________________
૨૮,
xxx પ્રથમને પત્ર પહોંચે લીખણાજી.
ઔર કપડાં રંગવાને પાઠ તથા દેવાને વાસ્તે કપડાં ધોવાને પાઠ, દેવાં તે ખાર લગાડવો કે નહીં? તેને પાઠ કૃપા કરી લખાવી મોકલશે.
તથા ત્રણ થઈવાલાની સાથે આપને ચર્ચા થઈ હતી તે બાબત ને ચર્ચા પત્ર અથવા કેઈ ચોપડી છપાયેલ હોય તો મોકલવા કૃપા કરશે.
અમદાવાદ મેં મુહપત્તી બાંધણી એવી વાર્તા સાંભળવામાં આવી છે, તે ખરી છે કે કેમ? xxx પત્રકી કૃપા અત્રે કરણજી Xxx
ફાગણ વદ ૧. લી. વીરવિજય (પસ્ટ તા. લીંબડી માર્ચ ૨૯/૯૧ સિક્કા મુજબ સં. ૧૯૪૭) (૧૧). પૂ. મુનિશ્રી શાંતિ વિજયજી મ. ને પત્ર. . “શ્રી ગૌતમાય નમ: II શુભ સ્થળ લીંબડી મુકામ.
શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્યાદિ-ગુણગણ ગુતિ મુનિ શ્રીમાન ઝવેરસાગરજી ગ્ય.
મુકામ ફર્ક નગરથી લિ. મુનિ શાંતિવિજયજીની વંદન ૧૦૦૮
સાથે વિજ્ઞાપના આપની કૃપાથી ઈહાં સુખ શાતા છે આપને સદા સુખવૃત્તિ ઈચ્છું છું.
પ્રશ્ન ૧૩ સવિસ્તર ઉત્તર સાથે પહોંચ્યા આપે મને ઘણું સારા જ્ઞાનને લાભ આપ્યો છે. તેને માટે હું આપનો અનુગ્રહિત છું x x x
દ્વાદશાંગી વિષે અને અભયદેવ સૂરિ વિષે આપે બહુ શ્રેષ્ઠ વર્તન લખ્યું છે.
યુગપ્રધાન યંત્ર ૧ વિશે પણ હદયંગમ ઉત્તર આપ્યો છે. વસુદેવ હિંડીના કેટલા ભાગ છે. અને કણસા ભાગમાં સીતા રાવણની પુત્રી છે. તે વિષે વર્ણન આવે છે. તે જણાવવા કૃપા કરશે xxx
દ:- મુનિ વીરવિજ્યજી તથા કાંતિવિજયજી.
(૧૨) પૂ. આત્મારામજી મ. (સૂરિ) શ્રીને આખો પત્ર બાલાવબોધ લિપિમાં લહીયાની જેમ મોતીના દાણા જેવા સુંદર અક્ષરેથી પોતે ખુદ લખેલ છે.