________________
૨૫ .
HEIGREER GRIHIGHEE TR પૂ. ઝવેર સા. મ. ઉપરના
m
SPS
Tણ આચાર્ય મ. આદિના પ્રાચીન પત્ર (૧) પૂ. મુનિશ્રી આત્મારામજી મ. નો પત્ર
સ્થળ-રાધણપુર સં. ૧૯૪૩ અષાડવદ ૧૩ વાર સેમ ઉદેપુર મધ્યે શાંત દાંતાદિ ગુણગણ ગુંફિત મુનિ શ્રીમદ્દ ઝવેરસાગરજી ગ્ય.
મુનિ-આત્મારામજી “આનંદ વિજયજી” આદિ ઠાણા ૨૩ કી તરફ વંદના વાંચશે.
અત્ર સુખ શાતા છે. આપકી સુખ શાતાને પત્ર-૧ આવ્યો તે પહોંચ્યો xxx મુનિ–વીરવિજયજી તથા શાંતિવિજયજી ઈહાં સાથે જ માસું છે. XXX (ર) પૂ. આત્મારામજી મ. (સૂરી) નો પત્ર
સ્વસ્તિશ્રી પાશ્વજિન પ્રણમ્ય રમ્યમનસા તત્રશ્રી ઉદેપુરનગરે મુનિ ઝવેરસાગરજી વિગેરે.
મહેસાણેથી લી. મુ. આત્મારામજી આદિ ઠાણું ૧૨ તરફથી ઘણું ઘણું કરીને સુખશાતા વાંચજો xxx
તમે જે છાપામાં છપાવ્યું છે, તે ઘણું જ સારું કર્યું છે. અને હમારે પણું પ્રમાણ છે. xxx
આપને ક્ષયોપશમ ઘણું જ સારે છે. xxx
મુનિ જયવિજય તથા હેમવિજયજી લોકપ્રકાશ તમારી પાસે વાચે છે, તે ઘણું સારું કરે છે. xxx
મિતિ સંવત ૧૯૪૪ ના શાખ વદ ૫ વાર બુધ દ, વલ્લભવિજયની વંદના વાંચજો. (૩) પૂ. દાન સૂમ. ના ગુરૂ પૂ. વીર વિજય.મ. ને પત્ર
સપ્તવિંશતિ ગુણગણલંકૃત. મુનિરાજ શ્રી શ્રીમદ્ ઝવેરસાગરજી મહારાજની સેવામાં મુ. ઉદેપુર.
અત્ર શ્રી પાટણસે મુનિ વીરવિજય તરફસે ત્રિકાલ વંદણા, સેવામાં વારંવાર અવધારણી.