________________
00000
આ કરારના અમલ તા. ૧-૪-૧૮૮૬ સ. ૧૯૪૨ ના ચૈત્ર વ૪ ૫ થી શરૂ કરવાનુ કરાવેલ, આના અનુસ ́ધાનમાં ચે. વ. ૧૦ લગભગ અમદાવાદથી નીચે મુજબના પત્ર પણ આવ્યા4 શ્રી ઉદેપુર મધ્યે મુનિરાજ શ્રી ઝવેરસાગરજી અમદાવાદથી લી. લપતભાઈ ભગુભાઈની વના ૧૦૦૮ વાર વાંચજો.
બીજી` શ્રી વર્ધીચ'જીએ ભાવનગર મદ્ય ટીપ સિદ્ધાચળજીની શરૂ કરી, રૂા. ૨૦ હજાર થશે. ગ,ભીરિવજેજીએ ધાઘા બંદરમાં કરી, તમે ઉદેપુરમાં છે માટે કરી સારી ટીપ થાય
ઉદ્યમ કરાવશે.
એજ લી. ૬ : પાતે ચૈત્ર (વ) ૮ તા. ૪-૪-૮ આવા જ એક બીજો પત્ર જુના સંગ્રહમાંથી મળી આવ્યા છે જે નીચે મુજબ છે.
“ શ્રી ઉદેપુર મથે મહારાજ સાહેષ્ઠ શ્રી ઝવેરસાગરજી શ્રી અમદાવાદથી લી, દલપતભાઇ ભગુભાઈની વંદના ૧૦૦૦ વાર વાંચજો.
બીજું સિદ્ધાચળજીની ટીપ સારૂ આપણી તરફ શ્રાવક ભાઈઓ ઉપર કાગળ બીડયા છે, તા આપ સારી રીતે ઉપદેશે કરી ટીપ સારી થાય તેમ કરાવો, અવા આપના ભસે છે. આ કામમાં નાણું સારે ઠેકાણે જશે, એવુ' આપ સમજાવી કહેરોા તા તીર્થનું કામ થાશે. આપને વધારે લખવું પડે તેમ નથી,
× તા. ૧૩ મી ઓકટોબર ૧૮૮૬ લી. ૬ : પાતે.
× ઉપરના બંને પત્રા અમદાવાદના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ધરધર શાસનાનુરાગી અને શ્રીસધના આગેવાન શેઠીયાએ સ્વહસ્તે લખેલા છે.
તેમાંની વિગત પણ અદ્ભુત છે.
આ તે વાત પરથી પૂજ્યશ્રી વેરસાગરજી મ. ના અપ્રતિમ ગૌરવવંતા વ્યક્તિત્વની છાયા કેટલી વ્યાપક હશે! તે સુનુ પુરૂષાને સહેજે સમજાય તેમ છે.
ગુજરાતમાં કેાઈ વિકટ પ્રશ્ન પરિસ્થિતિ આવે તે અમદાવાદના ધુર પર શેઠીયાએ ઠેઠ મેવાડમાં બિરાજતા પૂજ્યશ્રીને ઉપરા ઉપરી એ પત્રા દ્વારા આદરપૂર્વક યાદ કરે છે.
આ વસ્તુ પૂજ્યશ્રીના અપૂર્વ વ્યક્તિત્વની વાચકેાના મન પર છાપ પાડે છે.
૧૦૩