________________
SERWUTEURS
સંમતિ છે.” બસ આટલા શબ્દો જ વારંવાર જ્યારે જ્યારે પૂછવામાં આવે ત્યારે બોલવા! બીજા આડાઅવળા પ્રશ્નોથી ગુંચાઈશ નહીં, આદિ.
વધુમાં મગનભાઈ અવસર જોઈ જમનાબહેને વેવાઈ કેવી કેવી બેટી સાક્ષીએ પૈસા વેરીને ઊભી કરે છે! તે વાત જમનાદાસને અગ્યાર રૂપિયા આપ્યાની વિગત જણાવી રજૂ કરી.
જેથી જમનાબહેનને ખરેખર એમ લાગ્યું કે-“વેવાઈ આવા ધંધા કરે છે ! આવી ફરેબી કરી બેટી સાક્ષીઓ ઊભી કરી મારા પિતા પુત્રને ચારિત્રના માર્ગથી ભ્રષ્ટ કરે એ કેમ બને!”
આ બાજુ અમદાવાદમાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ વિદ્યાશાળાના આગેવાન શ્રાવકે મારફત અમદાવાદના મોટા વકીલ શ્રી પાંડે બેરિસ્ટરને બોલાવી અભિપ્રાય લીધા પછી તે વકીલને સાથે લઈ ત્રણ ચાર કાયદાના જાણકાર પીઢ શ્રાવકોને ન્યાયાધીશના બંગલે એકલી સત્ય વિગત જણાવી.
અમારે બીજું કંઈ કહેવું નથી. આ એક અમારા ધર્મને પ્રશ્ન છે, સામા પક્ષ તરફથી બેટી સાક્ષીઓ ઊભી કરાયાનું પાકું જાણવા મળેલ છે.”
“તે સાક્ષીઓના નિવેદને તરફ આ૫ વધુ ધ્યાન ન આપતાં આ બાજુ અમારા બાળમુનિ, પેલી બાજુ દીક્ષિત થનારની બા ! આ બેનાં જ નિવેદને તરફ આપ પૂરતું ધ્યાન આપે. આટલું કહેવા અમે આવ્યા છીએ.
ન્યાયાધીશે કહ્યું કે-“વાત બરાબર છે! તમારી વાત ધ્યાન પર રાખવા પ્રયત્ન કરીશ.”
આ રીતે પૂર્વતૈયારી બધી થઈ ગઈ અને સહુ અષાડ સુ. ૧૦ના દિવસની કાગડોળે રાહ જોવા લાગ્યા.
SE
iટ મોનીટરીકે