________________
@c07/20
પૂ. ચરિત્રનાયકશ્રીને સયમના મનેારથાની વણઝારમાં ઊ'ધ ન આવી, ઘેાડી તંદ્રા જેવુ... લાગ્યું. જેમાં પેાતે કયાંક ઊંચા ગિરિશિખરા પર એક ભાઈની સહાયતાથી ચઢી રહ્યાના ભાસ થયા.
અગ્યાર વાગ્યા એટલે પિતાજીની સૂચના મુજબ હાથ-પગ ધેાઈ શુદ્ધ-વસ્ત્ર પહેરી ધાર્મિક ઓરડીમાં આવી પિતાજીના મુખથી શ્રી ગૌતમસ્વામીજીનુ' અષ્ટક માંગલિક રૂપે સાંભળ્યુ, પછી ઘીના દીવા કરી ૨૭ નવકાર અને ૨૭ ઉવસગ્ગહર' ગણ્યા, ઉંચે શ્વાસે ૭ નવકાર ગણી પિતાજીના ચરણે હાથ મુકી ભાવ-વાત્સલ્યભરી આશિષ મેળવી તે દિવસે મંગળવાર હાઈ ચેાથા લાભ ચેાઘડિયે ૧૧-૩૭ મિનિટે પિતાજીના વરદ હાથ માથે મુકાવી ઘરેથી રવાના થઈ શ'કરભાઈ વીરચ'દના ઘરે પહોંચ્યા.
શકરભાઈ પણ માહના તાકાનમાંથી એક જીવને છેડાવવાના પવિત્ર કાર્યોમાં વિઘ્ન ન આવે તે માટે ઘીના દીવા કરી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ નવસ્મરણ અને પાંચપદની અનાનુપૂર્વી (૭ વાર ગણી) ભાવમ`ગળની અના કરી તૈયાર થયા હતા.
પૂ. ચરિત્રનાયકશ્રી તેમના ઘરે આવ્યા એટલે તેમને પોતાના ધાર્મિક-ઓરડામાં જરા વાર બેસાડી પેાતે પ્રવાસની તૈયારી કરી જાણકારે આપેલ મુહૂત પ્રમાણે ઉપડત-શ્વાસે ૧૨-૨૩ મિનિટે સયમ અંગેની મ'ગળ-યાત્રાના પ્રવાસની શુભ શરૂઆત કરી.
દલાલવાડાના દરવાજામાં ઉભા રહી સર્વ કાર્યમાં શુકનવંતા ગણાતા શેઠ મીઠાભાઈ ગુલાલચ'દનું નામ તેમના ઉપાશ્રયના નિમિત્તે મરી છ નવકાર ગણી રવાના થયા. ગાયના શુકન લઈ શ્રી ચિ'તામણીદાદાના દહેરાસર શ્યાગળ સયમની નિવિઘ્ન પ્રાપ્તિ થવાના શુભ આશયથી પૂ. ચરિત્રનાયકશ્રી પાસે છ નત્રકાર ૩ ઉવસગ્ગહર' ગણાવી કડીયા-મસ્જિદ થઈ પશ્ચિમ સન્મુખ ગલીએ ચાલ્યા.
આખા કપડવંજમાં મધ્ય-રાત્રિના સાંપા પડેલ, દૂર-સુદૂરથી ાન મારતા હું જાગતા રે'જો ’ના અવાજો, ગળાના ઊંચા ખાંખાતા, તથા રક્ષા-ડના ઢમકારા અને કયારેક કૂતરા એના ભસવાના વિચિત્ર અવાજો વાતાવરણની નીરવતાને ભેદતા હતા.
આ રીતે અમદાવાદ જવાના ઈરાદે કપડવંજ શહેરની આસપાસના પાકી કીલેખધ કાટના નદી દરવાજા તરફ શંકરભાઇની હૂંફ્ તળે પૂજય ચરિત્રનાયકશ્રી શ્રીમા પણુ મક્કમ પગલે વધી રહ્યા.
AAAA
રિ