SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ STUTULEEUCAS આવતાં જ “શ્રી મને વિંટ્રી ના—” આદિ, મુદ્ર ઢાળે અને “અહિંસા પરમો ધર્મ” એ વૈદિક ધર્મસૂત્રને આગળ કરી “નર્દી ફ્રિંજ વહીં ધર્મ નહીં” ના ઘોષ સાથે પોતાના ભક્ત શ્રાવકોને મત-સંપ્રદાયની ચાર દીવાલ વચ્ચે રોકી રાખવા મૂર્તિપૂજા અંગે શાસ્ત્રના પાઠના નામે જેમ તેમ વાતે જાહેરમાં રજુ કરવા માંડી. એટલે પૂજ્યશ્રીએ એક પછી એક મુદ્દાને વ્યવસ્થિત રીતે છણાવટ સાથે શાસ્ત્ર, સિદ્ધાન્ત તક અને વ્યવહાર ચારે પરીક્ષામાંથી પસાર કરવા સાથે શ્રોતાઓને સચોટ ઠસાવી દીધું કે “પ્રભુ-પૂજા એ ગૃહસ્થનું કર્તવ્ય છે જ !” વધુમાં ા ો ધર્મ સૂત્ર વૈદિકનું મિથ્યાત્વના કારણુમાં ઉદયનું પ્રતીક છે, એ વાત સ્પષ્ટ રીતે સમજાવી જિનશાસનમાં તે “આMIT ધબ્બો” “ટિપત્તો ધો?' આદિ સનાતન સૂત્ર દ્વારા “નિનારા પરમો ધર્મ એની મહત્તા જણાવી. તેમજ “નહીં હિંસા વહાં ધર્મ નહીં ” સૂત્રની પિકળતા હિંસાના સ્વરૂપ-હેતુ-અનુબંધ ત્રણ ભેદો દર્શાવી પૂજા સિવાય પણ સામાયિક-પ્રતિક્રમણ-દાન-દયા આદિ દરેક પ્રવૃત્તિમાં હિંસા તે છે જ! તે પછી ધર્મ કયાં? આદિ તથી “નહીં મારા વહ ધ” એ સનાતન સૂત્ર પૂજ્યશ્રીએ રજુ કર્યું. સ્થાનકવાસીઓના પૂજ્યજી અને આગેવાન શ્રાવકના કાને આ બધી વાત પહોંચી એટલે જીભની ખણુજથી પ્રેરાયેલા વિતંડાવાદમાં પ્રવીણ એવા તે સાધુઓએ જાહેરમાં ચેલેંજ રૂપે જાહેરાત કરી કે–સંવે સાધુ હિંસા ધર્મ ગૌર મૂર્તિપૂન રાત્રિ પ્રમાદિત મરને શ્રી હિંમત રઢતા हों तो हम शास्रार्थ करने को तैयार हैं" । પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાન શ્રાવકોને બોલાવી અગ્રગણ્ય-શ્રાવકને સ્થળ અને લવાદી નક્કી કરવા સ્થાનકવાસી સંઘના આગેવાન પાસે મેકલ્યા. સ્થાનકવાસી શ્રીસંઘના આગેવાન શ્રાવકેએ કહ્યું કે –“ મહારાગ તે હિમાન વિદ્વાન હૈ, इनकी सर्वतोमुखी विद्वत्ताका परिचय हमें पहले क्या नहीं ! पहले भी तो चर्चा हुई थी। सार क्या निकला ? फाल्तूकी इस झंझटसे दूर रहा जाय तो ठीक ! આપણું શ્રી સંઘના આગેવાનોએ કહ્યું કે – “વાત તે માપી શ્રીવ દૈો રિંતુ સંતને નાદિરમાં चेलेज दी हो तो एक बार हमारे महाराजका संदेश उन संतो तक पहुचाना तो चाहिए !” છેવટે સ્થાનકવાસી આગેવાન શ્રાવકોને લઈ આપણું શ્રીસંઘના આગેવાન ભાઈઓ સ્થાનકવાસી સંતેને મળ્યા. બધી વાત કરી કે— આરોગમાં હેરિટીક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy