SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ SHUTTEMBRE મગનભાઈ ભગતના વેવાઈ રણછોડભાઈ ધર્મસંસ્કારથી પૂરા નહીં રંગાયેલા હેઈ વધુ પડતા એલફેલ-શબ્દોથી વાતાવરણ ખળભળાવતા, તે વખતે પણ મગનભાઈ કાંધીનજેની વિચિત્ર-પરિણતિની વિચારણાથી સૌમ્યભાવ જાળવી રહેતા. જમનાબહેન પણ માણેકવહે આગળ કરી મગનભાઈ ભગતને અશ્રાવ્ય દુર્વચને સંભળાવતાં, પણ ગાવેશવાળા કે દુર્જય-ભૂતગ્રસ્તની ઘેલછાની તુલનાએ આ બધાને કુવચનોને ગળી જવા રૂપે મગનભાઈ ભગતની ખરેખર આકરી કસોટીભરી સર્વપરીક્ષા થવા માંડી. આપણે કોણ? એ વિચારણા ખૂબ જ ગહન છે. પૌગલિક પદાર્થોની ઓછાશ કે સંપૂર્ણતાથી થતા વિકલતા હૈયામાં રહેલ મેહનીય-કર્મના એયિક સ્વરૂપની ખાતરી કરે છે. પૌગલિક ભાવોની સિદ્ધિ-સમૃદ્ધિ કે હાનિ-વિનાશ એ આપણું પિતાનું પોતીકું સ્વરૂપ નથી. આપણે એટલે શરીર–બુદ્ધિ ઇન્દ્રિય એ ચેકડાથી ઉપર જડ તત્વની પેલે પાર રડેલ ઉરના ચારે જડ પદાર્થોને સક્રિય બનાવનાર ચૈતન્ય સ્વરૂપ છીએ. આ ભૂમિકાએ આપણા ચિંતનને નય-સાપેક્ષ રીતે લઈ જવાની જરૂર છે. પરિણામે જીવનમાં શાંતિને સાક્ષાત્ક ૨ સહેલાઈથી થઈ શકે. સંગને પરવશ બની આપણે પુરૂષાર્થ હીન થઈ જઈએ તો માટી ભીંત ભૂલીએ છીએ કેમકે સંયોગનું ઘડતર ભૂતકાળમાં આપણે જ કર્યું છે. રા નજણ કે અણસમજણના દશ માં સારી કે ખોટી પ્રવૃત્તિથી આપણું અવનન સ ર નરસી હાલતમાં લઈ જનાર સંગેનું ઘડતર થવા પામે છે. માટે સંયાનું સમ ક વિષમ સજન કરનાર આપણે પોતે જ છીએ તેથી શાની-ગુરૂજનોના દરવણ અનુસાર વિશિષ્ટ પુરૂષાર્થ દ્વારા સંગની આધારશિલા રૂપ કમ સત્તાને હટાવવા શુભ સંક૯પ કરવાની જરૂર છે. જ્ઞાની ગુરૂની નિશ્રાએ યોગ્ય પ્રવૃત્તિથી તે સંકલ્પ જરૂર ફળે જ છે, આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. woranduararandalone croma આગામી કા રિક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy