________________
KSRADĪZEMRE
વિષિથી વિહ્વળ બનેલા માણેકબહેને કહ્યું કે મારે દાગીને જ નથી જોઈતે, ન કે જૂનો! મારે મન તે તમે છો એટલે બધા દાગીના જ છે !”
“તમે અમદાવાદ ન જાઓ મને મારા સસરાનો ભરેસે નથી. તે ફરીથી તમને ખાવા બનાવી દે. માટે તમો અમદાવાદ ન જાઓ !” આદિ કહી સ્ત્રી-ચરિત્ર કરવા માંડયું.
એટલે ચરિત્રનાયકને સૂતેલે અંતરાત્મા જાગૃત થયે, ચારિત્રમોહનું આવરણ હઠવા માંડેલ જેથી તેઓ છંછેડાઈને પત્નીને કહે કે-“આવી ડરપોક તું કેમ થાય છે ! એમ કંઈ મને પરાણે બાવો બનાવી શકે છે! અને કદાચ મારા ભાવ પલટાય અને એ માર્ગે જવાનું થાય તે હું શું ! શું હું તારો ગુલામ છું ?”
તારી આંગળીએ નાચું એ હું કાયર નથી ! મારી મરજી પ્રમાણે દાગીને બનાવવા હું અમદાવાદ જાઉં તેમાં તું રોકનાર કોણ?” આદિ સર-ભર્યા અહંભાવને વશ બનીને પણ ચરિત્રનાયક શુભદિશા તરફ માનસને વાળી રહ્યા.
માણેકબહેને ઘણું ધમ છડા કર્યા. પોતાના પિતાને જઈને વાત કરી રણછોડભાઈએ આવીને મગન ભગતને ઉધડો લેવા માંડયો કે-“શું ધાર્યું છે તમે ! ફરીથી દીક્ષા અપાવવા લઈ જાઓ છો કે?” વગેરે શંકાન્વિત-વચનેથી વાતાવરણ ઘેરું કરી દીધું.
હવે ચરિત્રનાયકે પિતાના વ્યક્તિગત-સ્વતંત્રતા પર પિતાના સસરા કે પત્ની કાપ મૂકે. તે તેમને સહન ન થયું. “શું તેઓ ના પાડે એટલે મારે અમદાવાદ ન જવું ? અત્યારે મારી હૈયાના એક ખૂણે પણ દીક્ષાની વાત જ નથી, છતાં મારા બાપુજી પર આવા બેટા આક્ષેપ એ કેમ કરી શકે !” એમ વાત વધુ ચગવા માંડી. પરિણામે કુટુંબીજને સમજાવવા લાગ્યા કે “જવા દો ને ! દાગીનાની વાત! બાઈ પિતે ના કહે છે તે તમારે શી જરૂર છે અમદાવાદ જવાની ?” પણ ચરિત્રનાયકના લેહીમાં પડેલ પડકાર ફેંકવાનું તત્વ કામ કરી રહ્યું કે “પત્નીએ દાગીના માટે પંદર દિ'માં પચ્ચીશવાર ઉઘરાણી કરી કરી મારું મગજ ભમાવી દીધું અને હવે તેના બાપે ઊભી કરેલી શંકાથી મને અમદાવાદ ન જવા દેવાના હિસાબે હવે ડાહી થઈને દાગીને નથી જોઈતે, એમ કહે છે !”
તે શું હું પત્નીને ગુલામ છું! શું હું મારા સસરાને કેવી છું કે તેમની રજા વિના કપડવંજ બહાર ન જઈ શકું ! નહીં બને એ વાત ! હવે તે હું જઈશ જ !
આગ ભાગ ૨૫૯ કાર )