________________
લબ્ધિવિજયાદિ ચાર ઠાણે બોટાદમે, ગંભીરવિજય વલે છે. તે દે સાધુ છે. હંસવિજય તથા તેના ચેલા દો જણને પાટણમેં ચોમાસા કરાયા છે. એજ, દે કમલવિજય તથા ઉત્તમ વિજયાદિ પાલીતાણે છે.
આપને પર્યુષણ બાબત લિખા સો એકાદશીવાલે દિન પર્યુષણ બેસે ઔર અમાવાસકે દિન જન્મ હોસી દુજ એકમ ભેગાં છે. ચોથકે દિન સંવછરી છે માલુમ કરણ એજ.
એકવાર ફેર કેશરિયાજી ભેટવાના ભાવ વતે હૈ એજ છે
લી. સેવક વીરવિજયની વંદણ અવધારણી, હાલમાં દે મુનિ નવીન થયેલ છે. સંપ્રદાયની વધતરી હૈ સહેજ જાણવા લિખતા હૈ
પુંજાવત મગનલાલ તથા રેડછ આદિ સર્વ શ્રાવકજી ગ્ય મેરી તરફ ધર્મલાભ માલુમ કરવણ,
ભટજી જોગ્ય ધમલાભ કહેણુ, ગેડિજી મહારાજજી કે મંદિરમેં મેરી તરફસે નમસ્કાર જરૂર કરણ (અહીં સુધીનું લખાણ પૂ. આત્મારામજીનું લખેલ છે. તે પછી પૂ. શાંતિવિજયજીનું છે, રાધનપુર ૧૭ એપ્રીલ ૧ પિસ્ટના સિકકા મુજબ સં. ૧૯૪૭ ચે. સુ. ૯ શનીવાર
4252525252525:2SCSE254
જગતના જીવોની સુધારણા માટે આત્મલક્ષી જીવન જરૂરી છે.
HEGEIG
Ei[