________________
૩૮
ચાપડીએ પહાંચી નથી તે લખ્યું તે જાણ્યુ', પોસ્ટ ઓફિસમાં તજવીજ કરવા તમાકુવાળાને કહ્યું છે, તે ખબર આવે જણાવીશું. પણ રજિસ્ટર કરાવી છે, ઠેકાણુ ગેડીજીના બદલામાં આદેસરજીનું કયુ છે, તે ભૂલ છે.
ઈહાં મુનિ ભગતિ વિષેજી આદિ, સરવે ઠાણા ૧૨ છે, તે નીતિવિજેજી તથા કમલવિજેજી તથા ખાંતિવિન્ટેજીએ વિહાર કર્યાં છે, નીતિવિન્ટેજી કમલવિજેચ્છ કપડવંજ તરફ ગયા છે. તે જાણજો. કાગળ પાંચે પાછે। કાગળ લખજો.
“સ” ૧૯૩૯ ના કારતક વદ્દી ૧૦ વાર ભેમે તમારા સેવક ગેાકલની વંદા વાંચો
5252525!
152252525 521
વિ. સં. ૧૯૪૩ ના શ્રા. સુ. ૮ ક્રિને અમદાવાદથી ઉદયપુર પૂ. શ્રી ઝવેરસાગરજી મ, ને
લખેલ પત્ર
(૫)
52:525290 525652
2525525
(વિ. સં. ૧૯૪૩નું ચામાસુ પૂજ્યશ્રીને ઉદયપુર કરવુ પડયુ. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અ-વ્યવસ્થા દૂર કરવાના શુભ આશયથી શ્રાવકોના કજ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રી શ્રાદ્ધ-દિન કૃત્ય સૂત્ર અને ભાવનાધિકારે સુદર્શના ચરિત્ર શરૂ કર્યુ”.)
મુનિરાજ ઝવેર સાગરજી ! સુ. ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ્રુ તથા ...........તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુદાસ તથા ધરમ.............. દા ૧૦૦૮ વાર અવધારશેાજી. આપ તરફ અમે.............ઘણુા............યાદ કરીએ છીએ, કામકાજ અમ લાયક............તે ફરમાવો.
શકરજીની વંદના એક હજાર આઠ વાર અવધારશેાજી. હું આપની ઘણી ચાહન રાખું છું. તે શી રીતે મેલાપ થશે? તે તે ગ્યાની મહારાજ જાણે.
વળી લખવાનું કે આ કાગળને જવાબ લખશેા. પદ્મ સાગરજી વાંચ્યું છે તેના જવાબ લખશે.
(૧) રત્નાકર પચ્ચીશીના કર્તા રત્નસાગરસૂરીજીએ ખાઈ એ અથવા દાસ દાસી રાખી હતી તેમને એ રૂપીયા આપીને વિદાય કરીને ખાક.........દરજામાં દીધા. એ વાત બદલ અમને અદેશેા રહે છે.
(૨) સાધુના છઠે ગુણુ ઠાણે સજમને...........થાય તે મુનિપણું જાય નહીં ?
સ'જમની ..........