________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
પરિશિષ્ટ-૨
પૂ. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના પ્રસ્તુત જીવન ચરિત્રના આલેખનમાં
વપરાયેલ કેટલાક પ્રાચીન હસ્ત લિખિત પમાંથી
નમૂના રૂપ
પ્રાચીન પત્રો
[ શ્રી લીંબડી (સૌરાષ્ટ્ર) સંધના જ્ઞાનભંડારની પુસ્તકસૂચી અને ઉદયપુર ગોડીજી મ. ના
ઉપાશ્રયમાંથી મળી આવેલ
સંગ્રહના આધારે] .
પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીની દીક્ષાભૂમિ લીંબડીના પુણ્ય પ્રભાવકશ્રાદ્ધારત્ન શેઠશ્રી વોરા કસલા ડોસાભાઈ
પરને લખાયેલ પત્ર . (સં. ૧૮૩૩)
સ્વસ્તિક શ્રી પાર્શ્વ પરમેશ્વર પ્રણમ્ય શ્રી લીંબડી નગરે.
સુશ્રાવક પુણ્ય પ્રભાવક દેવગુરુ, ભક્તિ કારક સંઘ મુખ્ય વેરા કસલા રેસા એચં! શ્રી અમદાબાદથી લિ.!