SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. ચારિત્ર વીજ વિનય વીજેજી હીર વીજ ૧૦. રૂપ વિજે ભણ વીજે જી વઢવાણ ૧૧. સુમતિ વીજે લુણાવાડા રાજ વીજેજ ગુલાબ બીજે ખેડા કાંસિંદરા હરખ વીજેશ આણંદ વિજે ૧૩. લબ્ધી વીજે ધ્રાંગધરા વિનય વિજેજી કઠ સુંદર વીજેજી ૧૪. કેસર વિજેજ નય વિજેજી મેસાણુ પાદરા દેવ વિજેજી ભીખ વિજેજી ખંભાત ૧૬. માણેક વીજેશ આંગણેજ ગુણ વિજેજ ડીસા ઉમેદ વીજે ૧૭. દયા વિજે. આ દેશમાં આ રીતે છે, મુની આતમ રામજી ઠા.-૭ શ્રી અંબાલે ચેમાસુ છે ને વસન ચંદજી સુધીઆણે છે. તેવીજીત સાધુ છે. વળી સાધુ-૪ હસીઆર છે. ત્રણ ઉદેપુરમાં છે, તે બીજુ તમેઈ રાઅપસેણી સૂત્ર વંચાય જાણું ઘણું સારું, જેમ શાસનની શોભા વધે તેમ વરતવું-૧૧ વરતને કેઈ બારની પરૂપણ કરે છે તે બાબત તિર્યંચના તેજ વરત ૧૧ ની સંભવે છે. તે બાબત પરથમે બીડી છે હજુ સુધી જોવામાં આવું નથી. ગોકળભાઈને વાત કરી છે એઓએ તમારા ઉપરને કાગળ લખી બીડે છે. તે આવે. વાકેફ થજે. તેના લખવા ઉપર ધ્યાન રાખજે પાછા કાગળ લખજો. મીતી-સં– ૧૪૮ ના અષાડ વદ-૧૧. મુની વીરવી જોઇએ તમને જે પુસ્તકની યાદ લખાવી છે તે પુસ્તક વરસાદ” થી [ વિ. સં. ૧૯૩૯ કા. વ. ૨. દિને અમદાવાદથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને પૂ. શ્રી મૂલચંદજી મહારાજે ' લખેલ પત્ર “શ્રી અમદાવાદથી મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજે, શ્રી ઉદેપુર મુનિ ઝવેરસાગરજી. તમારે પત્ર સુ. ૧૨ ને પોતે છે. સમાચાર જાણ્યા છે, હમારી ચીઠ્ઠી મેડી તમારા હાથમાં આવી તેને કારણે વિષે તથા ચીઠ્ઠી લખાઈ નહીં તેના કારણ લખ્યાં તે જાણ્યાં.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy