SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ BUVOM " हमारे संबेगी महाराज शास्त्रार्थ द्वारा प्रमाणित करने को तैयार हैं कि हिंसामें भी धर्म हैं, और मूर्तिपूजा રાત્રિસિદ્ધ હૈ, બાપ ના ગૌર મધ્યરથ નિર્ણય કરશે મેં સૂતિ , આદિ. સ્થાનકવાસી સંતના આગેવાન શ્રી કિશનચંદજીએ ધાર્યું હતું કે – સંવેગી સાધુમાં કયાં એટલી તાકાત હશે કે અમારી સામે શાસ્ત્રાર્થ કરે” એમ ધારી માત્ર ફૂંફાડે બતાવવા જાહેરમાં ચેલેંજ કરેલ, પણ આ તે ખરાખરીને ખેલ આવ્યા એટલે જરા વાતને બીજી રીતે ઢાળી બોલ્યા કે— મૈયા ! શાસ્ત્રાર્થ કરના હો તો મારી ના નહીં ! કિંતુ મ્યા #મ રુન વાતો આ નિર્ણય માત્ર તત્ર દુબ है क्या ? वाद-विवादमें समय खराब करना ठीक नहीं, फिर भी यदि उनकी इच्छा हो तो हम तैयार है, कि तु मध्यस्थकी क्या जरुरत है। हम ही आपस में एक दुसरे की बात समझ लेगे ही शस्त्राय नी पात ઢીલી મુકી. * સ્થાનકવાસી શ્રાવકે એ પણ કહ્યું કે “મહારગ ! ટૂન વતંકવાની મેં ક્યા સ્થાન માં બાપ માની बात सुनाओगे। वे अपनी बात सुनायेंगे ! कितु असलीयतमें क्या है ? वह तो ज्ञानी जाने ! પ મી તો યહ રૂન સંવેશી મહારાગસે વાઢ-વિવાદ દુમા થી એમ કરી શાસ્ત્રાર્થની વાત પર ઠંડું પાણી રેડાયું. છેવટે આપણું શ્રીસંઘના આગેવાને નૈવી સાદી છા” ફરી ઉભા થઈ ગયા, પૂજ્યશ્રી પાસે આવી બધી વાત કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે– “માને છે માં વોર્ડ વાત ના જ નહીં #દની , વ શ રે मूर्तिपूजाकी बात जोरदार नहीं छेडेगे, और यदि छेडेंगे तो अपने लिए जाहिरमें बैठकर उनकी बातोंका जवाब તેને ક્ષેત્ર હુસ્સા હી હૈ ! શૌન વેગા ! કહી વાતને ઢીલી મુકી દીધી. સ્થાનકવાસી સંતે એ પણ “બહુ ટક્કર લેવા જેવી નથી, નહી તે શાસ્ત્રાર્થના જાહેર પગલાથી ઉલટામાં આપણું સ્થાનકવાસી-વર્ગમાંથી કેટલાય કુટુંબ પ્રથમની જેમ છૂટા થઈ જશે.” એમ ધારી કંઈ વધુ જાહેરમાં બેસવાનું જ બંધ કરી દીધું. પ્રથમથી જ પૂજ્યશ્રીની વિદ્વત્તા, સચોટ તર્ક-શક્તિ આદિને અજબ પ્રભાવ પડી ગયે અને શ્રીસંઘમાં શાંતિ આખા માસા દરમ્યાન રહી. આ બાજુ આર્યસમાજીએએ હરદ્વારથી વિદેહાનંદજી નામના ધુરંધર સંન્યાસી વિદ્વાનને શ્રાવણ-ભાદર બે મહિના માટે તેડી લાવ્યા. તેમણે પણ શ્રાવણ વદમાં પિતાના પ્રવચનમાં મૂર્તિપૂજા અંગે અને જૈન ધર્મ અંગે આક્ષે પાત્મક રજુઆત કરી.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy