________________
૩.
શ્રી ૧
શ્રી ઉદેપુર મધ્યે બિરાજમાન શાંત દાંત ધૈર્યાદિ ગુણાપેત.
પરમ સંવેગી મુનિ વેરસાગરજી ચેાગ્ય ચિઠ્ઠી લીખી.
અત્ર શ્રી રાધનપુરસે મુનિ આણુંદનિજય ઈ. ઠાણે ૨૨ તરસે વંદણા વાંચણી
વિશેષ લખવા મતલબ કે
ચેાપડી ૧ જૈન પ્રભાકરની પહેાંચી છે.
ઔર આજરોજ ચિઠ્ઠી એક આપકી આઇ. સમચાર માલુમ ક્રીયા,
આપને લિખા જે તીન થુઈવાલેકી કાણસે જગા ચામાસા હૈ સેા જવાબ મે માલુમ કરણાજી.
કારણ
અત્રસે વીસ કેાસપર થરાદ કરીને ગામ છે. ઋણુ ગામમે' ચામાસા હૈ, થરાદ ગામમેં કડવામતીવાલા ઘણા છે. તેથી કરીને તે લેાકેાની માનતા એહીજ ક્ષેત્રમે હૈ, દુજી જગા ઉપર રહેવાના ઠેકાણા નથી.
અજ્ઞાન તિમિર ભાસ્કર અબ તક બહાર પડેલા નથી, થાડાજ ઢેર હૈ વાસ્તે તૈયાર હૈાસી એટલે પ્રથમ આપ જોગ્ય આવેગે.
પીસ્તાલીશ આગમના સ્વાધ્યાયકરા છે, તે ઘણી અરથી ખાત હૈ શીવજી રામજી કાઈ ખેલે છે કે નહીં જવાબ કૃપા કરણી એજ.
લી. સેવક વીરિવજય તરસે ત્રિકાલ વંદા અવધારણી, આપને સેવક ઉપર અભ્યાસ ખાખત ઉપદેશ લીખા, સેા ખડી કૃપા કરી.
આપને એહીજ લિખણા ઉચીત હૈ, અમતક આપે જોગ મૈંને નહીં લીખા તેનું કારણુ ફક્ત શાંતિવિજય ચિઠ્ઠી પત્ર લખે એટલે મારે લિખવાના થોડા કામ પડે, પરંતુ મેરી પ્રમાદસે નહીં લિખાથા સા માž કરણા,
આજ પીછે નવીન સમાચાર આપ લિખે ગે
મુંબઈ મે' ભાલચંદ્રજી આવેલ છે. ઔર સુખલાલ પણ મુંબઈ મેં છે. દાનુ' ને ન્યારા ન્યારા ભગવતી સૂત્ર વાંચને હૈ ઔર બહેત લેાક બાલચ'દ્રજી પાસે જાતે હૈ, ઔર રતનવિજય ખાખદ ઉત્તર તૈયાર થઈ ગયેલ છે. તે પણ આપ ોગ્ય માલુમ રહે,