરુમંત્રના દાનની પદ્ધતિ મુજબ પૂ. ચરિત્રનાયકશ્રીને પેલે મંત્ર પણ જણાવ્યું. વધુમાં જણાવ્યું કે “સુદ ૧-૨-૩ ત્રણ રાત ૧રા પછી (રાત્રે) આ મંત્રની ૭ નવકારવાળી તારે ગણવાની.” મગન ભગતે પણ નધિને પિતાના સંતાનની દીક્ષા થાય તે માટે ત્રણ આંબિલ કરી ઉવસગહરં ની રેજ ૨૧ માળા ગણી આરાધના કરવાનો સંકલ્પ જાહેર કર્યો. આ ગરમીમાં ર રર કી Page #396 -------------------------------------------------------------------------- ________________ MM BLUM પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ બંનેની ભાવના સફળ થાઓ! ને મંત્રેલ વાસક્ષેપ કર્યો. પછી વ્યાખ્યાનમાં ચારિત્રને પ્રસંગ ચચી આગેવાને સામે પિરસી વખતે બધી વાત પૂજ્યશ્રીએ ટૂંકમાં મુકી. મગન ભગતે બધી વાત કરી કે-“મારા સંતાનને જિનશાસનના ચરણે સેંપવા હું લાવ્યો છું !!!” આપ કૃપા કરી મારી વાતને ધ્યાન પર લઈ મારા ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરે !!! એવી મારી પ્રાર્થના છે!” સંઘવાળાએ “વિચાર કરી જણાવીશું કહી તે વખતે વાતને વધાવી લીધી. બપેરે સંઘના આગેવાને બધા ભેગા થયા. સંઘે મગન ભગત પાસેથી ગ્ય રીતે ખુલાસો મેળવી પૂ. મહારાજશ્રી કહે તે દિવસે દીક્ષા અપાવવાનું નક્કી કરી બધા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પાસે આવ્યા. - પૂજ્યશ્રીને સંઘના આગેવાનેએ વિનતિ કરી કે – “અમે અમારી રીતે બધી તપાસ કરી છે, હવે આપ કહે તે મુદ્દે દીક્ષા અપાવવા સંઘ તૈયાર છે.” પૂજ્યશ્રીએ મહા સુ. ૫ ને દિવસ સર્વશ્રેષ્ઠ જણાવ્યું, એટલે સંઘે જિનશાસન દેવની જય બલવી તે મુહૂર્ત વધાવી લીધું. [living 리리, - રિ જ સ , Page #397 -------------------------------------------------------------------------- ________________ DUŠIŪTEEM VS E श्री वर्धमानस्वामिने नमः 榮 પૂ. ચરિત્રનાયકશ્રી ભાવિ-નિયેાગે કર્માંના સક'જાની થયેલ ફસામણીમાંથી પૂ. પિતાજીના સત્–પ્રયત્ને બહાર નિકળી ચઢતા શુમ-પરિણામે પૂ. પિતાશ્રીની સાથે પરમતારક ગુરુદેવની શીળી છાયા તળે એવી ભૂમિએ આવી પહોંચ્યા— કે જે ભૂમિ વીરતાના સ'સ્કારોથી ર'ગાયેલી ક્ષાત્રવટ અને શૌર્યના તેજથી ચમકતી હતી. લી'ખડી માટે એમ કહેવાય છે કે— પ્રકરણ-૪૮ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાભૂમિ લીંબડીના ઐતિહાસિક-પરિચય મહારાજા સિદ્ધરાજ જયસિંહના વખતમાં તેમની ઘેાડેસ્વારી સેનાના મુખ્ય અધિકારી તરીકે ચૂડાસમા વંશના આલા અટકવાળા વીરપુરુષ શ્રી હરિસિ ંહજી હતા. તેમણે કે'ક દુર્ગ્યુમ પ્રદેશ પર વિજય મેળવ્યાની ખુશાલીમાં મહારાજ સિદ્ધરાજ જયસિ`હું કહ્યું કે – “ કાલી આઠમની રાત્રે તમે જેટલા ગામોને તારણુ બાંધે તેટલાં તમારાં, તે તેમણે અંબામાની સહાયથી એક રાતમાં ૪૧૨ ગામડે તેણુ બાંધ્યાં. તે આખે પ્રદેશ ઝાલાવાડે તરીકે ઓળખાયા. તેનું આધિપય વીનર શ્રી હિિસહજીને મળ્યું. તે વખતે રાજધાની શીયાણીમાં હતી. પણુ સત્તરમી સદીની શરૂઆતમાં પ્રાયઃ વિ. સ. ૧૮૦૩ વૈશાખ સુદેં ૭ ના શીયાણીના વાસ્તુ ક્ષીણું થયાં જાી શીયાÎીથી દક્ષિણે નિમિત્ત-શાસ્ત્રીએની દોરવણી મુજખ લીંબડાના ઝાડોથી સમૃદ્ધ ભૂમિમાં નવી રાજધાનીનું વાસ્તુ કરી લીબડી નામે રાજધાની વસાવી. દરબાર-ગઢની મૂળ રચના પછી ચેાપાસ ઊભી પટ્ટીએ એક જ ઘાટના સુંદર કમાનદાર એ અન્તુ મકાનોની હારમાળા વગેરે ચાક્કસ દોરવણી મુજબ બજારેનું નિર્માણુ થયું. જેમાં શ્રી શાંતિનાથ પ્રભુનુ' દેરાસર વચ્ચે આવ્યું તે તેને જાળવી તેની એ ખજુ રાજમાગ રાખી દેરાસરની મહત્તા જાળવી રાખેલ, આગામી પરીક હ ૧૮૪ Page #398 -------------------------------------------------------------------------- ________________ તે દેરાસરમાં પ્રાચીન હજાર-અગ્યારસો વર્ષ જૂને જ્ઞાનભંડાર સુરક્ષિતપણે જળવાયેલ છે.” આવા વિશિષ્ટ શૂરાતનના પ્રતીકરૂપ લીંબડી જેવી પનોતી ભૂમિમાં પૂ. ચરિત્રનાય શ્રી તે વખતના શ્રમણ સંઘમાં તેજસ્વી હીરલા જેવા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ની તારકનિશ્રાએ જીવનની કાયાપલટ કરવા આવી રહ્યા. આ બધામાં કુદરતી વિશિષ્ટ શુભ-સંકેતની હારમાળા જણાય છે. વળી આ પુણ્યભૂમિમાં અનેક ધર્મકાર્યોથી તેજસ્વી ધર્મતારક તરીકે પ્રખ્યાત બની ગયેલા શેઠ ડેસાભાઈ હેમચંદ જેવા પુણ્યવાન ધર્માત્માએ અનેક ધર્મકાર્યો કર્યાની ધ ઇતિહાસમાં મળી આવે છે. જેને ટૂંક સાર ઉપયોગી ધારી અહી રજુ કરાય છે. આ “ગુજરાત દેશમાં લીંબડી નગરે સં. ૧૮૦૩ ના વૈશાખ સુદ ૭ ના રોજ પ્રથમ શ્રી હરિભદ્રસિંહજી મહારાજા શીયાણુથી રાજધાની ખસેડી શકુનરિદ્ તિષીઓની સલાહ મુજબ પિતાની રાજધાની લાવ્યા અને અનેક ગઢ-મંદિર રચનાથી અલકાપુરી–અમરાવતીને પણ બે ઘડી થંભાવી દે તેવી અદ્દભુત વાસ્તુ-શિલ્પશાસ્ત્ર મુજબ નગરીની રચના કરી તે વખતે મહારાજાના આગ્રહથી શીયાણી લીંબડી વચ્ચેના ભલગામડા (લીંબડીથી ઉત્તરે ૧ ગાઉ દૂર ગામ) થી શેઠ ડેસાભાઈ હેમચંદને સબહુમાન લીબડીમાં લાવીને વસાવ્યા. આ ધર્મનિષ્ઠ શેઠ ડેસાભાઈ દેવચંદે લીંબડી શહેરમાં ઘણા ધર્મકાર્યો કર્યા છે, તેમાં વિ સં. ૧૮૧૦ માં મહાગી અધ્યાત્મનિષ્ઠ શ્રીમદ્દ દેવચંદ્રજી મ. ને આગ્રહભરી વિનંતિ કરી પધરાવી તેઓશ્રીની નિશ્રામાં શહેર વચ્ચે વિમાન જેવા શોભતા શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે શ્રી સીમંધર સ્વામીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. 'મજ આ નોંધ કવિરાજ શ્રી જેરામભાઈ એ વિ. સં. ૧૮૬૯માં ૧૫ ગીત (વોરા ડોસા. હેમચંદના પરિવારમાં સં. ૧૮૩૯ને ચોમાસામાં કરેલ મા ખમણ આદિ તપસ્યાનું વિગતથી વર્ણન છે.) તથા પૂ. મુનિ શ્રી લાલવિજયજી મ. કૃત તપબહુ માન ભાસ (સં. ૧૮૩૯માં રચાયેલ ) તથા શ્રી લીબડી જૈન સંઘ જ્ઞાનભંડારનું લિસ્ટ (સંપાદક શ્રી ચતુરવિજયજી મ.)માં પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મ. લિખિત “જ્ઞાનભંડારનું અવલે કન”ની પૂરવણી (પૂ. ૧૫ થી ૨૦) ના આધારે આ લખેલ છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ SAWDUZEICAS પ્રતિમાજી ઘણાં પ્રાચીન છે. લેખ ઘસાઈ ગયેલ છે, સ્પષ્ટ વંચાત નથી. આ પ્રતિષ્ઠા-મહેસાની મંગળ પત્રિકાઓ ભારતના ગામેગામ મોકલેલ હજારની સંખ્યામાં પુણ્યવાને આવેલા. ભેગાવાના કિનારે અનેક તંબૂ-પાળ વગેરે બાંધી સહુની ખૂબ ભક્તિ કરેલ આ પ્રસંગે અષ્ટોત્તરી સ્નાત્ર અને સત્તરભેદી પૂજા વગેરેથી ભવ્ય અછાહિ મહેસવ થયેલા અહીં “ગીતાઅને “ભાસ”માં “સુખડીનાં જમણે ઘણાં થયાં” એમ લખેલ છે. તે સુખડી એટલે સામાન્ય સુખડી નહી. જે ખાતાં ક્યારેક દાંતની મજબૂતાઈ પરખાઈ. જાય, પણ સુરતની બરફી, ખંભાતની સૂતરફેણી, ભાવનગરના દશેરાના ફાફડા, જામનગરના અડદીયા, મુંબઈનો હલવો વગેરે જેમ અત્યારે પ્રખ્યાત છે, તેમ તે વખતે લીંબડીની સુખડી વિશિષ્ટ પફવાન તરીકે ગણાતી. કેમકે–તેમાં ઓછામાં ઓછું મણ આટાએ મણ ઘી ભેળવાતું, વધુ તે જેની જેવી ભાવના–જેથી આ સુખડી તે હાથમાં લેતાં જ તુટી પડે. પિચા દાંતવાળા સીતેર વર્ષના ડેસા પણ મજેથી વાપરી શકે તેવી વિલક્ષણતાવાળી આ સુખડી હોવાનું જાણકારે કહે છે. હજી પણ આજે અવારનવાર ધાર્મિક કે વ્યાવહારિક પ્રસંગે આવી સુખડીનાં જમણ થાય છે—અતુ. ધર્મપ્રેમી શેઠ ડેસાભાઈ દેવચંદને બે દીકરા હતા-(૧) જેઠા વેરા (૨) કસલા રા. દૈવસંગે સં. ૧૮૧૨ માં જેઠા વારા ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યા. છતાં ડેસાઇ શેઠે ધીરતા રાખી આવેલ અનિષ્ટ અશુભ કર્મને હઠાવવા સં. ૧૮૧૪ માં સંઘપતિનું તિલક સંઘના અગ્રણી પુંજા શેઠ પાસે ધામધૂમથી કરાવી શ્રી સિદ્ધાચળજીનો ચઢતે રંગે ઠાઠથી મટે છે?રી પાળતે સંઘ કાઢો સં. ૧૮૧૭માં શેઠ ડોસાભાઈએ સવેગી શિરોમણી પૂ. પં. શ્રી ઉત્તમવિજયજી મ ને આગ્રહપૂર્વક માસું કરાવી આ સુ. ૧૪થી શ્રી ઉપધાન તપ કરાવ્યા. " . . . Page #400 -------------------------------------------------------------------------- ________________ સિત રીતે 2012 જેમાં સાસુ-વહુ હીરબાઈ અને પુંજીબાઈએ પણ ઉપધાન તપ કરી મિક્ષમાળ ધામધૂમથી પહેરી. સં. ૧૮૨૦માં ધર્મક ને અજેડ હા લેવામાં તત્પર બનેલ શેઠ શ્રી દેસાભાઈ એ પંન્યાસ મેહનવિજયજી મ. ને આગ્રહપૂર્વક તેડી શ્રી અજિતવીર્ય નાના વિહરમાન પ્રભુની પ્રતિષ્ઠા માહ સુ ૬ ના રોજ ધામધૂમથી કરાવી ચઢતે રંગે ગામેગ મ કંકોતરી લખી ધામધૂમથી શ્રી સિદ્ધાચળ મહાતીર્થને છ'રી પાળતે સંઘ પૂ. શ્રી મેહનવિજયજી મ.ની નિશ્રામાં મહા સુ ૧૦ ના મંગળ દિવસે ક ઢો. મહા વદ ૧૩ ના દાદાના દરબારમાં માળ પહેરી ધામધૂમથી ગિરિરાજની ભક્તિ કરી. પાછા વળી ઘરે આવી આખા સંધને જમાડવા સાથે ભવ્ય અછાલિકા મહોત્સવ કર્યો. આ ધર્મપ્રેમી ધર્મરસિયા વેરાશેઠ ડેસાભાઈ હેમચંદ સં. ૧૮૩રના પિષ વદ ૪ ના રોજ સમાધિપૂર્વક શ્રી નમસ્કાર મહામંત્ર ગણતાં ગણતાં મૃત્યુ પામ્યા. ખરેખર લીંબડી સંઘમાંને તેજસ્વી તારો અસ્ત પામે. આ શેઠશ્રીના નામથી શેઠશ્રીને ધાર્મિક કાર્યોની સાક્ષી ભ તે “શેઠ કેસા દેવચંદ જૈન ઉપાશ્રય” આજે પણ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસરની પાસે જોવા મળે છે. આ પુણ્યાત્માના કાળધર્મથી થવા જોઈતા શેકને તેઓશ્રીના ધાર્મિક-જીવનને સંભારી હળ કરી શેઠાણ શ્રી પુંજીબાઈ એ આ જ વર્ષને વૈશાખ મહિને પિતાના સસરાની ધાર્મિક જીવનયાત્રાની અનુમોદનાથે અને પિતાના પતિ જેઠાવારા આત્મશ્રેથે મેટો અઠ્ઠાઈ ઓચ્છવ કરી લીબડી શહેરને લગતી ૮૪ ગામોની ચોરાશીને એ મંત્રી અનેરી શાસન પ્રભાવના કરેલ. આ બધે ધાર્મિક પ્રસંગ પતવા ટાણે પૂ. પં. પદ્મવિજયજી મ ગણી ગુજરાત તરફથી વિહાર કરતા આ બાજુ પધાર્યા ખૂબ આગ્રહ કરી પુંજીબાઈ એ સકળ શ્રી સંઘના આગેવાનોને સાથે લઈ આગ્રહભરી વિનતિ કરી જેમાં માટે લઈ આવ્યાં. ખૂબ ઠાઠથી ચોમાસાને પ્રવેશ પુંજીબાઈએ કરાવ્યું અને ચોમાસામાં વંદનાર્થે આવના બધા સાધર્મિકેની ભક્તિને લાભ લેવાની વિનંતિ શ્રી સંઘ પાસે પુંજીબાઈએ કરી. Page #401 -------------------------------------------------------------------------- ________________ - - - - KT SÕUDEEMPRE શ્રી સંઘે તેમની ભાવના માન્ય રાખી પુંજીબાઈને ઉત્સાહ પૂબ વધ્યો. અનેક તપસ્યાઓ થઈ, વિવિધ ધર્માનુષ્ઠાને થયાં. છેવટે આ સુ. ૧૦ થી ઠાઠ માઠથી શ્રી ઉપધાન તપ પણ પુંજીમઈએ ધામધૂમથી કરાવ્યાં. અનેક પુરુયાત્માઓએ ઉપધાન તપ વહી અનેરી શ્રાવક-જીવનની દીક્ષા મેળવી જીવન ધન્ય બનાવ્યું. સાત વર્ષના ગાળા પછી ગુજરાત બાજુથી પધારતા પૂ પદ્યવિજયજી મ. શ્રીને પૂ. શ્રી લાલવિજયજી મ. આદિ સાત શિવે સાથે શ્રીસંઘ પાસે આગ્રહથી વિનંતી કરાવી લીંબડીમાં ચાતુમસ કરાવ્યું. આ માસું ખરેખર લીંબડી સંઘના પુણ્યબળે સ્વર્ણાક્ષરોથી અંકિત થયાનું ઐતિહાસિક ગ્રંથને આધ રે જણાય છે. કેમકે-આ ચોમાસામાં શેઠશ્રી ડેસાભાઈ દેવચંદ વોરાના જયેષ્ઠ પુત્રની વિધવા બાઈ સુશ્રાવિકાશ્રી પુંજીબાઈ એ પિતાના દીયર શ્રી કસલા વેરા શેઠને પૂછયું કે આવા ઉત્તમ સદુગુરૂને વેગ છે, જે તમારી સંમતિ હોય તે માસખમણ પ્રથમ થઈ ગયું છે. તે ૩૫ ઉપવાસ કરું? કલા શેઠે કહ્યું કે-“તમે અમારા ઘરનાં પુણ્યવતી શ્રાવિકા છો! તમે એ ત્રણ ઉપવન વહ્યા છે. ૫-૧૦-૧૨-૧૫ ઉપવાસ અને મા ખમણ પણ કરેલ છે.” “આ ઉપરાંત કમ-સૂદન તપ, કલ્યાણક તપ, વીશ સ્થાનક તપ (ઉપવાસથી) નવપદજીની એની, શ્રી વર્ધમાન તપની તેત્રીશ એળી, ચંદનબાળાને તપ, આઠમ, પાંચમ, રોહિણી આદિ વિવિધ તપયાએ તમે ઘણી કરી છે.” પણ હવે તમારી કાયા નબળી પડી છે. એટલે વિચારીને કરો તે સારું !” મારાથી તપ તે થતા નથી. તે વચ્ચે આડી જીભ કાં વાપરું પણ કાયાની શક્તિ વિચારીને કરે તે સારું !” *જેમણે સ. ૧૮૩૯ ના ચોમાસામાં થયેલ તપસ્યાઓની વિગત સાથે શેઠ ડોસાઇ દેવચંદના ૫રિવારના પરિચયરૂપ તપબહુમાન-ભાસ બનાવેલ છે તે આ મુનિરાજશ્રી જાણવા. ICT 1 *- Yર Page #402 -------------------------------------------------------------------------- ________________ 022 પુજીમાઈ એ ધમેત્સાહથી કહ્યું કે ‘ વાત તમારી સે। ટકા સાચી ! પણ હુવે દિવસે દિવસે કયા ક્ષીણુ જ થવાની છે હવે કઈ જુવાની નથી આવવાની ! ! !’ બે ત્રા સદ્ગુરૂને ચૈાગ ફરી-ફરીને કયારે મળે! વળી મને અ ંતરથી ભ વાલ્લાસ જગ્યે છે તે મહેરાની કરી સમત થાષા તે સારૂ !!! છેવટે પેાતાની ભાભીના ધર્મપ્રેમ અને તપ કરવાના ઉત્સાહ સામે કસલાશેઠ ચૂપ રહ્યા. એટલે મૌન- સંમતિ માની પુ જીખાઈ એ શ્રાવણ સુ ૧ ના વ્યાખ્યાનમાં ગહુલી-જ્ઞાન પૂજન કરી ભા. સુ. ૫ ભેગી ગણી ૩૫ ઉપવાસની ભાવનાથી સેાળ ઉપવાસના પચ્ચક્ખાણુની ભાવના છતાં ગુરૂદેવશ્રીના કહેવા પ્રમાણે તેર ઉપવસનાં પચ્ચક્ખાણ લીધાં. આ પ્રસગે શેઠશ્રી ડાસાભાઈ દેવચ'દ વારાના નાના પુત્ર શેઠશ્રી કસલા વારાની સુપત્ની સુશ્રાવિકા શ્રી સાનબાઈએ પણુ જેઠાણી પુ.જીભાઈના ધર્મોલ્લાસથી પ્રેરાઈ પ્રથમ માસખમણુ કરેલ હોઈ ૩૫ ઉપવાસ કરવાની ભાવનાએ ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણુ લીધા. આ રીતે પુંજીમાઈ (જેઠાણી) અને સેાનબાઈ (દેરાણી)ની જોડીએ ૩૫ ઉપવાસની ભાવના જાહેર કરી. જેથી આખા શ્રીસધમાં ધર્મ-ભાવનાની એક લહેર ફેલાઈ ગઈ. પરિણામે પુ'જીબાઈના મેટા પુત્ર જેરાજની સુપત્ની સુશ્રાવિકા મૂળીબાઈ, નાના પુત્ર મેરાજની સુપત્ની સુશ્રાવિકા અમૃતબાઈ એ તથા અવલ બહેને (પ્રાય: કસલા વે.રાની મહેન) માસખમણુની તપસ્યા કરી. બીજા પણ અનેક પુણ્યવાન શ્રાવક-શ્રાવિકાઓએ માસખમણુની ભગીરથ તપસ્યા આદરેલ. એકંદરે ૭૫ માસખમણુ થયેલા. આ તરફ ભાવી–નિયેાગે પુ જીખાઈને દશમા ઉપવાસથી અશાતાને ઉદય થયા અને તબિયત લથડવા માંડી. આ પ્રસંગે પૂ પદ્મવિજયજી મ. તથા શ્રીસંધના આગેવાનો જેમાં ખાસ કરીને ધીંગડમલ ધારશી મહેતાના પુત્ર મહેતા * ડાસાભાઈ, શેઠ ડોસાભાઈ દેવચંદ વેારાના ઘરે આવી પુજીભાઈ ને સમજાવવા લાંગ્યા. ન ચ પરથી ગ Page #403 -------------------------------------------------------------------------- ________________ KETULEMUS “શરી ની સુખાકારી નથી તે હવે તેર ઉપવાસે પાણું કરી લે.” પણ ધર્મપ્રેમી બાઈ પુંજએ ખૂબ મકકમતા રાખી “શરીર તે એકદિ' પડવાનું જ છે” કહી શ્રા વ ૧ ના રોજ બાકીના ૨૨ ઉપવાસના પચ્ચકખાણની આજીજીભરી માંગણી કરેલ, પણ દેશ-કાળની સ્થિતિ વિચારી પુંજીબાઈના ધર્મપ્રેમભર્યા આગ્રહને વશ બની નવ ઉપવાસના બીજા પચ્ચકખાણ પૂ શ્રી પદ્મવિજયજી મ. શ્રીએ કરાવ્યા. *સા મહેતા માટે લીબડીના વૃદ્ધા પાસેથી એમ સાંભળવામાં આવ્યું છે કે તેઓ સ્થાનકવાસી હતા. અને વોરા ડોસા દેવચંદના ભાગીદાર હતા. બન્નેય ભિન્ન ભિન્ન સંપ્રદાયના હેઈ વાર-તહેવારે જવા-આવવામાં ભિન્નતા પડતી. એ વાત બનેયને રચતી ન હોવાથી નિશ્ચય કર્યો કેન્યા તે આપણે બન્નેય સ્થાનકવાસી થઈ જઈએ અથવા આપણે બન્નેય મૂર્તિપૂજક થઈ જઈએ. પણ ભિન્નતા તે ઠીક નહીં ! છેવટે બંને જણાએ મૂર્તિને મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો. જેના નિર્ણય માટે ડોસા વેરાના પાંચ રૂપિયા ડીપોઝીટ મુકી પાટણના સંઘવી પાડાના ભંડારમાંથી જ્ઞાતાધમ કથાંગ, રાજપ્રશ્રીપાંગ અને ઉવવાઈ સૂત્રો દની પ્રતિ લાવ્યા. જે પ્રતે અત્યારે લીબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અંતમાં નિર્ણય થયા બાદ ડોસા મહેતાએ અને તેમના કુટુંબે સ્થાનકવાસીપણાને ત્યાગ કર્યો. આ ત્યાગની વાત સા મહેતાના વંશજો પણ સ્વીકારે છે. ડાસા મહેતાની ભરાવેલી શ્રી સીમંધર સ્વામીની પ્રતિમા લીબડી ના શ્રી શાંતિનાથ પ્રભુના જુના દહેરાસરમાં વિદ્યમાન છે તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે. સંવત ૧૮૨૦ વર્ષે માઘ સુદી ૧૩ દિને ડોસા ધારસી સીમંધર જિનબિંબ કારાપિત શ્રી પાછળથી આ મહેતા કુટુંબ સ્થાનકવાસી થઈ ગયું છે. અહીંનું સંધવી-કુટુંબ એકવાર મૂર્તિપૂજક હતું, પણ અત્યારે સ્થાનકવાસી છે. આ લોકોના મહેલમાં જે મંદિર હતું, તે શાંતિનાથના જુના મંદિર સાથે મેળવી દેવામાં આવ્યું છે. શ્રી ઘવિજય સલા વોરા ઉપર લખેલા પત્રમાં સ ધારસી તથા સોંસમલા તથા ઝવેર.ન મા કહેવા જણાવ્યું છે, તે રાસા ધારસી આ જાણવા MOOGS296 Page #404 -------------------------------------------------------------------------- ________________ આખે શ્રીસંઘ ખૂમ ભક્તિમાં તત્પર બને. પંજીબાઈ પણ શરીરની ક્ષણભંગુરતાને ખ્યાલમાં રાખી પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન વિધિપૂર્વક સાંભળી શ્રી પદ્માવતીની આરાધના દ્વારા સઘળા પાપ સિરાવ સકળ શ્રી ઘ અને બધા કુટુંબી જનેને સભાન અવસ્થામાં ક્ષમાપના કરી. તપસ્વી શ્રી પુંજીબા જાણે ગાડી આવે કે બેસી જવાની પૂરી તૈયારીવાળા મુસાફરની જેમ પૂર્ણ સ્વસ્થતાથી શ્રી નવકાર-મહામત્રના જાપમાં લીન બન્યાં. ૨૧ મા ઉપવાસે શારીરિક અશાતા બધી ઘટી ગઈ, માત્ર શરીરની ક્ષીણતા વધી છતાં આત્મિક અપૂર્વ—ઉત્સાહથી મુખ પર પ્રસન્નતાપૂર્વક એકેક ઉપવાસનું પચ્ચકખાણ શ્રા. વ. ૧૦ થી લેવા માંડ્યું. તેમાં સં. ૧૮૩૯ ના શ્રાવણ વદ ૧૧ ના રોજ બપોરના ૨-૩૭ મિનિટે આખા સંઘના આ પુણ્યદાન લેવા સાથે અખંડ શ્રી નવકાર-મહામંત્રના ઘેષને શ્રવણ કરતાં તપસ્વી પુંજી બાઈએ ૨૪ માં ઉપવાસે શરીરના પાંજરામાંથી મુક્તિ મેળવી. વદ ૧૩ થી પર્વાધિરાજની આરાધના ચાલુ થતી હોઈ કોઈને ધર્મમાં અંતરાય ન પડે તે ખાતર શ્રી પુંજીબાઈએ બે દિ' પૂર્વે જ “કદાચ મારૂં શરીર છૂટી જાય તે મારા નિમિત્તે પર્વાધિરાજની આરાધનામાં કેઈ કસર ન રાખશે, તેમજ રેવા-ફૂટવાનું સદંતર બંધ રાખશે” ભલામણ કરેલ. - તે પ્રમાણે સત્તાવન વર્ષની વયે કાળધર્મ પામનાર પણ પુછબાઈને ધાર્મિક-જીવનની અનુદના રૂપે તેમના દિયર શ્રી કસલાશેઠે રેવા-કૂટવાની પ્રથા બંધ કરી ઉમંગથીઉલ્લાસથી પર્વાધિરાજની આરાધનામાં શેકના કારણે અંતરાય ન પડવા દીધે. પિતે સ્વયં વ્યાખ્યાન-પ્રતિક્રમણમાં હાજર રહી બીજા બધાને શાકના બહાને અટકવા ન દીધા. પર્વાધિરાજની સમાપ્તિએ આખા સંઘને પારણાં અને સાધર્મિક-વાત્સલ્ય કરી અને લહાવે લીધે. અને તપસ્વિની પિતાની ભાભીની ધ આરાધના—તપસ્યાની અનુમોદના અર્થે ભવ્ય મહેસાવપૂર્વક ૯ ઇડનું ઉજમણું ગઠવી વિવિધ પૂજાઓ શ્રી અષ્ટોતરી મહાસ્નાત્ર ભણવ્યું. આખા સંઘને પાંચ પકવાનના ભેજન આપવા ઉપરાંત આખા લીંબડી શહેરના અઢારે વર્ણને સુંદર મિષ્ટાનનું ભેજન આપ્યું. જીણા વાળા 'ર મદિર , Page #405 -------------------------------------------------------------------------- ________________ SET UDTEEMASI તેમ કરી તપરી બાઈની તપસ્યાના ગુણગાન કરાવ્યા. આવા પુણ્યવાન ધર્મપ્રેમી વિવેકી શ્રી કસલા વોરા જેવા મહાન ધર્મ પ્રભાવક જેવા અનેક પુણ્યાત્માઓની પવિત્ર ભૂમિ આ લીબડીનગરી ઈતિહાસમાં સેંધાયેલ છે. શેઠ ડેસાભાઈ દેવચંદ વેરાએ વિ. સં. ૧૮૦૭ માં બજાર વચ્ચે આવેલ શ્રી શાંતિનાથ પ્રભુનું મોટું જિનાલય બંધાવેલ, તે રીતે તેમના જયેષ્ઠ પુત્ર શેઠશ્રી કલા વોરાએ ઉપધાન ઉજમણાં અને રાશીનાતનું જમણ વગેરે કરી ડોસા શેઠની ધાર્મિકવ્યાવહારિક કીર્તિ કળગીમાં અનેરો વધારે કરેલ. આ શેઠશ્રી કલા વારા માત્ર પૈસાદાર હતા એટલું જ નહીં પણ સારા તત્વના જાણકાર પણ હતા અને કેવા કેવા શાસ્ત્રના ગૂઢ તની તેમની સમજ હતી. તે પૂ. પં. શ્રી પદ્યવિજયજી મ. શ્રીએ વિ. સં. ૧૮૩૩માં શેઠ કસલા વેરાના પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર રૂપે લખેલા પત્રમાંથી જાણવા મળે છે. તે પત્ર લીબડી જે જ્ઞાન-ભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર” * પુસ્તકના પરિશિષ્ટ નં-૪ (પા. ૫૪-૫૫) માં છપાયેલ છે, જે નીચે મુજબ છે – શ્રી વર્ધમાન સ્વામિને નમઃ વિજ્ઞક્ષિ પં. શ્રી પદ્ધવિજય ગણિએ કસલા વેરા ઉપર લખેલ એક પત્ર છે એ. દ્ર સ્વસ્તિ શ્રી પાર્શ્વ પરમેશ્વરે પ્રણમ્ય શ્રી લીંબડી નગરે સુશ્રાવક પુણ્ય પ્રભાવક દેવગુરુભક્તિકારક સંઘ મુખ્ય વેગ કસલા ડોસા ચં! શ્રી અમ્મદાબાદથી લિ. પં. ઘજિયો ધર્મલાભ જાણ. * જે પુસ્તકના સંપાદક પૂ. આત્મારામજી મ. ના શિષ્ય પૂ. પ્રવર્તાક કાંતિવિજયજી મ. ના શિષ્ય, પૂ. મુનિ શ્રી ચતુરવિજયજી મ. (જેઓશ્રી સાહિત્ય વિદ્યાવારિધિ પૂ. શ્રી પુણ્યવિજયજી મ. ના ગુરૂદેવ થાય) છે. તે પુસ્તક શાહ જીવણચંદ સાકરચંદ ઝવેરીએ શ્રી આગોદય સમિતિ સુરત તરફથી વાર નિ. ૨૪૫૫ વિક્રમ સં. ૧૯૮૫ ઈ. સ. ૧૯૨૮ માં પ્રકાશિત કરેલ છે. COMMU Page #406 -------------------------------------------------------------------------- ________________ જિ: 12.00% ૧ બી નું અત્ર પુય પ્રમાણે સુખ છે. તુમ્હારે પત્ર ૧ આવે તે વાંચી સમાચાર જાણ્યા. તુમ હે લિખ્યું જે ચૌદમા-ગુણઠાણને દ્વિચરમ-સમયે ૭૨ ક્ષય કરી અને ૧૩ પ્રકૃતિ ચરમ-સમયે ક્ષય કરી સિદ્ધિ વર્યા તે ચરમ-સમયે જ સિદ્ધિ વર્યા કે લગત–સમયે સિદ્ધિ વય? ઈમ લખ્યું તેનો ઉત્તર. ચૌદમાં ગુણઠાણાના એહલે સમય ગઈ લગતે સમયે સિદ્ધિ વર્યા, જે કારણે છેહલે સમયે તે ૧૩ પ્રકૃતિ ઉદયમાં તથા સત્તામાં છે, અને જે સમયે ઉદય-સત્તાગત કર્મ હોય તેહજ સમઈ સિદ્ધિ, ઈમ કહેવાય જ કિમ? કાંય સમયના બે ભાગ થતા નથી. તથા જે કર્મને ઉદય તેહ જ કર્મને ક્ષય, એક સમયે કિમ હોય? તથા કઈ કહેર્યો છે એ તે વ્યવહાર વ્યાખ્યા છે, નિશ્ચય થકી– ચૌદમાં ગુણઠાણાને છેહલે સમયે સિદ્ધિ! તે પણિ કહેવું ન ઘટે. જે કારણ માટે આઉષ્ય કર્મને પરિશાટ કહ્યો છે. જે આયુકર્મ સર્વથા જીવથી ભિન્ન કિ વારઈ થયું ? તિવારે વિશેષાવશ્યકમાં કહ્યું જે નિશ્ચય મેં “રમવ પઢશે સાડો” ઈતિ એતલે પરભવને પ્રથમ સમયે સર્વશાત કહ્યો જિવારે ઍહલે સમયે તે ન કહ્યો. વલી શ્રી વિશેષાવશ્યક મળે કેવલજ્ઞાન ઉપજાવા આ શ્રી નિશ્ચય-વ્યવહાર નય ફલાવ્યા છે, તેમાં ઈમ કરાવ્યું જે-નિશ્ચય થકી કેવલજ્ઞાન તે મે ગુગઠાણાને પ્રથમ સમયે ઉપનું, અને વ્યવહાર નમેં તેરમાનેં બીજે સમયે ઉપનું, જે માટે વ્યવહાર નય તે ઉપના પછી ઉપનું કહે છે, ક્રિયાકાલ-નિઝાકાલ બિન સમયે માને છે, અને નિશ્ચય તય ઉપજતાં વેલા ઉપનું કહે છે, જે માટે નિશ્ચયનય ક્રિયાકાવ-નિષ્ઠાકાલ એક માને છે ઈતિ. એ રીતે વિશેષાવશ્યકમાં ચર્ચા કરી છે; પણિ બારમાં ગુણઠાણાને ચરમ-સમયે કેવલજ્ઞાન-એહવું તે કહિઈ લિખ્યું નથી. ' Page #407 -------------------------------------------------------------------------- ________________ SAUDŽEMPRE જે તે બારમાને છેહલે સમયે કેવલજ્ઞાન ઉપનું લિખું હેત તે ચૌદમાને છેહલે સમયે સિદ્ધિ ઈમ કહેવાત તે તે નથી. તે માટે લગતે સમયે સિદ્ધિ ઈતિ, વલી સૂગડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહી સંબંધી શાતા વેદનીને બંધ કહ્યો છે, તિહાં એ પાઠ છે જે–“ઢબે વષ, ગ્રી વેણ તપ on ” પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિજરે, એહમાં પણિ દવાને સમયે નિર્જરા નથી કહી, તિવારે ઈમ કર્યું જે દવા લ તે સમઈ નિર્જરા, એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું વેદવું અને તેને લગતે સમ નિર્જરા, અને નિર્જરા તથા સિદ્ધિને સમય તે એક, જે સમયે નિર્જરા તે સમયે સિદ્ધિ એ રીતિ છે. - વલી કેઈ કહે જે એક સમયમાં ઉત્પાદ-વ્યય કિમ થાય ? તેને કઈજે સિદ્ધિને સમયે સકર્મ-પર્યાયને વ્યય, સિદ્ધ-પર્યાવને ઉત્પાદ એ પણિ પ્રગટ છે; કાંય એક સમયમાં જે પયયને વ્યય તે પર્યાયને વ્યય તે પર્યાયની ઉત્પત્તિ ઈંમ તે હેય જ નહીં. વલી શ્રી ભગવતી સૂવને ધુરે “ઘરમાણે પરિણ” ઈત્યાદિક પ્રશ્નમાં પણિ “ उदीरिजमाणे उदीरिए, वेदिज्जमाणे वेईए, णिज्जरिजमाणे णिजिण्णे ।" એહમાં પણિ ઈમ કહ્યું, ઉદીરવા સમયે ઉદીયું” કહિઈ, દવા સમયે વેધું કહી તથા નિજજરવા સમઈ નિજ જવું કહિઈ. તે માટે દવાને તથા નિજજરવાને સમય જૂદ છઈ. જે જૂદો ન હોય તે વેદના તથા નિજજરા એ બે પ્રશ્ન પૂાં કિમ હોય ? ઈતિ. બીજા કમગ્રન્થની ટીકા મધે બીજી ગાથાની ટીકામાં ચૌદમા ગુણઠાણને અર્થ કર્યો તિહાં ઈમ લિખ્યું છે જે __ "शैलेशीकरणचरमसमयानन्तरमुच्छिन्न तुर्विधर्मबन्धनत्वात् ।” ઈહ પણિ શૈલેશીના ચરમ સમયને અનંતર કહેતાં લગતે સમઈ ચાર કર્મ બંધન ઉછિન થયાં ઈત્યાદિક. Page #408 -------------------------------------------------------------------------- ________________ A second કાગલમાં કેટલી વાત લિખાય? પણિ સર્વને રહસ્ય એ જે ચૌમા-ગુણઠાણાને છેહલે સમઈ પ્રકૃતિ ૧૨ તથા ૧૩ છતી છે અને તદનંતર સમઈ એને ક્ષય અને એ જ સમયે સિદ્ધિ ઇતિ તનં. એ વાત ગુરુજી પાસે પણિ ચર્ચા સહિત ઘણી વાર સાંભલી છે, તે જાણવું. ડેસ ધારસી તથા સોંસમલ તથા ઝવેરીને ધર્મલાભ કહે દેવદર્શન સંમારવા. અત્ર સંભાઈ તે અનુમોદવું. વલતા પત્ર પહતાનો સમાચાર દે. ચોમાસુ ઉતરે સિદ્ધાચલજી નીસર્યા તે એ માર્ગે જણા, પછી તે જિમ નિમિત્ત હર્યો તે બનત્યે. મિતિ શ્રાવણ વદિ ૮ ગુરો. તથા વળી છડા કર્મગ્રંથની ટીકાને છેડે પણિ એ પાઠ છે જે “ તતોડનતરસ ” ઈતિ. એ કાગલ કેઈ ઠાઉકા પાસે વંચાવજે. સં. ૧૮૩૩ વર્ષે.. | સંઘમુખ્ય. . કસલા ઓસા ગ્યું. લીંબડી નગરે. ” આ પત્રમાં તત્વજ્ઞાનની કેટલી ભવ્ય છાંટ છે? તે સહજ રીતે વિવેકી-પુણ્યાત્માને સમજાય તેમ છે. કર્મગ્રંથની ગૂઢ વાતે વ્યવહાર નિશ્ચયની ભેદરેખાના વિવેચન સાથે ચચી શકવાની ક્ષમતા લીંબડીના સ્વ-નામ-ધન્ય શેઠશ્રી કમલ વોરામાં કેટલી ઉદાત્ત હશે ? તે પૂ. પં. [ શ્રી પદ્યવિજયજી મ. શ્રીએ પત્રના છેડે “કાગળ કે ઠાવકા પાસે વંચાવો” લખીને પત્રમાં વિવેચેલ બાબતેની ગંભીરતા સૂચવી છે. તે પરથી શ્રી કસલા શેઠની તવદષ્ટિનું ઊંડાણ સમજાય છે. આવી મહાપવિત્રતત્તજ્ઞ ધર્મ ધુરંધર શ્રાવોથી શોભતી લીબડીમાં પૂ. ચાસ્ત્રિનાયકશ્રીની દીક્ષાને ગાનુગ કે મળે છે કે ૫. ચરિત્રનાયકશ્રીની પ્રથમ દીક્ષા કૌટુમ્બિક-કાણે થી--સ્તુ વાળા શીયાણુંતી થઈ. દિ શુ ન રહયા : @ 6 %) Page #409 -------------------------------------------------------------------------- ________________ TRÄDZĪVESURS કે જેથી કર્મસત્તાને પ્રબળ થવામાં નિમિત્ત રૂપે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ- ભાવની પ્રબળ-અસર પૈકી ક્ષેત્ર-નિમિત્તે જબરો ભાગ ભળે, જે આપણે ગત–પ્રકરણમાં જોઈ ગયા છીએ. હવે પુનઃ શાસનના આરાધક-જીના પુણ્ય પૂ ચરિત્રનાયકશ્રી સંયમ-માર્ગે ચઢતે ભાલલાસે ધપવા તૈયાર થયા, ત્યારે લીબડી જેની તરજ્ઞ ધર્મપ્રેમી-ધર્મવારની પુણ્ય ભૂમિમાં શેઠ કસલા વોરા જેવા ધર્મનિષ્ઠ શ્રાદ્ધવની પવિત્ર ધાર્મિક-અસરવાળા વાતાવરણથી સભર સ્થિતિને સાહજિક-સંગ મળી રહ્યો. વળી આ લીબડી રાજ્ય સૌરાષ્ટ્રનું હદય ગણાય. ત્યાં આખા શાસનના આધારરૂપ પવિત્ર-આગમની ક્ષીણ પ્રાય:દશાના સમુદ્ધારક થનારા ૫ ચરિત્રનાયકશ્રીની દીક્ષાના સંગ એ પણ કુદરતી અદ્ભુત મેળ ગણાય. તેમજ દુષમ-કાળના પ્રભાવે મહારાજાનું જબર તાંડવ મૂર્તિપૂજાના ઉગ્ર વિરોધી વલણને વંટોળ લંકાલહીયા દ્વારા અહીંથી જ ઉઠેલ, તે જ ભૂમિમાં આગમના પવિત્ર- તને ભવ્ય-જીના હૈયાના ઊંડાણ સુધી પહોંચાડનારા મહાપુરુષરૂપ પૂ ચરિત્રનાયકશ્રીની દીક્ષાને સંગ ખરેખર અદ્ભુત સુગ કહેવાય, Rઇ કનક Sin!INDIllular, S Page #410 -------------------------------------------------------------------------- ________________ 10 BUYUMNI श्री वधमानस्वामिने नमः } * હૈ'; ‘હિ . ગ્ર * ૬. હું પ્રકરણ-૯ & પુ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે છે. ) લીંબડી સંઘને ભવ્ય ધર્મોત્સાહ જિનશાસનરૂપ ગગનમાં ભવ્ય તેજસ્વી રીતે ચમકતી સાગર-શાખાના તેજસ્વી મહાપુરૂષ અને તે વખતના સંવેગી-શાખાના ધુરંધર મહાપુરુષો જ આદરપાત્ર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ. જેવા નિપુણ આધ્યાત્મિક-શિલજાના હાથે તળે પૂ ચરિત્રનાકશ્રીના જીવનનું ઘડતર થવાને સુમેળ બનવા પામે એ એક જૈનશાસનના ઈતિહાસને સુવર્ણયુગને પ્રારંભ ગણાય, કે જે અનેક વિષમકર્મોના આવરણને હતપ્રભ બનાવવાના પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજીના વિશિષ્ટ પ્રયત્નના બળે ૫ ચરિત્રનાયકશ્રીની શાસનના ચરણે ભેટ ધરવા રૂપે તેમજ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ની માનસિક પ્રતિમાના બળે બનવા પામ્ય ગણી શકાય. પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના ધર્મોપકારનું ક્ષેત્ર અને એ તહાસિક અનેક મહત્વપૂર્ણ પ્રસંગથી લીબડી જેવા સૌરાષ્ટ્રના તિલક સમા નગરમાં પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા હકીકતમાં ઈતિહાસની સેનેરી ઝલકરૂપ વિવેકી પુણ્યાત્માઓને લાગે તેવા ઉદ્દામ સંચાગે તે વખતે થયા હતા. . વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રીના સંયમ-પ્રાપ્તિના અપૂર્વ થનગનાટના ઊંડા મૂળની જાણકારી સ્વપ્નાદેશ-વિદ્યા દ્વારા અને શાસનદેવ દ્વારા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મળેલ હાઈ ચરિત્રનાયકશ્રીની દીક્ષાને પ્રસંગ ઉજજવળ ભાવીના સંકેત મુજબ સાહજિક રીતે લીંબડી શહેરના જૈન શ્રી સંઘે અનેક ધર્મોત્સાહથી વધાવી લીધે, શ્રી સંઘના આગેવાન શેઠશ્રી ન્યાલચંદભાઈ ઈચ્છાચંદભાઈ, જયસુખભાઈ કસલચંદભાઈ આદિ ધર્મનિષ્ઠ-સુશ્રાવકોએ ઉમંગભેર પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીની દીક્ષાની વાતને વધાવી આખા શ્રીસંઘમાં ધાર્મિક-વાતાવરણની સુષમા ફેલાવી. પરિણામે પૂ. શ્રી ચરિત્રનાયકને બહુમૂલ્ય સુંદર વેશ-ભૂષાથી સજિજત કરી મહામૂલા ૨૯૭ Page #411 -------------------------------------------------------------------------- ________________ WETSBADÍTEARS રત્નજડિત સ્વર્ણના આભૂષણે પહેરાવી સેના-ચાંદીના આભૂષણથી શણ પારેલ ઘોડા પર બેસાડી મેઘાડંબર-છત્ર ધરાવી મગળ-વ જ ના ગગનભેદી સૂરો સાથે ચારિત્રધાન પહુનના ઉદ્દેશ્યથી વાયણે ફેરવવાની શરૂઆત માહ સુ. ૧ ૧૦ વાગે કરી. પૂ શ્રી ચરિત્ર ય પૂ ખરૂ ભ વં પાસે ગલી કરવા પૂર્વક સ્વામુદ્રાથી જ્ઞાનપૂજન કરી મબલ વા+ોપ લઈ પિ પછી રણમાં ભ ભર્યો નમસ્ક કરો | તાજીના વહાલભર્યા આશીવાદ મે વી શ્રી સંધના આગેવાન શ્રવક સાથે દીક્ષા સન્માનયાત્રામાં જોડાયા. લીબડી જૈન સંઘની ધર્મ ભાવના કેટલી બધી ઉ કષ્ટ કે પિતા આંગ ભવ્યમંડપ મ ધી લ કરી એ ક | ઉ . - થે દીક્ષ થીમ ધરા અનેક જાતના વસ્ત્ર ભૂષણે થી સની લીફળ સાથે સિ ભરવ રૂપે છૂટે હાથે લક્ષ્મીને સત્ય કર લાગ્યા. દીક્ષાર્થને પા લે બેસાડી વિ અધ ઉચ્ચ કેટિના ફળ –મેવા-મીઠાઈ કસવંના ઉત્તમ પાથે થાવ *** પૂ રિત્રના કશ્રી “આ બધાના ઉપ. ગથી મારે લેવા લાયક ત્યાગ ધમ - છું થઈ જાય.' વી ઉત્તમ ભાવનાથી આ ત્ય છે “આની જરૂર નથી.” “બા બજાર એ કર્યો છે.” વગેરેથી બહુવિધ કરાતા સમાનને પણ આવું ઠેલતા હતા. જેના પરિ ધર્મપ્રેમી લે . દક્ષ ના ત્યાગભાવ અને ઉચ્ચ પરિણામની ખૂબ ખૂબ અનુમોદના કરતા. વધુમાં પૂ. ચરત્રનાય શ્રી દેવકર્શન, પૂજા, સામાયિક અભક્ષ્યત્યાગ, પ્રતિક્રમણ, મહિનામાં અમુક બેલ દીક્ષા માટે એકાદી ચીજને ત્યાગ, મુક્સી પચફ બાણ, ચૌદ નિયમ ધાવા આદિ નાના-મોટા નિયમો તો છૂટે હાથે હાણ કરી પિતે સર્વ-ત્યાગના માર્ગે જઈ રહ્યા છે તે સંસાર-ગ્રસ્ત લેખકોને “દુઃખમય સંસારથી છોડાવનાર એક માત્ર ત્યાગ ધર્મ છે” એવી વાત વિવિધ દલી. -ભરી સમજાવટથી લોકોને ત્યાગ ધર્મની સન્મુખ બનાવવા પ્રયત્ન કરેલ. પરિણામે આખા શ્રીસંઘમાં “બહાર ગામના વતની અને ચઢતી જુવાની માં ચઢતા વિરાગ્ય-રંગે ઉછળતી શુદ્ધ-ભા નાઓની ખૂબ રાસ છાપ પડી. પિતાજી પણ કેવા સંસ્કારી ધાર્મિક વૃત્તિના કે પિતાના કાળજાની કેર જેવા કલીયાકુંવરને સગે હાથે પ્રભુશાસનના પંથે વાળી રહ્યા છે! HORVOSO90 Page #412 -------------------------------------------------------------------------- ________________ 07/20 ધન્ય છે જિનશાસનને કે જેના પ્રતાપે આવા દેવ-કુમાર જેવા સારૂં' ભળેલા દીકરાને પણ માહ-માયાના વળગણાં તરડી સવતિના ૫'થે જવા માટે તેના સગા-પિતા ઉમળકાભેર રજા આપી રહ્યા છે.” અદિ અનેક જાતની અનુમેદનાએ શ્રીસંઘમાં આબાલ વૃદ્ધ દરેકના મુખથી થવા માંડી. શ્રીસ'ઘે પણ ઉમળકાÀર ઘણા વર્ષે આવા દીક્ષા-મહેાત્સવના અવસર સાંપડયો હાઈ ખૂબ ધામધૂમ અને દબદબાથી શ્રી શાંતિનાથ પ્રભુના દેઢેરે મહા સુ. ૩ થી અાફ્રિકામહેાત્સત્ર શરૂ કર્યાં. પ્રથમ-દિવસે તરણુ–તારણહાર શ્રી સિદ્ધાચલ-મહાતીના મહિમા-ગુગાનથી ભરપૂર ૯૯ અભિષેકની પૂજા ઠાઠથી થઈ, જેમાં પૂ. ચિરત્રનાયકશ્રીએ સ્વયં ઊભા રહી ૯૯ અભિષેકના કળશેાથી `પેાતાની જાત પરના વિવિધ આવરણાને ક્ષીણ-પ્રાયઃ કરવાના ભાવ કેળવ્યા. પરિણામે સયમ રંગ લાગ્યા—રંગ લાગ્યા તે ચાલ જિઢ ''ની ભાવના હાડાહાડ મજબૂત થઈ. “પૂજ્યશ્રી પાસે પિતાજીની પ્રેરણાથી મેળવવા રાત્રે પ્રતિક્રમણ પછી ગુરૂ-પરિચર્ચાના બદલે સયમ અ ંગેની હિતશિક્ષા મેળવવા પ્રયત્ન કર્યાં. પૂજ્યશ્રીને પૂછ્યું' કે “સાહેબ ! આ વાયણા એટલે શું? વાયા તે આમાં લેવા-દેવાની નથી અને સંયમી આત્માને વિરાગ-ભાવના પથે જવુ અને રારા કાપડ-ઘરેણાની શાભા આ અધુ' શું? પૂજયશ્રીએ જણાવ્યું કે દીક્ષાના અી મુમુક્ષુ આત્માનું બહુમાન કરવા ધર્મ પ્રેમીએ તૈયાર થાય ત્યારે કૃત્તિસક્ષેપ અને ત્યાગ-ભાવના ધારણે “ આના ખપ નથી ” “ આના પચ્ચખાણ છે” “ આજે નિયમ ધાર્યા છે” દ્રવ્યની ગણત્રી થઈ ગઈ ? “ વિગઈના અમુકના ત્યાગ છે' આદિ શબ્દોથી ભક્તિ કરવા આવનારની ભક્તિને વારવી-અટકાવવી. તે ક્રિયા જેમાં છે, તે દીક્ષાથીની ભક્તિને વાયણા દેવાય છે પણ ખરી રીતે વારણા શબ્દ છે. “ વળી સુંદર વસ્ત્રાભૂષણાની શાભા જે વિરાગ-ભાવવાળા મુમુક્ષુની કરવામાં આવે છે તે ત્યાગ ધર્માંના ૫થે જનારાની ભાનાના સત્કાર છે તેમ છતાં વૈરાગી . આમાએ પેાતાની જાતને જામત રાખવી ઘટે, વ ૧૯ SKADAD ર T Page #413 -------------------------------------------------------------------------- ________________ STAVEARS ભકિત કરનાર પૂર્ણ રીતે ભક્તિ કરે પણ ભક્તિ લેનારાએ ખૂબ સાવચેતી કેળવવી જરૂરી છે ! આપણી અંતરની વાસના વૈરાગ્ય-વૃત્તિને કબજે ન લઈ લે તે અંગે ખૂબ સાવચેત રહેંવું ઘટે.” પૂજ્યશ્રીએ કહ્યું કે “ભાઈ ! સંયમ એટલે અનાદિકાલીન સંસ્કારે કે જે મન-વચનકાયાના માધ્યમથી પ્રકટે છે. તેનું નિયંત્રણ કરવા માટે ગુરુનિ માએ પ્રભુ શાસનની વફાદારી કેળવવા પ્રયત્ન ! તે માટે સહનશીલતા અને સમર્પણ ભાવ એ મુખ્ય વસ્તુ છે. ” વધુમાં સાધુ જીવનની કેટલીક સામાચારીઓને નિર્દેશ જયણાપ્રધાન જીવનની મહત્તા વગેરે પર પ્રકાશ પાથરવા સાથે પૂજ્યશ્રીએ કર્યો. સુદ ૪ ના દિવસે પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મ. કૃત ૬૪ પ્રકારી પૂજામાંથી મોહનીય કર્મનિવારણ અષ્ટ પ્રકારી પૂજા સવારે ૯ વાગે શરૂ થઈ તેમાં વાયણાના હિસાબે શરૂની ચાર પૂજામાં પૂ ચરિત્રનાયકશ્રી પોંચી ન શક્યા પણ ઝડપથી વાયણ પતાવી ૧૦ વાગે દેરાસરમાં ઉપસ્થિત થયા ત્યારે પાંચમી દીપક પૂજા ચાલતી હતી “જગદીપકની આગળ રે દીપકને ઉદ્યોત” તેને પ્રવ પદ તરીકે તેજે તરણિથી વડે રે, દેય શિખા દીવડે રે ઝળકે કેવળ જયોત એ શબ્દો પૂ. ચરિત્રનાયકશ્રીને મનમાં ખૂબ વસી ગયા. પ્રભુજી! આપ તે તરણિ-સુય કરતાં મહાન છો ! તેઓએ દેશવિરતિ-સર્વ વિરતિ બે શિખાને દીપક દર્શાવ્યું છે. જેનાથી કેવળજ્ઞાનની જાત ઝળકે. આ રીતે તેના અર્થ_ચિંતનમાં ઊંડા ઉતરી આખી પૂજા ખૂબ ઉલ્લાસપૂર્વક ઝાંઝના તાલ સાથે તેમના હૈયાના તાલ બેરવા માંડ્યા અને “ખરેખર ! મારા પુણ્યને ઉદય કે મને આ પ્રભુ શાસન મળ્યું છે. હવે હું તેનો સ્વ-પર કલ્યાણકારી આરાધના જરૂર કરી લઉં.” આદિ વિશિષ્ટ-ભાવનાઓથી પૂ. ચરિત્રનાયકશ્રી પૂજાના અર્થમાં તરબોળ બની ગયા. પછી છઠ્ઠી પૂજામાં “વીર કને જઈ વસીએ ચાલોને સખિ!” એ પદ દ્વારા પિતાની વીતરાગ-પરમાત્માની સર્વવિરતિ આજ્ઞાને સ્વીકારી પ્રભુ પાસે નજીક રહેવાની વાત પૂ. ચરિત્રનાયકશ્રીએ હૈયામાં ગોઠવી. પછી અક્ષતપૂજા જિનની કરતાં અક્ષય મંદિર વસીએ” પૂ. ચરિત્રનાયકશ્રી આ કડીને પ્રચલિત અર્થ ગૌણ કરી એ ભૂમિકાએ પહોંચ્યા કે આ ટોટિંણીમાં હારીક geo - - - Page #414 -------------------------------------------------------------------------- ________________ જિક 288 [br પ્રભુની અક્ષત અખંડ સંપૂર્ણ પૂજા કરી! તેઓની આશા સર્વવિરતિરૂપ ચારિત્ર સ્વીકારવાની, તેને અમલમાં મૂકીએ તે અક્ષય મંદિર સિદ્ધિગતિ તુર્ત મળે માટે ચાર કર્મોના કારમા બંધનથી છૂટવા પ્રભુની સર્વવિરતિરૂપ થારિત્રની આજ્ઞાન યથાશય સંપૂણ સ્વીકારની ખાસ જરૂર છે.” આદિ ચિંતનમાં છઠ્ઠી પૂજા કયારે પૂરી થઈ? તે પૂ. ચરિત્રનાયકશ્રીને ખબર ન રહી કાવ્ય-મંત્ર બોલાઈને થાળી ખણખણી ત્યારે પૂ. ચરિત્રનાયકશ્રી શુભ વિચાર-નિદ્રામાંથી જાગૃત થયા. પછી સાતમી પૂજામાં “મળીને વિછડશે નહીં કેય રે” એ પદ પર વિચારતાં પૂ. ચરિત્રનાયકશ્રી ઊંડા ઉતરી ગયા. આ સંસાર કે ક્ષણ ભંગુર ! સંગ-વિયોગની ઘટમાળ સતત ચાલુ.” મારે આ ઘટમાળ થંભાવી દઈ શાશ્વત આત્મ સુખની અનુભૂતિ મેળવવી છે, તે માટે પરમાત્મા જે મારી પાસેથી જુદા ન પડે એટલે સતત હું તેમની આજ્ઞામાં રહું તો આશાના માધ્યમથી પ્રભુજી સતત મારા હૈયામાં રહ્યા ગણાય ! વાહ ! વાહ! પ્રભુજી! આ ! પધારે! મુજ મન મંદિરીયે ! તમારી આજ્ઞાનું પાલન દ્વારા મારી જાતને પાવન બનાવું! આદિ વિચારધારાએ એવા ચઢયા કે અચાનક તબલાની થાપે જાગ્યા અને પૂજાના શબ્દો કાને પડયા કે વે ન જડે, સંસારી ડે, નિવેદી ચઢશે નહીં છાંય રે.” અરેરે ! હે પ્રભુ! વેદનો ઉદય કે કાર ! મળેલ ચિંતામણિ-રત્ન જેવો સંયમ ગુમાવી દેવાની સ્થિતિમાંથી પસાર થયે”—આદિ ચિંતનમાં માનસિક પશ્ચાત્તાપ ખૂબ થ પણ પાછું પૂજામાં આવ્યું કે અબ તું સ્વામી મળે, નરભવ જ ફળે, નૈવેદ્ય પૂજા ફળદાય.” પૂ. ચારિત્રનાયકશ્રી પ્રભુ-શાસનની પ્રાપ્તિ થવા પામી છે, તેના ઉમંગમાં પુનઃ ભૂતકાળની થયેલ ભૂલ પરથી ભવિષ્યને સુધારી લેવાની શિષ્ટ પુરુષની રીતિ-નીતિ મુજબ કલ્યનિષ્ઠા વિનાના પશ્ચાત્તાપથી કંઈ ન વળે” સૂત્રને અનુસરી પ્રભુના ચરણે ભાલ્લાસ ભર્યો નમસ્કાર કરી. શરણાગતિ ભાવ વ્યક્ત કર્યો. Page #415 -------------------------------------------------------------------------- ________________ DužíättεEURS. છેલ્લી આઠમી પૂજામાં- “ માહમહાભટ કેશરી નામે તે મિથ્યાત દુહા દ્વારા અંતરના રાગાદિ-દૂષણૢાના મૂળ કારણુ સમા મિથ્યાત્વને મૂળમાંથી ક્ષય કરવા માટેની આદર્શ વિચારધારાને પૂ. ચરિત્રનાયકશ્રી અપનાવી રહ્યા. 64 પછી પૂજામાં માહમહીપતિ મહેલમે બેઠે ' આદિ શબ્દોથી માહ રાજા અને ચારિત્ર ધમ રાજા બંનેની લડાઈમાં જે ચિતાર આવ્યું. તેમાં પૂ. ચરિત્રનાયકશ્રી એવા તમેળ થયા કે આ લડાઈમાં વિજય પ્રભુશાસનની મર્યાદામાં રહેનારાને જ થાય છે. એ વાત હૈયામાં અંકિત રાખી પ્રભુશાસનની મર્યાદા શાસ્ત્રવાકચેાની વફાદારી અને સામાચારી જીતકલ્પની પ્રધાનતા આદિ સત્યાની મહત્તાને ઓળખી રહ્યા. છેલ્લે “ તસ રક્ષક મન જિન પલટાયા, માહ તે ભાગ્યા જાય લલના ’ કડીમાં અનાદિકાલીન-સસ્કારોના દારી સ'ચાર કરનાર મનને જ્યારે વિનય-નિશ્રા-શરણાગતિ આદિ રૂપે પ્રભુ તરફ પલટાવી દેવાય એટલે મનનુ ઊધું નમ થાય એટલે મેાહનું જોર સાવ ઠંડું પડી જાય. મેાહના સંસ્કારાનું માધ્યમ મન છે તે જ પલટાઈ જાય પછી મેાહ રાજાને ફાવટ ન જ આવે. આ એક ગુરૂમંત્ર પૂ. ચરિત્રનાયકશ્રીના હૈયામાં એવા દ્ભુત રીતે વસ્યું જેથી કે મેક્ષ હુથેલીમાં દેખાયા. તે આનદના ભાવાવેશમાં પૂ. ચિરત્રનાયકશ્રીએ સુંદર વેશભૂષાથી સજ્જ છતાં શરમને નેવે મૂકી પ્રભુ આગળ બે હાથમાં એ ચામર લઈ મૂળ સુંદર ભક્તિ-નૃત્ય પૂજાની સમાપ્તિ સુધી કરી જીવનને ધન્ય-કૃતાર્થ મનાવ્યું. બરાબર બાર વાગે પૂજા પૂરી થઈ, પછી પૂ. ગુરુદેવ પાસે જઇ પૂજ્યશ્રીને પૂજા વખતે ઉપજેલા શુભ ભાવા ટૂંકમાં વર્ણવ્યા. પછી વાયણાનું કામ પતાવી શ્રીસંઘ તરફથી મારે ત્રણ વાગે ભવ્ય રથયાત્રા હતી, જેમાં ગજરાજ, ડંકા, નિશાન, પ્રભુજીને ભવ્ય રથ, પાલખી અનેક શણગારેલા સાંબેલાં ઉપરાંત ભવ સમુદ્રથી તરવા જહાજ સમાન સંયમના પ્રતીકરૂપે ચાંદીના પતરા મહેલ નાત્ર આકારની ચાર ઘેાડાની બગીમાં ભવ્ય અસલી ગુલાખના આકારની ભવ્ય પાંખડીવાળી બેઠકમાં વષીદાન દેવાની આ શ. ક સાગ ૨૦૨ Page #416 -------------------------------------------------------------------------- ________________ Bemum વ્યવસ્થા હતી, પૂ. ગુરૂદેવશ્રી પાસે ૨-૧૭ મિનિટે પાંચ સોનામહોરોથી જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ લઈ મહરાજાની સામે યુદ્ધ ચઢવાની સંયમરૂપી સમર-યાત્રાના મંડાણ પૂ. ચરિત્રનાયકશ્રીએ કર્યો. અનેક રત્નજડિત ઝવેરાતભર્યા સવર્ણભૂષણો આદિથી દેવકુમાર જેવા સુસજજ બનેલા પૂ. ચરિત્રનાયકશ્રીએ ધર્મોપકારી પિતાશ્રીને પોતાની સામે ઉચ્ચ આસને બેસાડી તેમના ચરણે મસ્તક નમાવી તેમના વરદ આશીર્વાદ મેળવ્યા. પછી વર્ષાદાન માટેની બગીમાં ૭ નવકાર ગણી ૨-૩૭ મિનિટે દેવકુમારની જેમ બિરાજમાન થયા. થડીવારે સઘળી સ્ત્રીઓએ આવી એવારણા લીધાં, કંકુ-ચેખા કરી હાથમાં શ્રીફળ આપી સંયમયાત્રામાં તમે સફળતાને વરના મંગળ આશિષ વચનો બોલી. દીક્ષાયાત્રામાં શામેલ થઈ. અનેક દેશી મંગળ વાજિ ના મંગળ વનિથી આખું શહેર ગાજી ઊઠયું, અઢી કલાક વષી. દાનની રથયાત્રા આખા ગામમાં ફરી. D ) લેy SE ODB10001 -- -:. જાપાન, ૨૦૩ Page #417 -------------------------------------------------------------------------- ________________ DUBIITTEEURS श्री वर्धमानस्वामिने नमः પ્રક૨ણ-૧૦ પુ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે વર્ષ દાન મહેાત્સવ ૮૨૪ પૂ. ચિરત્રનાયકશ્રી તપાગચ્છની સાગર-શાખાના અદ્વિતીય તેજસ્વી તારકસમા પૂ શ્રી અવેરસાગરજી મ. ની પાવન-નિશ્રામાં જીવન સમર્પિત કરવાના પગથારે અપૂર્વ આનંદેલ્લાસ ભર્યા ઉમંગથી પેાતાના પરમપકારી પિતાજીના કુનેહભર્યાં ધમ-સસ્કારોની જાળવણી કરવાના સત્પ્રયત્નાથી આવી રહ્યા. તે વખતે સૌરાષ્ટ્રમાં તિલક સમા લીંબડી શહેરના જૈન શ્રી સથે જિનશાસનના ચમકતા સિતારા સમા ચરિત્રનાયકશ્રીના હરખભેર વધામણાં સાથે અદ્રિતીય અજોડ શાસન-પ્રભાવના સાથે ચારિત્રયાત્રાના અપૂર્વ મહાત્સવ ઉજવ્યેા. છેલ્લે મહા સુ. ૩ ની મંગળ વર્ષીદાનની રથયાત્રા દ્વારા ચરિત્રનાયક ધર્મવીર શ્રી હેમચ'દભાઈ એ સોંસારના કારાવાસમાંથી છુટવાના થનગનાટ સાથે પ્રભુશાસન પર જીવન ન્યાછાવર કરી દેવાની તમન્ના જગ-જાહેર કરત્રાના પ્રતીક રૂપે વધી દાનની મંગળ ક્રિયામાં ઉલ્લાસભેર ભાગ લીધેા. લીંબડી શહેરના રાજમાર્ગો પર ફરી રહેલ વષીદાનની રથયાત્રા ઍવા અનેરા ધર્મોલ્લાસના વાતાવરણનુ' સજ્જન કરી રહી કે જેના પિરણામે જૈન શું ? જૈનેતર શુ ? શ્રીમંત શેડીયા શું? સામાન્ય જનતા શું? તે દિવસે ગુરૂવારના હટાણાના કારણે આજીમાજીના ગામડાંના હજારેય માણુસા ભવ્ય રામાંચક રથયાત્રાના બાહ્ય દેખાવથી આકર્ષાઈ કૂતુહલવૃત્તિથી જોવા પડાપડી કરવા લાગ્યા. જેમાં જુવાનીના ઉંબરા પર પગ મુકનાર ફૂટડા રૂપત્રાળા દેવકુમાર જેવા શરીરની ઉંચાઈ વધુ નહી. એટલે નાનકડા ટેકરા જેવાને ચાર ઘેાડાની બગ્ગીમાં છૂટે હાથે રૂપિયા-પૈસાસેના-ચાંદી સાથે બદામ-સેપારી-ચેાખાને મુઠ્ઠીએ ભરી-ભરી ચાપાસ દાન આપતા નિહાળી ઘરડા કે જુવાન, ભાઈ એ કે કરાં બધા દાંત નીચે આંગળી દબાવીને ખેલવા લાગ્યા કે— ધ્રા ૨૪ ક આ છે 13 મી ง ૩૦૪ Page #418 -------------------------------------------------------------------------- ________________ BOYUN “આ શું ! આ રૂપને અંબાર કલૈયા કુંવર જેવ! દેવકુમાર જે! માખણ જેવી કે મળ કાયાવાળો ! સાધુ બને છે ! શું દુખ પડયું હશે ! પણ કો'ક સમજુ કહે –“ભાઈ ! દુઃખ પડે તે બાવા થાય તે હિંદુઓમાં! આ જેમાં તે ભર્યા-ભાદરા ધન-સમૃદ્ધ ઘરને તરછેડી-માબાપના હાલને અવગણી પિતાની કાયાનું કલ્યાણ કરવા નિકળી પડે છે. જુઓને! તેના મોં પર ઉમંગ કેલે છે ! દુનિયાદારીની જરા પણ તમા દેખાતી નથી! મોં પર જાણે સંસારમાંથી છૂટયાને અનેરો આનંદ દેખાય છે ! - આ તેની સામે બેઠા છે તે ભાઈ કેણ હશે? ત્યાં કેકે કહ્યું કે–તે તેના બાપુજી છે ! આ ભાઈ બેઠા જિલ્લાના કપડવંજના શેઠ છે. ગુરૂ મહારાજ અહીં એટલે સામે પગલે આવી પિતાના પનેતા દીકરાને દીક્ષા અપાવવા અહીં આવ્યા છે !! વગેરે વાત જાણી ગામના લેકે અને ઈતર પ્રજા પૂબ પ્રભાવિત બની રહી. વધુમાં વિચારવા લાગ્યા કે –“શે! આ મોહ છૂટે! આ દુનિયામાં અનેક દેવી-દેવલાં આગળ કેટલાંય માથાં ઘસીએ ત્યારે આ દેવકુમાર જેવો દીકરો મળે? શી જિગર ચાલતી હશે આમની! ધન્ય છે આમને કે આવા દીકરાને પરમાત્માના પંથે વાળી દીધે! ધન્ય છે તેમને ! તથા તેમના મા-બાપને !” આમ વિવિધ અનુમેહનાના ભાવે જન–સાધારણના હૈયામાં ઉછળવા લાગ્યા. રાજમહેલ આગળથી વષીદાનની રથયાત્રા પસાર થઈ ત્યારે શ્રી સંઘના આગેવાનોએ નજરાણું કરવાપૂર્વક દરબાર સાહેબને અરજ કરેલ કે– આવા મહાન પુણ્યાત્મા આપની ધરતી પર સંયમ-પંથે ધપે છે” વગેરે વાત જાણ દરબાર સ્વયં ડા પર બેસી સામે આવી બગીને ઉભી રાખી પિતાના હાથે Page #419 -------------------------------------------------------------------------- ________________ NESMÖTEURS સુંદર ગુલાબની માળા પૂ. ચરિત્રનાયકશ્રીને પહેરાવી હાથમાં ગજરે છે. ઉપરાંત દશથી પંદર સેનામહોરે વચ્ચે હીરામોતી ટાંકેલ એક માળા ૫ ચરિત્રનાયકશ્રીને પહેરાવી. દરબારના અંતઃપુરનાં રાણજી વગેરેએ મહેલના ઝરૂખામાં પરદા પાછળ ઊભા રહી બગીને મરૂખ આગળ લાવી ઊભી રખાવી ઉપરથી લાલતીથી વધાવી પુષ્પાંજલિ વરસાવી. તમારી આધ્યાત્મિક યાત્રા સફળ થાઓ” ની મંગળકામના માટે ટાચકા ફેડી ઓવારણાં લીધા. જૈન-જૈનેતર જનતા આનાથી ખૂબ પ્રભાવિત બની રહી. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ આ બધાને પ્રશસ્ત શકુન માની શકુન-ગ્રંથિ વાળી જિનશાસનના ગગનમાં અદ્વિતીય તેજસ્વી સૂર્ય ઉગી રહ્વો હેવાની કલ્પનામાં વાઈ ગયા. પછી રથયાત્રા શહેરના બીજા લત્તાઓમાં ફરી શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે આવી ઉતરી. પૂ. ચરિત્રનાયકશ્રી “હવે સંસારથી બહાર નિકળ્યાને અભિનય જાહેરમાં કર્યા પછી કેઈના ઘરે ન જવાય” એમ પૂ. પિતાજીની સૂચનાથી મંગલ વાજિંત્ર અને સૌભાગ્યવતી બહેનના ધવલ-મંગલ ગીતગાન સાથે ઉપાશ્રયે પૂજ્યશ્રી પાસે હરખભેર આવ્યા. પૂજ્યશ્રીએ પણ ચરિત્રનાયકશ્રીને પ્રાસંગિક ટૂંકું સંબોધન કર્યું કે –“પુણ્યવાન ! સંસારમાંથી તમે દુનિયાની સાક્ષીએ નિકળીને અહીં આવ્યા.” “મહાભિનિષ્ક્રમણ તમારું દ્રવ્યથી સંસાર એટલે મેહના પગલામાંથી છુટવા રૂપે થયું.” હવે હકીકતમાં જિનશાસનની મર્યાદા પ્રમાણે તમારે સંસારથી ભાવથીખરેખર છૂટકારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે કાલે સવારે થશે.” - હવે તમારે અહીં જ રહેવાનું. રાત્રે સંથારે અહીં કરવાને ! હવે વાયણ કે લૌકિક રીત-રિવાજો બધા તમારા બંધ થઈ ગયા. પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે–“સાહેબ! મંજુર છે મને! આપ જે ફરમાવે તે મારે તત્તિ છે.” આ ર્દ ગામોમાં% ) ૨) ઈ Page #420 -------------------------------------------------------------------------- ________________ 1207BUVUM સાથેના શ્રાવકોએ કહ્યું કે –“સાહેબ ! હજી અમારે દીક્ષાથીના પગલાં ખાસ કસવવા છે તે હાઈ જવાની રજા આપો !” પૂજ્યશ્રીએ કહ્યું કે—હવે એમ બધું કંઈ ન બને! તમારી વિધિ પૂરી થઈ ગઈ ! હવે દુનિયાની સાક્ષીએ તેઓ પ્રભુશાસનના શરણે આવી ગયા. હવે એમનાથી ઘેડે બેસવું, સ્ત્રીઓને સ્પર્શ કે રંગરાગ વગેરે કંઈ ન કરાય. તમારા હિસાબે તેઓ સંસારથી બહાર નિકળી ગયા, કાચું સાધુપણું તેમને નભાવવાનું. કાયદેસર પાકું સાધુપણું કાલે નાણુ માંડી વિધિપૂર્વક અપાશે.” તે સાંભળી સહુ સ્તબ્ધ બની રહ્યા. એટલામાં કે વિનંતિ કરી કે સાંજે જમવા તે અમારા ઘરે આવશે ને! એટલે પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. ગુરૂદેવના હૈયાના ભાવને પારખી કહ્યું કે જ્યાં સુધી હવે મને ચારિત્રની પ્રાપ્તિ ન થાય, સંસારથી પાર ઉતારનાર રજોહરણ એ ન મળે ત્યાં સુધી મારે ચારે આહાર ત્યાગ છે.” એટલે સૌ ચૂપ થઈ ગયા ને સહુ પોતપોતાના સ્થાને ગયા. ના!' II ..Ibili'Blhi, wા , ':,, " by IT 'IBI, I will ll છે. SAN lilli , ': '://bi, lilt કઇ **#vijના કIt!' Page #421 -------------------------------------------------------------------------- ________________ BUDIŠVERG ' ક श्री वर्धमानस्वामिने नमः lili, Alllllllu, Livlililu, sIIIIIII.. દ્મ શ્ર પ્રકરણ-૪૮ જ | | ચરિત્રનાયકશ્રીનું વર્ષીદાન પછી છે ચારિત્ર ગ્ર... હ...ણ ' પૂ. ચરિત્રનાયકશ્રી શ્રીસંઘ–આજિત રથયાત્રા દ્વારા સંસારના બંધનેને ફગવી દેવાના પ્રતિક રૂપે વષદાન દેવાપૂર્વક ઉભા પગે સ્વેચ્છાએ મહાભિનિષ્ક્રમણ કરી પૂ. ગુરુદેવશ્રીની શીળી છાયામાં ઉપાશ્રયે આવી પહોંચ્યા બાદ સંસારની સઘળી રંગરાગની પ્રવૃત્તિઓથી અટકી ધર્મમય-સંયમ-ધર્મની ઝાંખીરૂપ જીવન જીવવા રૂપે સામાયિક-પ્રતિક્રમણ-ગુરૂભક્તિ-સ્વાધ્યાય આદિમાં તત્પર બની રહ્યા. જેથી શ્રીસંઘમાં ચઢતે—પરિણામે રહેલી દીક્ષાર્થીની બૈગ્યભાવનાની એવી ભવ્ય અનુદના થવા પામી છે– ખરેખર! જિનશાસનની આદર્શ–પ્રક્રિયા પ્રમાણે વૈરાગ્ય-રંગે રંગાયેલા જીવ પદ્ધતિપૂર્વકની દીક્ષા પૂ. ગુરૂદેવ ગ્ય મુહૂતે ભલે આપે! પણ સૂર્યોદય પૂર્વે થતા અરૂણદયની જેમ દીક્ષા દ્વારા મોહનીયના સંસ્કારના વિજયની પૂર્વ ભૂમિકાએ ટકી રહેલ રંગ-રાગ ભર્યા વિલાસી-વાતાવરણથી સર્વથા દૂર થઈ રહેવા રૂપે ચઢતી વૈરાગ્યધારાથી પૂ ચરિત્રનાયકશ્રીએ આ-બાલગેપાલ સહના મનમાં પાકી છાપ ઉભી કરી કે-“લોકેત્તર દીક્ષા અને સંયમને પંથ કેટલે અદભુત છે? શ્રીસંઘના આગેવાન શ્રાવકને અતિઆગ્રહ છતાં જમવાનું પણ ત્યાગ જણાવી ચારિત્ર પ્રાપ્તિ એ જ હવે મારા જીવનનું પરમધ્યેય છે, તે વિના જપ નહી” આદિ ભારપૂર્વક શબ્દોથી પૂ. ચારિત્રનાયકશ્રીએ હૈયામાં ઉછળી રહેલ ઉદાત્ત સંયમ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કર્યો. પરિણામે ધર્મિષ્ઠ આગેવાનેની આંખમાં હષ પ્રકટયા ને ખૂબખૂબ ગદ્ગદ્ હૈયે પૂ. ચરિત્ર-નાયકશ્રીની દીક્ષા પ્રતિ ઉત્કટ કામનાને બિરદાવી. પછી પૂજ્યશ્રીની નિશ્રામાં સામાયિક કરી પાંચ મહાવ્રતને, ૧૭ સંયમને અને ૨૭ ( ગ - મ B ૦૮ Page #422 -------------------------------------------------------------------------- ________________ 2000-20 સાધુના ગુના કાઉસગ્ગ પૂ. ધમઁપકારી પિતાજી સાથે કરી ટીમો પરિત્તસ્ત્ર ની ૨૦ માળા ગણી. પછી પ્રતિક્રમણના સમયે પૂજ્યશ્રી સાથે ખૂત્ર ભાવેાલ્લાસપૂર્વક પ્રતિક્રમણ કર્યું. સાત લાખ અને ૧૮ પાપસ્થાનકની આલોચના ભારપૂર્વક કરી હવે ગણત્રીના કલાકોમાં પ્રભુ-શ!સનના અ—દ્વિતીય સયમની પ્રાપ્તિ દ્વારા મા બધા પાપાના કડાકૂટમાંથી છૂટી જવાના અનેરા આનંદ અનુભવ્યેા પ્રતિક્રમણમાં પૂ. શ્રી પિતાજીએ “સયમ કબ મિલે ! સસનેહી પ્યારા હો !' “સંયમ રંગ લાગ્યો” મેલીને પોતાના સંતાનની અદ્ભુત સંયમ પ્રત્યેની તમન્નાને પેાષણ આપ્યું. સઝાય વખતે પૂજ્યશ્રીના આદેશથી સુનિ શ્રી કમળવિજયજી મ.શ્રી હવે રે નહી રાચુ' આ સ`સારમાં” ધ્રુવપદવાળી સુબાહુકુમારની સઝાય એવી ભાવવાહી–શૈલિમાં મેલ્યા કે પૂ. ચરિત્રનાયકશ્રી ગદ્ગદ્ થઈ મનમાં ગાંઠવાળી રહ્યા કે “સંયમ લઈને ઉચ્ચ કેટિના પરમાર્થ સાધવા” આદિ ભાવનાથી તરબેાળ બન્યા. પ્રતિક્રમણ પછી ત્રીજી સામાયિક લઈ પૂજ્યશ્રી પાસે બેસી સયમ અંગેની હિત-શિક્ષાની માંગણી કરી એટલે પૂજ્યશ્રીએ 'પ'ચસૂત્રનું ચાક્ષુ' સૂત્ર શ્રી દશ વૈકાલિક સૂત્રનુ` ≠ સુ, ૧૦ મું અધ્યયન અને બીજી ચૂલિકાના આધારે કેટલીક મહત્વની ખાખત ફરમાવી ટૂંકમાં ગુરૂઆજ્ઞા મુજબ શાસ્ત્રીય મર્યાદા અને જીતકેલ્પની સામાચારી પ્રમાણે જીવનનુ ઘડતર કરવા માટે આપણી વિચાર-ધારાને સપૂણુ તિલાંજલિ આપવા પર ભાર મુકયા. પછી સંથારા–પેારસી ભણાવી શ્રી નમસ્કાર-મહામત્રના જાપ પૂર્ણાંક અને પિતા-પુત્ર સથારે સૂઈ ગયા, ' સવારે ચાર વાગે એક સામાયિક કરી વિવિધ આરાધનાના કાઉસગ્ગ કરી ખીજા સામાયિકમાં ચારિત્ર પદ આરાધના નિમિત્તે ૭૦ લેગસ્સના કાઉસગ્ગ પૂ. ચરિત્રનાયકશ્રીએ પિતાજીની સૂચનાથી ઉભા ઉભા ચઢતા પરિણામે કર્યાં. પછી ી. નમો સ’નમસ્ક ની ૨૦ માળા ગણી રાઈ-પ્રતિક્રમણ કર્યું" © વચનપત્ર Page #423 -------------------------------------------------------------------------- ________________ DUÏINTEEM VS પછી પિતાજી સાથે પાસેના શ્રાવકના ઘરે પરિમિત-જળથી ન્હાઈ પૂજાનાં વસ્ત્ર પહેરી શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે જઈ મૂળનાયક શ્રી શાંતિનાથ દાદાની સવા અગ્યાર મણુના ચઢાવાથી ઉમંગભેર જળપૂજા, પ્રક્ષાળ આદિ કરી સ્નાત્ર ભણાવી અષ્ટપ્રકારી પૂજા કરી મૂળનાયક દાદાને સવા એકતાલીશ મણુના ચઢાવે ચંદનપૂજા કરી ખાવીશ મણુના ચઢાવે ફૂલ પૂજાના લાભ લીધેા. છેલ્લે સત્તર મળે મુગટ ચઢાવી આરતી-મંગળ દીવા શાંતિકલશ કરી ગડુલી કરી ચારગતિના સ’સારની રખડપટ્ટીના અંત આવે એવા ભાવથી શ્રીફળ, નૈવેદ્ય અને અને સવા પાંચ રૂપિયા ચઢાવી ભાવથી ચૈત્યવ ંદન કર્યું". ચૈત્યવંદનમાં પિતાજી શાંતિ જિણંદ તુ સૌભાગી સ્તવન ખેલ્યા તેના પદે પદે પેાતાની જાતને તન્મયતાથી સયુક્ત કરી પૂ. ચરિત્રનાયકશ્રી ભાવ-વિભાર બન્યા. છેવટે શ્રી કલ્યાણ મંદિર ના ૭ થી ૨૧ અને ૩૫ થી ૪૨કાબ્યા એટલી પરમાત્મસ્વરૂપ સાથે પૂ, ચરિત્રનાયકશ્રીએ એકાકારતા અનુભવી. સમજી મહાન પરમાત્મ-વરૂપ-ઉપાય તરીકે સવિરતિ-ચારિત્રના સ્વીકારની મહત્તા પુણ્યાયે હવે ગણત્રીના કલાકેામાં જ પૂજ્યશ્રી દ્વારા ભવ-ભયહારિણી પ્રત્રયાની પ્રાપ્તિના ઉમંગમાં હુઘેલા બની પ્રભુજીને શરણાગતિ ભાવ વ્યક્ત કરવા રૂપે સાત ભક્તિ ખમાસમણાં દીધાં, પછી ૧ બાંધી નવકારવાળી, સ’યમ-ચારિત્ર, બ્રહ્મચય અને જિનશાસનની એકેક માળા પૂ. પિતાજીની સૂચના મુજબ ગણી અત્યંત સ્વસ્થ ચિત્તે પૂ. ગુરૂદેવશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી પાસે ઉમંગપૂર્ણાંક ભાવાલ્લાસ સાથે વિનંય-ખમાસમણું સાથે ભક્તિખમાસમણુ દ્વારા વંદન કર્યું", પછી જ્ઞાનપૂજા કરી જીવન ધન્ય—પાવન બને અને “પ્રભુશાસનના સફળ આરાધક બનુ ના મંગળ-ભાવથી વરદ વાસક્ષેપ ન’ખાન્યેા. ?? મા ગ HI G ર ક Page #424 -------------------------------------------------------------------------- ________________ ATA ZDDLUVUMI श्री वर्धमानस्वामिने नमः Ilili jIJ ૨ પ્રકરણ-પર IIIIIIii. ''I Viા '\' ૪ અત્યંત ભાવોલ્લાસથી થયેલ પુ. ચરિત્રનાયકશ્રીની ભવ્ય દીક્ષા જિનશાસનના ગગનમાં ભાવમાં સૂર્યની પેઠે ઝળહળાટ ચમકી આરાધક-આત્માઓના વિશિષ્ટ આધારરૂપ શ્રી જિનાગમના વારસાને સમૃદ્ધ-સુવ્યવસ્થિત કરનાર મહાપુરુષ પૂ. ચરિત્રનાયકશ્રીની મંગળકારી દીક્ષાને પવિત્ર દિવસ વિ. સં. ૧૯૪૭ના મહા સુદ ૫ને સેનેરી દિવસ લીંબડી શહેરમાં દ્રવ્ય-ભાવ બંને રીતે ચમકી રહ્યો. ગ્ય વિધિ-વિધાનપૂર્વક દીક્ષાની ભવ્ય તૈયારી નદી–સમવસરણની રચના આદિ થયા પછી ચતુવિધ શ્રી સંઘના વિશાળ–સમૂહ સાથે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પૂરબાઈ ધર્મશાળાના વિશાળ વ્યાખ્યાન-કક્ષમાં બરાબર ૮-૨૪ મિનિટે ગણિતની રીતે શ્રેષ્ઠ સમયે પાટે બિરાજમાન થયા. પૂ. ચરિત્રનાયકશ્રી પણ સુંદર શ્રાવકોચિત સામાયિક-યોગ્ય વસ્ત્રો પહેરી હાથમાં શ્રીફળ લઈ પૂજ્યશ્રીની સૂચનાનુસાર નંદી-સમવસરણની ચતુર્મુખ જિનબિંબે સમક્ષ ઉલ્લાસભેર એકેક નવકાર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા દઈ રહ્યા. સંઘના આગેવાન શ્રાવકોને ધર્મોત્સાહ માટે ન હતું, તે વખતના કાળમાં સંગી દિક્ષાઓ જૂજ ! કયારેક થાય! તેમાં પણ સત્તર વર્ષની ચતી જુવાનીએ! તે પણ ઠેઠ ખેડા જિલાના કપડવંજના વાસીને લાભ આપણું શ્રી સંઘને મળ્ય-આદિ કારણથી ખૂબ ભાલ્લાસથી જિન-શાસનને જ્ય-જયકાર વિવિધ જય-ધ્વનિઓથી પ્રગટ કરી રહ્યા. પછી પૂ. ચરિત્રનાયકશ્રીએ શ્રીફળ પ્રભુજી આગળ ચઢાવી પાંચ મહાવ્રતના પ્રતીક રૂપે સવા પાંચ રૂપિયા પ્રભુજીની થાળીમાં ત્રણ નવકાર ગણી પધરાવી મુખકેશ બાંધી પ્રભુજીની વાસક્ષેપથી પૂજા કરી. પૂજ્યશ્રી પાસે ફેટ વંદનથી પ્રણામ કરી ત્રણ સ્વર્ણ-મુલથી વિયેગશુદ્ધિના ધ્યેયથી જ્ઞાનપૂજા કરી પૂ. ગુરૂદેવશ્રીના ચરણે માથું નમાવી, પ્રભુ-શાસનની સર્વવિરતિ જીવનમાં પરિણત થાઓની મંગળ ભાવનાથી વાસક્ષેપ નંખા. Page #425 -------------------------------------------------------------------------- ________________ DUDNTEURS પછી શાસનદેવના મંગળ જયનાદો મગળગીતાથી ગૂંજતા થાતાવરણમાં ખૂબ ભાવાલાસ સાથે પૂ. ચિરત્રનાયકશ્રીએ પૂજ્યશ્રીના ડાબે પડખે ઈશાન-ખૂણા સમક્ષ મુખ રહે તેમ કટાસણું પાથરી ચરવળા મુહુપત્તી લઈ પૂજ્યશ્રીના નિર્દેશ મુજબ નદી ક્રિયાની મંગળ-શરૂઆત કરી. પ્રારંભમાં મહુના સ ́સ્કારોને મૂળમાંથી ઉખેડી સ્વ-પર-કલ્યાણકારી ધમ–જીવનના મંગળ પથ તાડનારા મહાન ઉપકારી શ્રી તીર્થંકર-પરમાત્માના સમવસરણની કલ્પનાને નજર સામે રાખી તેમની નિશ્રાએ અતિવિષમ સંસાર-અટવીમાંથી પાર ઉતારનારી પ્રભુ-શાસનની સ*વિરતિ દીક્ષા અપનાવવાની માંગળક્રિયા સફળ રીતે થાય “શ્રેયાંતિ વદુવિજ્ઞાનિ ” સારા કામમાં સા વિઘ્ન” કહેણી મુજબ આવતી વિઘ્નેની વણઝારમાં પણ હિંમત હારી ન જવાય અને ચઢતે પરિણામે અપૂર્વ વીર્યાંલ્લાસથી મેહુના કારમા સંસ્કારો પર વિજય મળી રહે તે શુભ આશયથી ન દીક્રિયા શરૂ થઈ. શરૂઆતમાં આઠે થયાના દેવવંદનથી અંતરંગ પરિણામ-શુદ્ધિ માટે જરૂરી માલ બન અને બાહ્ય સહકારી-નિમિત્તોની સહકારિતાની ભૂમિકા તૈયાર કરી સંસારના દાવાનળમાંથી નિકળી પ્રભુ-શાસનની શીળી છાયામાં જવા રૂપની મનેાકામનાને સફળ કરવા માટેના માંગળ વાસક્ષેપ મેળવ્યેા. પછી સ–સત્તાધીશ બનેલ માહુરાજાના કારમા તાંડવને શમાવવા સવ-જીવાને અભયદાનની ઘોષણુરૂપ સર્વાંવિકૃતિ-સામાયિકની નદી શ્રી નંદીસૂત્રતા મંગળ શબ્દો દ્વારા પૂજ્યશ્રીએ સ'ભળાવી વન્યાનઃ સન્તુ તે શિવાઃ' ની મ’ગળ ભાવના વાસક્ષેપ દ્વારા વ્યક્ત કરી. પછી પ્ ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી મગન ભગતે પૂજ્યશ્રીની સૂચનાથી નમ્ર વિન ંતિ કરી કે “પૂજ્યશ્રી! આપના ચરણોમાં મારા કાળજાની કાર જેવા ફુટડા ગુલામશા ફોમળ મારા સંતાનને તેના આત્માના ઉદ્ઘાર થાય, પ્રભુશાસન દીપાવે તે હેતુથી સમુપસ્થિત કરૂ છું! કૃપા કરી સ્વીકારી મને ધન્ય-પાવન બનાવા !” કહી પૂજ્યશ્રી સામે નત-મસ્તકે ઉભા રહ્યા એટલે શ્રી સઘના આગેવાનેાને ઉદ્દેશીને પૂજ્યશ્રીએ કહ્યું કે “તમે વિવેકી છે! વધુડ્યારે કહેવાની જરૂર નથી! મગન-ભગત પેાતાના પુત્રને વહેારાવી જીવન ધન્ય બનાવવા તલસી રહ્યા છે. આ ગ ક ૧૨ ધ્રા Page #426 -------------------------------------------------------------------------- ________________ 0002 તમેાએ યાગ્ય ચકાસણી કરી છે જ ! હુ તેમની વિનંતિના સ્વીકાર સ્થાનિક સઘ તરીકે તમારા બધાની સ`મતિ માનીને કરૂ છું, ખેાલાવેા! ત્યારે શાસન દેવની જય ! એટલે શ્રી સંઘે જોરદાર રીતે ત્રણવાર શાસનદેવની જય એાલાવી. પૂજ્યશ્રીએ કહ્યું કે-“વિવેકી શ્રાવકનુ આ પરમ ક`વ્ય છે કે શાસનના ચરણે સસ્વ સમર્પિત કરી પોતાની કૃતજ્ઞતા-વફાદારી વ્યક્ત કરે ? ધન્ય છે! તમાને કે મેાહની વાસનાને કાબૂમાં લઈ આવા કૌયાકુંવર જેવા પુત્રને પ્રભુશાસનને સમર્પિત કરી રહ્યા છે. શાસન અને શ્રતજ્ઞાનની મર્યાદાના યથાશય પાલન સાથે તમારા સતાનને શાસનના અદ્વિતીય પ્રભાવક બનાવવાની મારી ઉમેદ છે, શાસન દેવ જરૂર પૂરી કરશે જ !” પછી પૂજ્યશ્રીએ પ્રત્રજયા-દીક્ષા વિધિના અંગ તરીકે “મમ મુવે” “મમ વવેદ મમ વેસ' સમગ્વેદ'' ના ત્રણ આદેશ મ'ગાવી શ્રાવિકાઓના વિશિષ્ટ મ'ગળ-ગીતા અને મગળ વાંજિત્રાની રમઝટ વચ્ચે છાખડીમાંથી એàા મગન ભગત પાસે મ'ગાવી પૂ. ચરિત્રનાયકશ્રીને મનમાં શ્રી નવકાર મહામંત્રના જાપ કરવાનુ` કહી પાતે ઉભા થઈ સમવસરણ નંદીમાં બિરાજમાન પ્રભુજી પાસે ગયા. આ વખતે ઈશારાથી વાજિંત્ર આદિ કોલાહલ શાંત કરી સવતિના પંથે જતા આ પુણ્યાત્મા સફળતાને વરી ! એવી મંગળ-કામના સાથે સહુને સાત નવકાર ગણવાનું કહી પૂજ્યશ્રી પેાતે એક હાથમાં નવા એદ્યા મગન ભગતના હાથમાં મંત્રેલ વાસક્ષેપને વાટવેા તેમાંથી વાસક્ષેપ લઈ પૂજ્યશ્રી સમવસરણ-સ્થિત ચતુર્મુખ પ્રભુજીના જમણા અ'ગુડેથી દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર-પૂર્વ એ દિશાના ક્રમથી આકષ ણી, મત્સ્ય, કચ્છપ, અંકુશ મુદ્રાથી વિશિષ્ટ આધ્યાત્મિક-શક્તિઓને આકર્ષિત કરવાના અભિનય કરી સૌભાગ્ય, પરમેષ્ઠી, ધેનુ અને ગરૂડ મુદ્રાથી તે શક્તિને એધામાં ઉતારી ત્રાટક દ્વારા પ્રભુજીમાંથી દ્વિવ્ય શક્તિના ધોધને પૂ. ચરિત્રનાયકશ્રીના હૃદય પર વાળી પાછા પ્રભુજી તરફ એમ લખગાળ આકારે શક્તિચક્ર ચલાવ્યુ. પછી નંદીને ક્રતી સૃષ્ટિ-સહારક્રમથી વાસ ચૂણુ દ્વારા શક્તિ-તત્ત્વને ખે ́ચી પૂ. ચરિત્રનાયકશ્રીના માથે બ્રહ્મરંધ્ર અને પાછળના કેન્દ્ર પર વાસક્ષેપ દ્વારા અંદર ઉતારવાના અભિનય કરી કાંસાની થાળીના ત્રણ વખત ૨૭ ડંકા સાથે શક્તિને પૂ. ચરિત્રનાયકશ્રીમાં સ્થિર કરી. ૩૧૩ Page #427 -------------------------------------------------------------------------- ________________ MSTVUJEME પછી પૂજ્યશ્રી પાટે બેસી મગન ભગતના હાથમાં એ ઘો રખાવી ઘા પર શંખૂકાવ (દક્ષિણ) થી આહાવરોહ દ્વારા વાસક્ષેપ કરી પુનઃ પિતે તે એ મગન ભગત દ્વારા સ્વીકારી પૂ. ચરિત્રનાયકને વિનયાવનત મુદ્રાએ પિતાની સમક્ષ ઉભા રહેવા સૂચવ્યું. પછી પૂજ્યશ્રીએ એઘાને સાત ફટાક્ષરોની શકિત વડે અધિવાસિત કરી ઉર્વીશ્વાસે પૂ. ચરિત્રનાયકશ્રીના હાથમાં સકળ-સંઘના હર્ષોલ્લાસભર્યા જયનાદ અને કાંસાની થાળીના રણકારભર્યા મંગળ ધ્વનિના વાતાવરણમાં બરાબર ૧૦-૨૩ મિનિટ ઓઘો આપે. પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ હર્ષોલ્લાસભય ભાવાવેશમાં આવી ખૂબ નાચ્યા. “જાણે ત્રણ જગતનું રાજ્ય મળ્યું, જીવન-શુદ્ધિના ખજાનાની ચાવી મળી” એવા હર્ષાતિરેકથી ખૂબ નાચ્યા, મગન ભગતે તે બે હાથ થમાવી વધુ પડતા નાચથી આવેલ ચક્કરથી પડતા રાખ્યા, પિતાના મેળામાં બેસાડી દીધા. ડીવારે કળ વળેથી પ્રભુ-પરમાત્માને, પૂજ્ય ગુરૂદેવને અને સકળ શ્રીસંઘને ખાસ કરી પિતાજીના પગે હાથ લગાડી ભભવ તમારે ઉપકાર નહીં ભૂલું! શબ્દો દ્વારા સંયમ-યાત્રાને આનંદ વ્યક્ત કર્યો. પછી પૂજ્યશ્રીની સૂચનાથી સંઘના અગ્રગણ્ય શ્રાવકની વિનંતિથી પૂ. ચરિત્રનાયકશ્રીને પૂરબાઈ ધર્મશાળામાંજ નીચે વાડીમાં લઈ ગયા. દીક્ષાના ઉપકરણોની છાબડી પણ વિવેકી શ્રાવિકાઓ ત્યાં લઈ ગઈ. પૂજ્યશ્રીની સૂચનાથી કમળવિજયજી મ., પ્રધાન વિજયજી મ., થોભણ વિજયજી ત્યાં ગયા અને ઈશાન ખૂણે ત્રણ નવકાર ગણી સુંદર બાજોઠ ઉપર અર્ધપદ્માસને બેસાડી વાસક્ષેપ પૂર્વક હજામ પાસે મુંડન-ક્રિયા શરૂ કરવા શ્રાવકોને સૂચના કરી. ડીવારે રોટલીના સ્થાને ત્રણ ચપટી જેટલા વાળ રાખી બાકી બધું મુંડન કરાવી નાખ્યું. મગન ભગતે હજામને પૂ. ચરિત્રનાયકના હાથની હીરાજડિત વીંટી અને વર્ષીદાનનાં રથયાત્રામાં પહેરેલ રેશમી જરીયાન કપડની પટલી ભેટ આપી. પછી જયણાને ખ્યાલ રાખી પાણી ગટરમાં ન જાય તે હેતુથી પ્રથમથી મંગાવી રાખેલ (આEST MIS) રહી Page #428 -------------------------------------------------------------------------- ________________ elor - Z મટી તાંબાની છાછર માં જમવાને પાટલે મુકી ઉભડક પગે (સંસારમાંથી કુદીને બહાર આવવાનું છે તેથી) બેસાડી મગન ભગતે પ્રથમ પોતાના હાથે કાચા પાણીને અભિષેક કરી સંસાર ખાટલાના ત્રણ પાયા રૂપ સ્ત્રી, અગ્નિ અને કાચા પાણીમાંથી સૌથી વધુ મુંઝવનાર અને સંસારમાં ફસાવી રાખનાર એવા કાચા પાણીના આરંભમાંથી છૂટવાના પ્રતીક રૂપે “હાઈ નાંખવાના આશયને વ્યક્ત કર્યો. પછી હજામતના કારણે થયેલ અશુચિ બરાબર સાફ કરી શરીરને નિર્જળ બનાવી પૂ. શ્રી કમળવિજયજી મ. ની દેખરેખમાં શ્રી પ્રધાન વિજયજી મ. પુનઃ ચરિત્રનાયકશ્રીને ઈશાન ખૂણે મુખ રખાવી લપટ્ટો પહેરાવવા રૂપે ૧૧-૧૭ મિનિટે વેષ પરિધાનનું મુહૂર્ત સાચવ્યું. પછી બાકી વેષ પહેરાવી ૧૧-૨૭ મિનિટે મંગળ-વાજિંત્રના મધુર સરોદા અને કાંસાની થાળીના ખણખણાટ સાથે સંઘના નાનામોટા સહુના હર્ષભર્યા ઉપરાઉપરી અનેક જયનાદે વચ્ચે પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્ય ગુરૂદેવ શ્રી પાસે ઉપસ્થિત થયા. સકળ-સંઘે એકવાર ફરી સ્થી શાસન દેવની જ્યને મંગળશેષ કર્યો. આ પછી પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. ગુરૂદેવને પ્રણિપાત કર્યો, પૂજ્યશ્રીની સૂચનાથી પિતાની ડાબે ઈશાન ખૂણુ સમક્ષ મુખ રહે તેમ આસન પથરાવી મહત્ત્વની દીક્ષાની ક્રિયા શરૂ કરી. સકળ-સંઘ ઘડીભર પૂર્વે આપણા જેવા લાગતા બાળમુનિ હવે કેવા પ્રૌઢ તેજસ્વી લાગે છે! એ જોઈ રહ્યા. થોડીવારે પૂ. શ્રી ઝવેરસાગરજી મ.શ્રીએ સકળ સંઘને શાંત-ખાશ રહેવા સૂચના કરી ૧૧-૩૭ના મંગળ મુહૂતે શ્રી ભાણ વિજયજી મ. અને શ્રી પ્રધાન વિજયજી મ. એ કાંબલને પસંદ કર્યો, અને પૂ. શ્રી કમલવિજયજી મ. શ્રીએ પૂજ્યશ્રીના આપેલ વાસક્ષેપથી ઉચ્ચ-શ્વાસે ઉભડક–પગે પૂ. ચરિત્રનાયકને બેસાડી ત્રણ ચપટીથી કેશ-લેચન વિધિ જાળવી. પછી પૂજ્યશ્રીએ મહત્વને સરવ હૃદજ ઉચ્ચ સ્વરે ઉચ્ચરાવી છેલે કદિ તો મદ હેલો ગાથા ત્રણ વાર બોલાવી મટી ઈમારતના મજબૂત પાયાના ચણતરની જેમ સર્વવિરતિ ચારિત્ર જેવા મહાપ્રાસાદના પાયાસમાં સમ્યકત્વનું સ્થાપન કરી પૂ. ચરિત્રનાયકશ્રીને સર્વવિરતિ દીક્ષાને યોગ્ય બનાવ્યા, Page #429 -------------------------------------------------------------------------- ________________ SETİMÖVZEMBRE પછી સકળસંઘને પૂજ્યશ્રીએ સૂચના કરી કે– દીક્ષાની ચાવજ જીવની પ્રતિજ્ઞા ઉશ્ચરાવાય છે, સહુ મનમાં ૭ નવકાર ગણે. પછી પૂજ્યશ્રીએ પૂ ચરિત્રન યકશ્રીને અવનત–મુદ્રાએ પ્રભુ સામે નમ્રભાવે રહેવા જણાવી “છારી માવન ! વસાવ કરી સર્વવિરતિ ફંડ ઉઘરાવોની” બેલાવી પોતે પ્રૌઢસ્વરે ગંભીરતાપૂર્વક શ્રી નવકાર મહામંત્રના સ્પષ્ટ શેષ સાથે “નિમતે | સામારૂવં” (સાધુ દીક્ષા પ્રતિજ્ઞા) ત્રણ વખત ઉચ્ચરાવી દરેક વખતે વોસિરામિ ઉચ્ચ-સ્વરે બોલી પૂ. ચરિત્રનાયકશ્રી સંસારને અંતરથી ખંખેરી રહ્યા. પછી આખા શ્રી સંઘને વાસક્ષેપથી મંત્રેલ ચેખ વહેંચ્યા અને પૂ. ચરિત્રનાયકને પોતે જે સર્વવિરતિચારિત્ર લીધું છે તે અંગે સકળસંઘની મંગળ-કામના ઝીલવા રૂપના શાસ્ત્રીય વિધિ પ્રમાણે નંદી-કિયાના સર્વવિરતિ–સામાયિક આરેવાવણી ના સાત ખમાસમણામાં ચોથા ખમાસમણે સકળ સંઘને પોતે જે મહાપ્રતિજ્ઞા લીધી છે, તેની જાહેરાત અને સહુની મંગળકામના રૂ૫ રેખા વધાવવાની પ્રક્રિયામાં પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની સૂચના મુજબ નંદી સમવસરણને એકેક નવકાર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા સંઘના હર્ષોલ્લાસને વધારવા રૂપે દીધી. પૂજ્યશ્રી અને બીજા સાધુ-ભગવતેના વાસક્ષેપ પૂ. સાધ્વીજીઓના વાસક્ષેપ અને પરમોપકારી પિતાશ્રીને છેલ્લે આશીર્વાદ વાસક્ષેપ દ્વારા અને આખા સંઘની મંગળ-કામના ચોખા વધાવવા રૂપે મેળવી પોતાની જાતને ધન્ય-કૃતાર્થ બનાવી રહ્યા. પછી બાકીની વિધિ થયા પછી પૂજ્યશ્રીની સૂચનાથી આખે સંઘ શાંત સ્વસ્થ થયો અને “નવદીક્ષિતનું નામ સ્થાપન થાય છે ની જાહેરાતથી સહ ઉત્સુકપણે નવા મહારાજનું શું નામ રહેશે ! તે જાણવા સહુ ઇંતેજાર બની રહ્યા. પૂજ્યશ્રીએ નત મસ્તકે રહેલા પૂ. ચરિત્રનાયકશ્રી પાસે “ફઝારી માવન મમ નામ સત્ર ” બોલાવી ગંભીર સ્વરે આ દિગ-બંધ બેલી નૂતન-દીક્ષિતનું નામ મુનિશ્રી આનંદ સાગરજી અને ગુરૂનું નામ મુનિશ્રી ઝવેર સાગરજી જાહેર કર્યું. આખા સંઘે આ બંને નામની જોરદાર જયધ્વનિ બોલાવી અંતરંગ આનંદ વ્યક્ત કર્યો. પછી બાકીની વિધિ થયા પછી હિતશિક્ષા પૂજ્યશ્રીએ સાધુજીવનની મહત્તા, સંયમી જીવનની વિશિષ્ટતા, શાસન પ્રભાવવાની ફરજ વગેરે બાબતે સમજાવી. એકંદરે આખા સંઘે ખૂબ ધર્મોત્સાહથી આ પ્રસંગ ઉજવે. આગ5મી જા હાહરા ૨ Page #430 -------------------------------------------------------------------------- ________________ R SINGER ETEE NEWS TE: TEST : : IIIIIIIIIII આગમસમ્રાટ આગમાવતાર આગમિક મર્મજ્ઞ પૂ. આગમોલ્કા૨ક આચાર્યદેવશ્રી.બા. જીવનચરિત્ર (વિભાગ-૨) ના પ્રસંગેના આલેખનવાલી ચિત્રા..વ..લી 5 Page #431 --------------------------------------------------------------------------  Page #432 -------------------------------------------------------------------------- ________________ 67 83 : - કારતક : છે ર = > * rab G સ'. ૧૯૧૩ માગ સુદ ૧૧ ના રોજ પૂ. શ્રી ગૌતમ સાગરજી મ. ના વરદ હસ્તે પૂ. ઝવેર સાગરજી મ.ની દીક્ષા. પૂ. ઝવેરસાગરજી મ. જે આગમાભ્યાસાર્થે પૂ. મૂલચંદજી મ. ની નિશ્રાને કરેલા સ્વીકાર. (પૃ ૮થી૧૦) ૧ પરાંજ ના કામે ૫ તેર ભાગરજી મ ા રબારમાયામ Page #433 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વ 6Y0tત : , હિન્જનાજ્ઞા પ્રમૉ ઘમઃ સ્વ. ગુરુદેવને અંતિમ નિર્ધામણા કરાવતાં પૂ. ઝવેર સાગરજી મ. સ. ૧૯૧૬, માગ વદ-૭ નાગોરીશાળા (પૃ. ૧૦) અમદાવાદ. સ. ૧૯૨૯ ના પાસ સુદ ૧૦ ના વલભીપુરમાં પૂ. ઝવેર સાગરજી મ.ના હસ્તે મુનિશ્રી કેશવસાગરજીની દીક્ષા. (પૃ. ૧૨) ||||||||||||| વિ. સં. ૧૯૨૯ના ફાગણ મહિને પૂ. ગચ્છાધિપતિશ્રી મુલચંદજી મ. ને માલવાના શ્રી રાંધની આગ્રહભરી વિનંતિ (પૃ. ૧૩) પૂ. ગચ્છાધિપતિ પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. ને માલવા તરફ વિચરવાનું સૂચન કરી રહ્યા છે. (પૃ. ૧૪-૧૫) Page #434 -------------------------------------------------------------------------- ________________ S | Sા , R ohit T. Alutirrrr{TRY RSS)DUTC) . ૧૯૨૯ રતલામમાં ત્રિસ્તુતિક પ્રધાનાચાર્ય પૂ. આ. શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ. (પૃ. ૨૦-૨૧) સં. ૧૯૩૦ રતલામ ચોમાસામાં પૂજ્યશ્રીની હાજરીમાં જૈનધર્મની છાયા ઝાંખી પાડવા આવેલા દંડીસ્વામી શ્રી નારાયણસ્વામી (પૃ. ૨૩ થી ૨૯) પૂજયપાદ શ્રી ઝવેર સાગરજી મ. ની ધર્મસભા સનાતન ધર્માચાર્યની ધર્મસભા વિ. સં. ૧૯૩૦ ના રતલામ ચોમાસામાં ૫, શ્રી ઝવેર સાગરજી મ. શ્રી એ સનાતન ધર્માચાર્ય દંડી સ્વામી સાથેના શાસ્ત્રાર્થમાં મેળવેલ વિજય ! (પૃ. ૨૩ થી ૨૯) Page #435 -------------------------------------------------------------------------- ________________ BIORE સં. ૧૯૩૨ ના કાર્તિક મહિને રતલામથી સેમલિયાના સંધનું પ્રયાણ (પૃ. ૩૦) ઈt tઈ જ સં. ૧૯૩૧ ના ભાગ મહિને મહિદપુરથી મક્ષીજી તીર્થના સંઘનું પ્રયાણ (પૃ. ૩૦) Page #436 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૩૧ ના પાષમહિને ઉજ્જૈનમાં સ્થાનકવાસી અગ્રણી ત્રણ મુનિઓ સાથે કરેલ શાસ્રાર્થની ધર્મસભાનું દશ્ય TUE illu Mmmmm A Otom Innb ત્રિસ્તુતિક પૂ. આ. શ્રી વિજય રાજેન્દ્રસૂરિજી મ.ની ધર્મસભાનું દૃશ્ય Hi plouvarom (પૃ. ૩૧ થી ૩૫) પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ની ધર્મસભાનું દૃશ્ય (પૃ. ૩૬-૩૭) Page #437 -------------------------------------------------------------------------- ________________ dઅન© ૭૭૭ સં. ૧૯૩૨માં ઇંદોરમાં ત્રિસ્તુલિક-પ્રધાન-આચાર્ય શ્રીવિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ. ' (પૃ. ૩૬/૩૭) MANANA lillllllll છે જેમાં વિ. સં. ૧૯૩૫ ઉદયપુરથી કેશરીયાજી સંઘના પ્રયાણનું ભવ્ય દૃશ્ય (પૃ. ૪૧) Page #438 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૩૬ ના ઉદયપુરના ચેમાસામાં આર્યસમાજી ૫. શ્રી ગંગેશ્વરાનંદજી સાથે પૂજયપાદ શ્રી ઝવેર સાગરજી મ. ની શાસ્ત્રસભાનું દૃશ્ય. (પૃ. ૪૬) Page #439 -------------------------------------------------------------------------- ________________ उत्सर VA શ્રી ઉદયપુર—સહસ્ત્રફણાપાર્શ્વનાથના દહેરે થયેલ મહાત્સવનું દૃશ્ય WE (પૃ. ૪૪) સાગર-શાખાના પૂજ્ય-પુરુષોએ સ્થાપેલ ભંડારને વ્યવરિથત કરવા પૂ. ઝવેર સાગરજી મ. ની પ્રેરણા... (પૃ. ૪૪ થી ૪૭) Page #440 -------------------------------------------------------------------------- ________________ : SEES ; --- soooook હniાલે - - * * * સં. ૧૯૩૬ના ઉદયપુર ચેમાસામાં આર્યસમાજી પંડિત સાથે શાસ્ત્રાર્થ કરી વિજય મેળવતા પૂ. ઝવેરસાગરજી મ. | ( પૃ. ૪૮ થી ૫૦) WANT Sontare સર જ-૪૦ શોકG ત્રિસ્તુતિક મુનિ શ્રી સૌભાગ્ય વિજયજી મ. (પૃ. ૫૩) Page #441 -------------------------------------------------------------------------- ________________ TITITITUUT (પૂ. ઝવેરસાગરજી મ ) સં. ૧૯૩૭ના પોષ મહિને ચિતોડગઢમાં પૂ. ઝવેરસાગરજી મ.ની પધરામણી (પૃ. ૫૩) સં'. ૧૯૩૮ ના ઉદયપુર ચેમાસામાં સ્થાનક્રવાસી ત્રણ મુનિઓ સાથે મૂર્તિપૂજા અને સાધુસમાચારી સંબંધી પૂજ્યશ્રીએ કરેલે શાસ્ત્રાર્થ (પૃ. ૫૬થી૫૯) Page #442 -------------------------------------------------------------------------- ________________ આ સમાજના પ્રવર્ત ક સ્વામી દયાનંદજી. (પૃ. ૬૩) - સ. ૧૯૩૯ ના ચામાસામાં અષાઢ વદી ૬ ના રોજ પૂ. મુનિશ્રી કેશવસાગરજીના સમાધિપૂર્ણ કાળધ (પૃ. ૬૫,૬૬) TET સ’. ૧૯૪૦ ના આસેામહિને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને કપડવંજના સંઘની વિન ંતિ. (પૃ. ૭૯થી ૮૧) Page #443 -------------------------------------------------------------------------- ________________ મૂંઝાશો મા, આ વ્યકિત Aજિનશાસનનો (પ્રભાવક થશે બાગમો દ્દરિ૬ થર '|||IST) સ', ૧૯૪૭ પોષ વદી ૭ )ની રાતે પૂ. ઝવેરસાગરજી મ, ને મળેલે દૈવી સકેત, (પૃ૮૧-૮૨) ધૂ. ચરિત્રનાયકશ્રીનું અમદાવાદથી ધંધુકા તરફ સાંઢણીદ્રારા પ્રયાણ. (પૃ૧૦૧) સ'. ૧૯૪૨ ઉદયપુર ચોમાસામાં ભાદરવા મહિને પાલીતાણા રખાયા અંગે પેઢીના સ્ટેટ સાથે ચોથા કરારનામા વખતે તીર્થ રક્ષા હેતુ ઉદયપુરના સંધને જુસ્સાભરી પ્રેરણા... (પૂ. ૯૪ થી ૯૭) Page #444 -------------------------------------------------------------------------- ________________ (પૃ. ૯૮) સંવત ૧૯૪૨ના ચોમાસામાં ઉપધાન અંગે ઉદયપુર શ્રીસંઘને પૂજયશ્રી એ કરેલ પ્રેરણા '' ' પITI Uા|IIIIIIIIIII IIIII S. SS કે મા, K YT U.. TITLE ઉજમફઈ ધર્મશાળા પૂજયશ્રી મૂળરાંદજી મ. પાસે દીક્ષા ગ્રહણ કરી રહેલા એક શ્રાવિકા બહેન ! (પૃ. ૧૮૬) Page #445 -------------------------------------------------------------------------- ________________ G ! ETS S 3 Als) સં. ૧૯૪૨ ના ઉદયપુર ચોમાસામાં થયેલ ઉપધાનની માગ-સુદ ૩ની માળા પ્રસગ સાથે પાંચબહેનની દીક્ષા.... | (પૃ. ૧૧૧,૧૧૨). મ: પ ET== = TET પૂ. શ્રી ઝવેરલાલજી મ. ઉદેપુરની જનતાને ઉોધન (પૃ. ૧૨૫) Page #446 -------------------------------------------------------------------------- ________________ AITI હિ)(OrbHG ( Semu i //// l ૩સરે સં. ૧૯૪૪ના કા, વ. ૬ ના રોજ ઉદયપુરથી ગુજરાત તરફ પૂજ્યશ્રીને વિહાર (પૃ. ૧૨૮) 3 . સં. ૧૯૪૪ મહા વદી ૮ના રોજ અમદાવાદ કીકાભટ્ટની પોળમાં પૂ. ગચ્છાધિપતિ શ્રી માહાભ્ય પર પ્રવચન અને ત્યારે પૂ. ઝવેરસાગરજી મ.નું તીયાત્રા સંબંધી ઉદબોધન શ્રી શત્રુંજા તીર્થ (પૃ. ૧૩૩ ) Page #447 -------------------------------------------------------------------------- ________________ பாட்டிபேரிய સસરા પૂ. ગચ્છાધિપતિ શ્રી મુલચંદજી મ. ડોળીમાં ભાવનગર તરફ વિહાર કરે છે. (પૃ. ૧૪૨) સં. ૧૯૪૫ના માગશર વદી ૬ના રોજ શ્રી ગચ્છાધિપતિ શ્રી મૂલરાંદજી મ.ને સમાધિપૂર્ણ કાળધર્મ (પૃ. ૧૪૨ થી ૧૪૪ ) Page #448 -------------------------------------------------------------------------- ________________ "જા બેટા વિરતિના પંથે જઇ મારી (૩ખ અ૭૪વાળજે '' I YE, વિદ્યાશાળામાં પૂ. ચરિત્રનાયકશ્રીને મેળવવા સ્વજનવર્ગો ચાલુ યાખ્યાનમાં કરેલ ધાંધલ. (1]. ૧૪૪ થી ૧૯૨) સ', ૧૯૪૫ આસો સ'. ૧૫ રાતે પૂ. ચરિત્રનાયક શ્રીએ સર્વવિરતિ પંથે જવા મેળવેલા માતાજીના આશિષ. (પૃ. ૧૫૩) ૫. ચરિત્રનાયકશ્રીએ સંયમલક્ષમીની વર માલ પહેર્યાનું જોયેલ સ્વ.ન. ('. ૧૫૬) ૫. ચરિત્રનાયકશ્રીએ સંસાર કીચડમાંથી બહાર નીકળવા અંગે જોયેલું સ્વપ્નદૃશ્ય (પૃ. ૧૫૬) Page #449 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૪૫ ફા. સુ. ૧ની મધ્યરાત્રે દીક્ષા માટે પ્રયાણ કરતાં પૂ. ચરિત્રનાયકશ્રી સાથે ધર્મમિત્ર શંકરભાઈ (પૃ. ૧૬૫) કપડવ’જથી ગટરના રસ્તે બહાર નીકળી મૂ ચરિત્ર નાયકશ્રીનું સાંઢણીદ્રારા અમદાવાદ તરફ પ્રયાણ... (પૃ. ૧૬૮) દીક્ષાર્થે જઈરહેલ પૂ. ચરિત્રનાયકશ્રી શહેરના દરવાજા બધ હોઇ ગંધાતી ગટરના માર્ગે નીકળી રહ્યા છે. (પૃ. ૧૬૬–૧૬૭) | કુર bike સં. ૧૯૪૫માં ફા. સુ. ૩ પૂજ્યશ્રી પાસે શંકરભાઈ પૂજ્યશ્રી ચરિત્રનાયક સાથે પહોંચ્યા. Page #450 -------------------------------------------------------------------------- ________________ સ'. ૧૯૪૫ પોષ સુદી ૧૦ રાતે પૂ. ચરિત્રનાયક શ્રીને પૂ. પિતાજી તરફથી મળતું સંયમ ભાવનામાં ઉોજન, (પૃ. ૧૫૯ થી ૧૭૧) કપડવંજથી અમદાવાદ વિદ્યાશાળામાં પૂ. નીતિવિજયજી મ. પાસે પૂ. ચરિત્રનાયકશ્રીનું શંકરભાઇ સાથે આગમન (પૃ. ૧૬૮ થી ૧૭૦) સદ ૫. ચરિત્રનાયકને કપડવંજથી દીક્ષા માટે ગુપ્ત રીતે લઇ આવેલ શંકરભાઇને વિદ્યાશાળા અમદાવાદના ઉપાશ્રયે પૂ. શ્રી વિધિપૂર્વક વાસક્ષેપ કરી રહ્યા છે. (પૃ. ૧૭૦) પૂ. ચરિત્રનાયક શ્રી કપડવંજના ધર્મમિત્ર શંકરભાઇ સાથે ઘોડા પર બેસી અમદાવાદની લી બડી ભણી જઇ રહ્યા છે. (પૃ. ૧૭૨) Page #451 -------------------------------------------------------------------------- ________________ Bilble, સ', ૧૯૪૫ રાત્રે ફા. સુ. ૩ ગુરુવાર લી બડીમાં ૫. ઝવેર સાગરજી મ.