SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જિઓ 1 ) @ @ @ અજ્ઞાન-મૂઢ મહઘેલા રણછોડભાઈ પિલિસપાટી લાવે-કરે એવું ન બને, તે માટે તૈયાર થઈ કપડવંજ તરફ વિહારની તૈયારી કરી. તૈયારી થયેથી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે ગયા. વાસક્ષેપની માંગણી કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ–“ભાઈલા !!! ખૂબ ધીરતા કેળવજે! કાજળની કોટડીમાં જાય છે. સારૂં નથી કરતા ! છતાં હવે છેલ્લી વખતે શું કહું ! વંચાન સંતુ તે શિવા શાસનદેવ તને સદબુદ્ધિ આપે અને તારા ઉપસર્ગનું નિવારણ કરે કહી વાસક્ષેપ નાંખી માંગલિક સંભળાવી પૂ. ચરિત્રનાયકશ્રીને ભાવભરી વિદાય આપી. તેજ વખતે અગ્નિખૂણે ચીબરીએ ક કૉ ચી..............એવો અવાજ ત્રણ વાર કર્યો. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ બુદ્ધિવિજયજી મ.ને કહ્યું કે –“ભાવી વિચિત્ર લાગે છે” હશે! - પૂ. ચરિત્રનાયકશ્રી વિદ્યાશાળાથી નીકળી રચીડના શ્રી મહાવીર પરમાત્માના દહેરાસરે દર્શન-ચૈત્યવંદન કરી ખાડીયા ચાર રસ્તા થઈ કાળુપુર દરવાજેથી નડાના રસ્તે શ્રી નવકાર ગણવા પૂર્વક રવાના થયા. તVillulH-illi, salllllliIIIIIII sillulumniા. OK
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy