________________
વગેરે શહેરના શ્રી સંઘમાં– શ્રી સ્થાનકવાસી પંથ અંગેની તેઓશ્રીની વીર-હાકમય એક-છત્રી આણ ગાજતી. તેઓશ્રીના સદુપદેશથી શ્રી સંઘેએ કેટકેટલાએ સ્થળેએ– શ્રી જિનમંદિરે અને જ્ઞાનમંદિરે બંધાવેલ. સ્વ કે પર દશનીય-ધર્મની ચર્ચાવાળી કેઈપણ વ્યક્તિ. તેઓશ્રીની પાસે નિરુત્તર થતી. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ. આત્મારામજી મ. સા.ના બબ્બે ચાર-ચાર સાધુએ તે. આગમના અભ્યાસાર્થે. ચાતુર્માસ પણ તેઓશ્રીની સેવામાં રહેતા! તેઓશ્રી સંવત ૧૯૪૮ના માગસર માસની સુ.૧૧ના રોજ
લીબડી મુકામે સ્વર્ગવાસ પામ્યાની હકીકત સિવાયની કઈજ મૌલિક હકીકત.
આ લખતી વેળાએ પણ કરેલા અતિ પ્રયાસેય મળી શકેલ નથી. એ કમનસીબી છે. હાલ તે અમારી પાસે માત્ર
ઉપર્યુક્ત (તે પૂ. મુનિપ્રવરશ્રીને તત્કાલીન પૂ. આચાર્યાદિ મુનિ વંદનીય અને ગીતાર્થ માનતા)
એ વાતની સર્વ સામાન્ય પ્રતીતિ આપતા ૮૧ વર્ષના જુના
(પૂ. આત્મારામજી મ. પૂ.પં. શ્રીદયાવિમલ મ. પૂ. ૫, શ્રી પ્રભાત વિજયજી મ. પૂ. દાન સૂ, મ.ના ગુરૂ મુનિશ્રી વીરવિજયજી મ. વગેરે પૂર્વના મહાત્માઓના)
ઘણા હસ્તલિખિત પત્રો વિદ્યમાન છે કે જે પત્રમાંના હાલ તે છેડા જ પમાને ઉપર્યુક્ત ભાગ.
શ્રી સંઘના લાભાર્થે આ નીચે નામવાર પ્રસિદ્ધ કરીએ છીએ,
hી
છે