ને પુ. ચરિત્રનાયક શ્રી તરફથી દીક્ષાર્થે વિનંતી. | (પૃ. ૧૭૩) દીક્ષા માટે ધંધુકાથી લીંબડી તરફ સાંઢણીદ્વારા પ્રયાણ. (પૃ. ૧૭૨) પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પાસે ૫. ચરિત્રનાયકશ્રી સામાયિકમાં સ્વાધ્યાય કરી રહ્યા (પૃ. ૧૭૫) સીયાણીતીર્થે પૂ. ચરિત્રનાયકશ્રી દીક્ષા ગ્રહણ કરી પૂ. પ્રમેદ વિ. મ. સાથે લંબડી મુકામે આવી ૫. ઝવેરસાગરજી મ. ને વંદન કરી રહ્યા છે. (પૃ. ૧૮૨) Page #452 -------------------------------------------------------------------------- ________________ 11 બચવા પૂ. ચરિત્ર સંસારીના ઉપદ્રવથી નાયકશ્રીને પૂ. મુનિ વિવેકવિજયજી સાથે લીંબડીથી અમદાવાદ તરફ કરાવેલ વિહાર (પૃ. ૧૮૪) ૩માં કુટુંબવર્ગના ઉપદ્રવથી બચાવવા પૂ. ઝવેરસાગરજી મ. શ્રીએ પૂ. ચરિત્રનાયકશ્રીને અમદાવાદમાં જ્યાં રાખેલ તે વિદ્યાશાળાનું દૃશ્ય. (પૃ. ૧૮૭) | 3સર સંવત ૧૯૪૫નાં કા. સુ. ૫ ના સવારે ૧૦. ૪૭ મિનિટે સીયાણી (લીંબડી)માં પૂ. ચરિત્રનાયક શ્રીની દીક્ષા. (પૃ. ૧૭૯ થી ૧૮૨) ખોરજ ખોડીયાર -- શ્વશુરપસૂરપક્ષના તોફાનથી બચવા પૂ.આ. શ્રી સિદ્ધિસૂરિ (બાપજી) મ,ની સૂચનાનુસાર પૂ. ચરિત્ર નાયકશ્રીના ખારજ મુકામે એકાન્તવાસ. (પૃ. ૧૮૯) Page #453 -------------------------------------------------------------------------- ________________ Peele વિરોધીઓના દબાણથી ખારજ ગામે છૂપાવીને રાખેલા ચરિત્રનાયકશ્રીને કુટુંબીજનોના આગ્રહથી વિદ્યા શાળામાં વ્યાખ્યાન વચ્ચે જાહેર કર્યાં. (પૃ.૨૦૨,૨૦૩) उसर અમદાવાદની કોર્ટમાં પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી સસરા એ કરેલા કેસની જુબાની પૂ. ચરિત્રનાયકશ્રી બેધડક આપી રહ્યા છે. (પૃ. ૨૦૭–૨૧૬) પૂ. ચરિત્રનાયકશ્રીને દીક્ષામાંથી ચિલત કરવા માટે સંસારી સસરાએ કરેલા કેસમાં વાદી તરફથી વકીલ મારફત કરેલી રજૂઆત. (પૃ. ૨૦૫,૨૦૬) કપડવણજના જમનાભાઈ (વિનોદી સ્વભાવવાળા) એ રણછેાડભાઈની શીખવણીથી ખેાટી જુબાની આપતાં શાસનદેવની કૃપાથી સત્યવાતની પડખે રહી ભરી કોર્ટમાં રણછેાડભાઇના કરેલા ફિયાસ્કો, (પૃ. ૨૨૫) Page #454 -------------------------------------------------------------------------- ________________ સાધુવૅશ કાયમ રાખી ઘરે જાવ પૂ. ચરિત્રનાયકશ્રી ઉપર સંસારી સસરાશ્રી રણછાડ ભાઇએ નાણા ના દબાણથી કરેલ કેશના આખરી ફે સલા. (પૃ. ૨૨૮) ૩મ પૂ શ્રી ચરિત્ર નાયકશ્રીના અંતરમાં વિકારદર્શક ગાળીના પ્રતાપે મચેલા ખળભળાટ (પૃ. ૨૪૮ થી ૨૫૦) (પૂ. ચરિત્રનાયકશ્રીના સસરા) શ્રી રણછેાડભાઈની ગ ંગોત્રી (હિમાલય)થી આવેલા બાવાજી સાથે મંત્રણા (પૃ. ૨૪૭) પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી પત્ની બાવાની ગોળી ઉકાળી રહ્યા છે. (પૃ. ૨૪૮) Page #455 -------------------------------------------------------------------------- ________________ 3ો પૂ. ચરિત્રનાયકશ્રીની સંચારીય પત્ની સાથે દાગીના સમરાવવાના બહાને અમદાવાદ જવાની વિચારણા પૃ. ૨૫૬ સર સ’. ૧૯૪૭ ના લીંમડીમાં પૂ. ઝવેરસાગરજી મ. ને પૂ. ચરિત્રનાયકીની કાકલુદી-ભરી વિનંતી (પુ, ૨૬૪) અમદાવાદ આવ્યા બાદ વિદ્યાશાળામાં શ્રી જંબુસ્વામીના રાસના વાંચનથી ચરિત્રનાયકશ્રીએ મેળવેલ અંતરઆત્માની જાગૃતિ શુ, ૨૬૦–૨૬૧ उसर પૂ. ચરિત્રનાયક શ્રી પાલીતાણામાં રાં. ૧૯૪૭માં પિતાશ્રી પાસેથી દીક્ષા માટે મંગળ આશિષ મેળવી રહ્યા છે. (પૃ. ૨૬૮) Page #456 -------------------------------------------------------------------------- ________________ hi[TI , 3મ ? પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ની નિશ્રામાં કેશરીયાજીના છરી પાળતા સંધનું ભવ્ય દૃશ્ય (પૃ. ૧૭૮ ) Page #457 -------------------------------------------------------------------------- ________________ છે કે પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીના વર્ષ દાનની ભવ્ય રથયાત્રા (સ્થળ લીંબડી શહેર ) (પૃ. ૩૦૪) પ પણ / * * કે, II . પા સં, ૧૯૪૭ના મહા સુદી પના મંગલદિને પૂ. ચરિત્રનાયકશ્રીને લીંબડી શહેર ઉજવાયેલ દીક્ષા પ્રસંગ (પૃ. ૩૧૧ થી ૩૧૬ ) Page #458 -------------------------------------------------------------------------- ________________ }]p_j51?]+lete કè11:11 (સૌરાષ્ટ્ર)ની પૂરખાઈ જૈન ધર્મશાળાનું સન્મુખ દૃશ્ય. ખારતસાલો વીરતનસીપીનારના ભારેલાના રોળાઇ બંધાળપત્ર ૧૯ ૩૯નીસાપપોનેના તેનાઝનીના લાલચની તેમનાબ લીંબડીની પૂરખાઈ જૈન ધર્મશાળાના અતિહાસિક લેખનું સન્મુખ દૃશ્ય Page #459 -------------------------------------------------------------------------- ________________ લીંબડી (સૌરાષ્ટ્ર) પૂરબાઈ જૈન ધર્મશાળાના વ્યાખ્યાન માંડવીની પશ્ચિમ બાજુનું દૃશ્ય કી વાત છે मजाजातियनावासघतयात्रोत લીલાઈફ વિજાણકી વાર? પૂ. આગમ દ્ધારક આચાર્ય શ્રીની જ્યાં દીક્ષા થઈ તે પૂરબાઈ જૈન ધર્મશાળા લીંબડી (સૌરાષ્ટ્ર)ના વ્યાખ્યાન હાલના મધ્ય ભાગે વ્યાખ્યાન-વેદિકાની માંડવી ઉપર પશ્ચિમ બાજુ પૂ. આગાદ્વારકશ્રીની દીક્ષા-પ્રસંગે થયેલ ઓચ્છવ વિગેરેનો શિલાલેખ છે. જે કે સામેના પાને અક્ષરશઃ છાપેલ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ 98333333333333 લીંબડી (સૌરાષ્ટ્ર)માં પૂ. આગમ દ્વારકશ્રીની જ્યાં દીક્ષા થઈ તે પૂરબાઈ જૈનન ધર્મશાળાની વ્યાખ્યાન વેદિકાનું દેશ્ય આ વ્યાખ્યાન વેદિકા માં બહારના મંડપમાં ઉપર ૯૪૨૨ ઈંચની લાંબી ચિત્ર-પટ્ટિકા દેખાય છે તેમાં વચ્ચે ઝવેરસાગરજી મહારાજ અને બે બાજુ બળે સાધુ એ અને શ્રાવકે દેખાય છે. ડાબે દેખાતા નાના મહારાજ તે પૂ. આગમ દ્વારકશ્રીની બાલ્યાવસ્થાનું દેશ્ય છે. OOOOOOOOOOOOOO Page #461 -------------------------------------------------------------------------- ________________ સુની મહારાજશ્રી ઝવેરસાગરજી સં. ૧૯૪૭ની સાલમાં સાધુ ૧૦ સાધ્વી ૭ સહીત ચેામાસું રહ્યા જેઠ વદ ૧૩ના દિવસે પૂજ્ય હેમવિજયજી તથા શ્રી અમદાવાદના શેઠ મણીભાઇ પ્રેમાભાઈ જેસીંગભાઈ હઠીસીંગ તથા શ્રી લીંબડી સર્વે સંઘ મટીને પં. આણુ વિજયજી તથા ૫. કમલવિજયજીને ગણી પદવી તથા ૫. પદવી આપી તેને સમારભ ઓચ્છવ સર્વસંધ તથા મણીભાઈ વિગેરે ઠાઠ આડંબર આનંદપૂર્વક કર્યા ત્યારે આ સિંહાસન કરાવ્યું છે, સર્વે ગણોજી શ્રી મુલચંદજી મહારાજના ઉપકારથી શ્રી ઝવેરસાગરજીને પ્રયત્ન કર્યાં છે, પરમપવિત્ર શ્રી જૈનધર્મ પામી શ્રી સથે શ્રદ્ધા લાવી શ્રી દેવગુરૂની ભકિત કરાવી તથા કલ્યાણુ ધર્મ પામી શ્રીજીનેશ્વરને નમઃ શ્રી ગુરૂબ્યા નમઃ લીંબડીના સંઘના ઉપાશ્રયમાં લાકડાના સિ’હાસનની જમણી બાજુ ઉપરના ભાગમાં લેખ લખેલ છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગમીદ્ધારક આચાર્ય દેવની ગુરૂ–પરંપરાની માલિક્તા દર્શાવનાર સાગરશાખાના જ્યોતિધરોનું વંશવૃક્ષ માન 0 ( s, Aટા (UM. જે પૂ.આચાર્યશ્રી પ્લે, હ AA - પૂ.આચાર્યશ્રી / બુધ્ધિસાગર 2 પૂ.મુનિશ્રીત04. આગમાંધારક સૂરીશ્વરજી મ. સુખસાગરજી આનંદસાગર સૂરીશ્વરજી મ. 0 મહારાજ બિગ યાર PA ઝવેરસાગરજી 3. મહારાજ | પE / પર મહારાજ દર પુ.મુનિશ્રી , ક પૂ.મુનિશ્રી ( જ 5 ) RTE એ ! રવિસાગ૨જી કે ભાવસાગરજી 'પૂ. મુનિશ્રીત મહારાજ ના આS મહારાજ - પૂ.મુનિશ્રી એપૂ. મુનિશ્રી) નમસાગરજી / WILઓ સ્વરૂપણરજી પદ્મસાગરજી નણસાગરજી મહારાજ C નાણસાગરજી પૂ.મુનિશ્રી મહારાજ ! મહારાજ 5| પૂ. મુનિશ્રી મહારાજ, Asp સુરજ્ઞાનસાગરજી (IS) ઈનિધાનસાગરજી ૯ 3 મહારાજ Fી પૂ.મુનિશ્રી A મહારાજગી પણ ટN - પૂ.ગણી પૂ.ગણીશ્રી મયગલસાગરજી) fમયાસાગરજી વાત પૂ.ઉપાધ્યાય | . મહારાજ મહારાજ ( શ્રી જયસાગરજ જીતસાગરજી = માનસાગરજી ht - 89તા મહારાજ મહારાજજી મહારાજ હોઈ તી પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગ૨જી મહારાજ A મહારાજ ST જગગુરુ પૂ.આચાર્યશ્રી Uિજયહીરસૂરીશ્વરજી મહારાજ RON | - સાગરશાખા ગુરુપરંપરા વૃક્ષ, Page #463 --------------------------------------------------------------------------  Page #464 -------------------------------------------------------------------------- ________________ પૂજય આગમાહારક આચાય દેવશ્રીના વિસ્તારક્ષેત્રને સુચવતા ભારતના નકશો પૂ.આગમૌદ્ધારક દેવશ્રીનો વિહાર ક્ષેત્ર દર્શાવતો નકશો. चश्चिम પાંડે રસ્તાન ભારત સોજત ૫. પાલી સાદડી ૩૬ ૨૪.૨૫.પાટણ મહેસાણા ઉદેપુર 1. ૩૭. અમદાવાદ(૨૩. ૩૮૧.E .૨.૧૧.ર૧૪ - અમનગ૨ સાણંદજી .. •કપડવંજ ૧૫:૫૩ (૧) લીંબડી (દીસા ( પેટલાદ) ૩. ૬.ભાવનગર}/.ખંભાત ૮, ર.૪૦, આગસૌદ્ધારકશ્ર જીવનદર્શન જન્મ-કપડવંજ ૧૯૩૧ દીક્ષા-લીંબડી ૧૯૪૭ પંન્યાસપદ-અમદાવાદ ૧૯૬૦ આચાર્યપદ -સુરત ૧૯૭૪ કાળધર્મ:- સુરત ૨૦૦૬ વૈશાખ વદ ૫ *SUJIB• 30 પાલીતા ૫.૫૨ ૫૪૮૫૦ સરત છે.૨૦ ૨ ૨૭,૨૯,૪૩૫૫૫૬,૫૭ “盘 ૫,૫૯, 1 કાળધર્મ મુંબઈ. ૧૮:૨૮:૪૨ પ •રતલામ 33,3 શેલાણા, યેવલા ૧૯. ૩૫ અજીમગંજ - પાકિસ્તાનન * કલ) સંકેત ચિન્હોની સમજુતી = જન્મસ્થાન. = = દીક્ષા. કાળધર્મ. દલસુખ પૂજય આશમાવતાર આચાર્ય દેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી એ ક૨ેલા ચાર્તુમાસોની યાદી દર્શાવતો નકશો. ਨਾਨਕ ਲਈ ਦੇਸ਼ ਲਈ S Page #465 --------------------------------------------------------------------------  Page #466 --------------------------------------------------------------------------  Page #467 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આ ગદ્ધારકશ્રીના શિષ્ય દર્શાવતું વંશવૃક્ષ A . NSS s , વજો સીદય સામજી RAજકાદgar Nયા ૨૫.ક્યન સા:મ. ! YASHUના HARYU BE M ગયા પૂજય મિશ્રક્રિપતિ આ.શ્રી માગિફક્યો છે ઉપ સાગર મારા૨જી મે. SERB NR 3 ૬/સી મેધસાગર આ જ સુરીશ્વ૨ી જી .મ. 5 > GAIN દય સાગરજી મ. ૪ 0 જે ( ૫.વિમલસા s હત સાકાર * ૨૬ સાગરઝમ. - શ્રી મનહરસાગર S . પં.ચિદાનં. શ્રી વિકમ સાગર છે મ. 35 કસ ગ૨ જી મ. ૪ ગણી શ્રી ચંદય ૪જી ૪ .હિમસાગર સૂરિ મ. Wall ૪ =# $# # # કું, ઉપા, જ્ઞાન સાગ: 12સુરિ મ . . મંગલ સાગ૨ &ારિ hક cred RUકમાણ સાગરજી મ. S S શ્રી દીપસાગરજી મ. પ્રમાણ સાગરજી. આઈ શ્રી ૩૯ શ્રી ખાને સારુ વટ Lઉપા. સમાગsm માનસીરઝ મ.. જાણ સાગરેજીમ. Sી મોતીસાગ૨છે. A LAMP MAUMA WAND Al૨૫ શ્રી જય સીક N N ગ૨જી મ. CART NMM સાગરજી આગમો દ્વારકા gછે * શ્રી માલ આનંદસાગરસૂરીશ્વરજી SAMAJ00g8 1 મહિસાગરજી મ. . આ.શ્રી સતિસાર પૂ.આગમો દ્ધારક આચાર્ય શ્રી (દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરેજીના મુખ્ય ૩૨ / ઝવેર ભાગરજી મહા શિષ્યો દર્શાવતું વંશવૃક્ષ વિસન૨સ્તકો શ્રી ઝવેર સાગરજી મહારાજ Page #468 -------------------------------------------------------------------------- ________________ - કિસરે