________________
૨૮
આપકા ચામાસા કહાં હાગા ? ઔર આપકી સાથે કેટલા ઠાણાં ? ને કાણુ કાણુ રહેસે ? સેા લીખણાજી.
ઔર કમલ વિજય તથા આનંદવિજય વગેરેને ભગવતીજી આદેકા જોગ x x x સમાચાર કીરયા કરકે લખણાજી ×××
એજ. સ’. ૧૯૪૭ જેઠ સુદ ૧૪, ૬. જય વિજય.
(પૂ. મુનિ આણુંદ સાગરજી મ. ને વડી દીક્ષાના જેગમાં નાખવાના દિવસ) (૮) ૫. શ્રી દયાવિમલજી મ. ને પત્ર
શ્રી પારસજીન પ્રણમી અમદાવાદથી લી. પન્યાસજી દયાવિમલજી તથા પ. સેાભાગ વિમલજી તથા સાધવી વિજલાશ્રીજી વિગેરેની વાંદણા તથા અનુવંદના વાંચશેાજી.
ગામ લીંબડી મધ્યે મુનિ અવેર સાગરજી તથા મુનિ લબ્ધિ વિજયજી તથા થાભણ વિજયજી તથા કમલ વિજયજી વગેરે x x x
બીજી મારી તરની ફીકર ચિંતા કરશે! નહીં. અમારે તે જેવી રીતે મુલચ'દજીનુ એલ્યુ. માહાલ રહે તેવું કરવાના વિચાર છે. તેની ફીકર ચિંતા કરવી નહીં × ૪ × સ. ૧૬૪૬ વર્ષે ચેતર વદ ૧ વાર રવે
પૂ. પં. શ્રી પ્રતાપવિ. મ. ના પત્ર
શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય.
સ્વસ્તિ શ્રી રાજનગર થી લી. પંન્યાસ પ્રતાપવિજયજી ગણી જોગ. લીંબડી મધ્યે મુનિ વેરસાગરજી જોગ સુખશાતા પહાંચે ×××
અંતઃકરણની વાત તમને જ લખી છે. વાસ્તે તમારે ખાનગી રહે વાંચવી ×××
હમે તમારી સાથે પુરેપુરી ખાનગી પ્રીતી ગણીએ છીએ.
સ. ૧૯૪૬ વર્ષ જેઠ વદ ૧૨ વાર રિવ. લી. ૫. પ્રતાપવિજયજી ગણિવર
(૧૦) પુ. દાન સુ મ. ના ગુરુ મુનિ વીર વિ. ના પત્ર
શાંત દાંત ધીર્યાદિ ગુણાપેત
મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી મહારાજજી આદિ સર્વ મુનિગણુજી જોગ મુ. લીબડી
અજમેરસે લીખી. વીરવિજય કાંતિવિજય આદિ ઠાણા ના તરસે ત્રિકાલ વંદુના અવધારણાજી.