SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 20GYU (૨) સાધુના છઠે ગુણઠાણે સં'મને _ _થાય તે મુનિપણું જાય નહી ? સજમની બે. (૩) એક ગુહલી શ્રાવક શોભાના ગુણની તેમણે અટો બનાવી છે, તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ? બીજું ઘણું વધારે લખતા નથી, (૪) જંબુદ્વીપના ખંડવા કેટલા? (૫) સાડા પચ્ચીશ આરિજ દેશ કયા? તેનાં નામ. . હાલમાં સરવે ખુશીમાં છે. પજુસણુમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસૂત્રની ચોપડી વાંચશે. પદ્મસાગરને ત્યાં લેકે બિસ્કુલ જતા નથી, આપની ખુશીને પત્ર તાકીદે લખશો. આપ સાહેબની ચિઠ્ઠી પતી છે, અમોએ કાગળ તમને સુદ-૮ મેલેલ છે, તે તમારો જવાબ આથી જણાશે. તમારા વિરહનું દુઃખ ખમાતું નથી. પણ એ કહેવા પ્રાયઃ હાલ જણાય છે, તો તમારા મનમાં રહેલા કઈ દુ:ખ જાણતા નથી. વળી રત્નાકરસૂરિજીએ બે બૈરીઓ રાખી હતી તેવું ગારજી પદ્મસાગરજીએ પરૂપણ કરી છે, માટે તે વાતનું શી રીતે છે? માટે તેને જવાબ લખશોજી. વળી રત્નાકર પચીશીની ગાથામાં ઢ = ન વરિલીટિ ૨. એ ગાથાને અર્થ સેવકને લખી મહેરબાની કરશોજી. (1) ૫૩+++ાય. પડિકમણામાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં ? તેનો ઉત્તર લખો . (૨) પ્રથમની લખેલ હકીકતને જવાબ ઉત્તર કરી લખશે. હું _ધરમ વિશે છું, પણ અંદરા ફરી પરણાવાના કારણથી સંસારમાં ઘણે જરૂરથી બંધામાં પડ છું, પણ શું કરું? કેમ જે પસ્તાવો તે તે કહી શકતો નથી. સેવક ઉપર કિર પાર રાખી મહેરબાની રાખી હમારા લાયક કામકાજ લખજે. ૧૯૪૭ના શ્રાવણ સુ. ૮ મંગળ. કરમચંદ વળી બાલચંદજી ___ મુંબઈ બંદર છે – – મુંબઈ છે તેવા......સભા_ _ _છે, માટે તે બાબત હમોને ખુલ સો લખશો. લી. કરમચંદ, (જી) બાવળા ન દુ" ચો. રિપત્ર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy